________________
તે ચંદ્ર કે સૂર્યને ગ્રાસ કરે છે. તેને કહેવાનો ભાવ એમ છેકે–પિતાના વિમાનમાં ભ્રમણ કરો રાહુ નામને દેવ વિશેષ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. ગ્રસિત કરીને કેઈવાર અભાગથી ગ્રહણ કરીને અધભાગથી જ ચંદ્ર કે સૂર્યને છોડી દે છે. અર્થાત્ અધેભાગથી પકડીને અભાગથી છોડી દે છે. કેઈવાર અધેભાગથી ગ્રસિત કરીને ઉપરના ભાગથી છેડી દે છે. અર્થાત્ નીચેથી પકડીને ઉપરના ભાગથી છેડે છે. અથવા કોઈવાર ઉપરના ભાગથી ગ્રસીત કરીને નીચેના ભાગથી છોડી દે છે. અથવા કેઈ સમય ઉપરના ભાગથી ગ્રહણ કરીને ઉપરના ભાગથી છેડે છે. અર્થાત ઉપરના ભાગથી ચંદ્રને કે સૂર્યને ગ્રહણ કરીને ઉપરના ભાગથીજ છોડી દે છે.
હવે બીજા પ્રકારથી કહે છે.-(વામન્વંતેí જિત્તા રામમૂસેળ મુથ, વામમૂતેલું गिहित्ता दाहिणभूयंतेण मुयइ, दाणिभूयतेण गिण्हित्ता वामभूयतेग मुयइ, दाहिणभूय तेणं જિત્તા રિમૂવ તેમાં મુગ) બીજા પ્રકારથી ગ્રહણ પ્રકાર બતાવે છે. કેઈવાર એજ રાહ નામનો દેવ ચંદ્રને અગર સૂર્યને બિમ્બના વામ (ડાબા) ભાગથી ગ્રહણ કરીને ડાબા ભાગથી જ છોડી દે છે. અથવા ડાબા પાર્થથી પકડીને જમણા પાWથી છોડે છે. અથવા જમણું ભાગથી ગ્રહણ કરીને ડાબા ભાગથી છેડે છે. અથવા કેવાર જમણુ ભાગથી ગ્રહણ કરીને જમણા ભાગથીજ છોડી દે છે આ પ્રમાણે પહેલા મતવાદીને કથનને ભાવ પ્રદર્શિત કરે છે.–(તરથ ને તે ઘવમાÉ, તા લુથ નં રે સા રેવે ૪ વા કૂવા,
, તે ઘવમા તથ માં રૂમે soulfuna gunત્તા) એ મતાંતરવાદિયામાં જે એમ કહે છેકે-રાહુ નામના કેઈ દેવ નથી. કે જે સમયે સમયે ચંદ્રને કે સૂર્યને ગ્રસિત કરે છે. તેને કહેવાને ભાવ આ પ્રમાણે છે. આ જગતમાં આ કશ્યમાન પ્રકારના પંદર કાળા વર્ણવાળા પરમાણુ સમૂહ કહેલા છે. અર્થાત્ આર્ષ ગ્રન્થમાં પ્રતિપાદિત કરેલા છે. એ કયા પગલે છે? એ શંકાના સમાધાન નિમિત્તે કહે છે. (તં –પિંપાળવું, जडिलए, खरए खतए, अंजणे, खजणे, सीयले हिमसीयले, के लासे अरुणाभे परिज्जए णम સૂરણ વિઝિચ કિંજણ ર૬) તેના નામ આ પ્રમાણે છે. સિંહનાદ (૧) જટિલ (૨) ક્ષર (૩) ક્ષત (૪) અંજન (૫) ખંજન (૬) શીતલ (૭) હિમ શીતલ (૮) કૈલાસ () અરૂણાભ (૧૦) પરિય (૧૧) નભસૂર્ય (૧૨) કપિલ (૧૩) પિંગલ (૧૪) શાહ (૧૫) કૃષ્ણપક્ષની એકમ તિથિમાં ચંદ્ર મંડળમાં પ્રવેશ કરતા કૃષ્ણપુગલ સિંહનાદ નામના સિંહ સમાન ગર્જના કરે છે (૧) બીજે બીજ તિથિમાં વડવૃક્ષની જટાની સમાન પિતાના સ્થાનને વધારતે બીજે જટિલ નામને રાહુ છે. (૨) ત્રીજની તિથિમાં ત્રીજા આગળ રહેલ મંડળ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૮૧
Go To INDEX