________________
ચંદ્ર (૨૨) તેવીસહજાર યેજનની ઉંચાઇએ સૂર્ય અને સાડીતેવીસહજાર યેાજન ચંદ્ર (૨૩) ચાવીસહજાર ચાજનની ઉંચાઇએ સૂર્ય અને સાડીચાવીસહજાર યોજન ચંદ્ર (૨૪) હવે પચીસમા મતાવલીના કથનાત્મક સૂત્ર સ્વયં ભગવાન કહે છે-(ો વાદમુ ો पुत्र मासु-ता पणवीस जोयणसहस्साई सूरे उड्ढ उच्चत्तेणं अद्धछब्बीसं चंदे एगे શ્ર્વ મમુ) કોઈ એક આ પ્રમાણે કહે છે. પચીસહજાર યેાજનની ઉંચાઇએ સૂર્ય પવસ્થિત રહે છે. તથા સાડીપચી હજાર ચેાજનની ઉચ.ઈ એ ચંદ્ર વ્યવસ્થિત હોય છે. આ પ્રમાણે કોઈ એક પચીસમે અન્યતીથિંક કહે છે. (૨૫) કહેવાના ભાવ એ છેકે-ચેાવીસ સુધીના તીર્થાન્તરીચેએ પૂ`કથિત પ્રકારથી એક એક હજાર ચેાજનના વધારાથી પે।તપેાતાના મત દર્શાવ્યે છે. તથા પચીસમા તીર્થાન્તરીએ પણ એજ પ્રમાણે એકહજાર ચૈાજના વધારાથી પાતાના મત જણાવ્યેા છે. પૃથ્વીની ઉપર ઉંચે સૂર્ય પચીસહજાર ચાજન દૂર વ્યવસ્થિત થાય છે, તથા ચંદ્ર (અટ્ટ ઇસ્ત્રી) છવ્વીસના અર્ધા એટલે કે અર્ધા ભાગ સહિત પ'સહજાર ચેાજન અર્થાત્ સાડીપચીસ હજાર ચેાજન જમીનની ઉપર વ્યવસ્થિત થાય છે. આ રીતે પચીસે અન્ય મતાવલ ખીચેની પ્રતિપત્તિનું પ્રતિપાદન કરેલ છે.
હવે શ્રીભગવાન્ પેાતાના મત પ્રદર્શિત કરે છે. (વયં પુળ વં યામો તા મીલે ग्यणप्पभाव पुढत्रीए बहु समरमणीज्जाओ भूमिभागाओ सत्त जनइ जोयसर उड़ढ उत्पइत्ता ટ્રસ્ટે સાયિમા ચાર વરરૂ) ઉત્પન્ન કેવળજ્ઞાનવાળા હું. આ વિષયમાં આ વક્ષ્યમાણુ પ્રકારથી કહુ છુ... (મીતે) આ રત્નગર્ભા પૃથ્વીના અધિક સમતલવાળા ભૂમિ ભાગથી શાભાયમાન જમીનની ઉપરમાં સાતસેાનેવું (૭૦) યેાજન જઈને ત્યાં નીચેના તારા વિમાનનું મંડળ ગતિથી પરિભ્રમણ કરે છે. તથા આ રત્નપૂર્ણા પૃથ્વીના બહુ સમ રમણીય ભૂમિ ભાગથી (અટ્ટુનોયળસણ ૩૪ વત્તા કૃષિમાળે વારં પર ઉપર આડસે યેજન ઉંચે જઈને સૂર્યં વિમાન ભ્રમણ કરે છે. તે પછી આ રત્નપ્રભા પૃથ્વીથી બહુ સમ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૦૪
Go To INDEX