SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.-(તા સોસ मंडलाई चरइ सीतालीस सएहिं भागेहिं अहियाहि चोदसहि अट्ठासी रहि मंडल' છેત્તા) ચૌદસોઅઠયાસીથી મંડળને છેદીને સેાળ મંડળ અને સુડતાલીસ ભાગમાં નક્ષત્ર ગમન કરે છે. અહી પણ ગણિતપ્રક્રિયા આ પ્રમાણે થાય છે. એકસે છપ્પન અધિક નેવ્યાસીસો અડયાવીસ યુગભાવિ અભિવૃતિ માસથી એકલાખ તેંતાલીસહજાર એકસોત્રીસ નક્ષત્ર મંડળ લભ્ય થાય છે. તે એક અભિતિ માસમાં કેટલામંડળ લભ્ય થઈ શકે? આ જાણવા માટે અહીં ત્રણ રાશીની સ્થાપના કરવી. ૧૪૩૧૩૦+૧'૯૧=??રૂ૩=૧૨+૨૮આંહીયાં અંતિમ રાશી એકથી મધ્યની રાશીના ગુણાકાર કરે તે પણ એની એજ સખ્યા રહે છે. તે પછી પ્રથમ રાશીથી ભાગ કરવાથી પરિપૂર્ણ સેાળમ`ડળ લબ્ધ થાય છે. તથા ખસોખ્યાશી શેષ વધે છે. ?ફ્રૂટ અહીં હાંશને છથી અપતિ ત કરે તે ઉપર સુડતાલીસ તથા નીચે ચૌદસોઅડયાશી ૧૪૮૮ા થાય છે. તેથી અહીં આ રીતે થાય છે. ૪૩૧૩૦ =૧૬+2૮=૧૬+૪=૮ આથી એ સિદ્ધ થાય છેકે-ચૌદસો અડયાશી ભાગવાળા સુડતાલીસ ભાગેાથી મ`ડળને છેદીને નક્ષત્ર મંડળમાં ગમન કરે છે. ।। સુ. ૮૫ ॥ હવે અહીંયાં ચંદ્ર વિગેરે એકએક અહેારાત્રમાં દરેક કેટલા મડળમાં ગમન કરે છે? તેનું નિરૂપણુ કરવામાં આવે છે.(સા મેનેન દાન્તેન) ઇત્યાદિ. ટીકા પચાશીમાં સૂત્રમાં નાક્ષત્રાદિમાસમાં ચદ્રાનિી મડળ ગતિનું પ્રતિપાદન કરીને હવે આ છાશીમા સૂત્રમાં એ ચદ્રાદિ એક અહેારાત્રમાં કેટલા મંડળમાં ગમન કરે છે? એ વિષયનું પ્રતિપાદન કરવામાં આવે છે. આ વિષયમાં શ્રીગૌતમસ્વામી પૂછે છેકે(ત્તા હમેનેળ મોત્તેળ ૧, ર મદારૂ ૨૬) હું ભગન એક એક અહેારાત્રમાં ચંદ્ર કેટલા મંડળે માં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે-(તા વાગઢમકુરુ ચારૂતીલા માળેહિ ળ નદ્િ વળäfફ સદ્ ગદ્ધાપુર' છેત્તા) એક અડે।રાત્રમાં ચંદ્ર નવસો પંદરથી અધ મડળને વિભક્ત કરીને એકત્રીસ ભાગ ન્યૂન એક મડળમાં ગમન કરે છે. (૧=ēલેપ) અહીં યાં આ રીતે અનુપાત થાય છે--જો અઢારસોત્રીસ અહારાત્રથી સત્તરસ અડસઠ ચંદ્રના અમંડળ લભ્ય થાય તે એક ડારાવથી કેટલા મડળ લભ્ય થઈ શકે ? આને સમજવા માટે અહીં ત્રણ રાશિની સ્થાપના કરવી. જેમકે ૧૭૬૬૧=૪ દુ=અહીં અંતિમ એકરૂપ રાશિથી મધ્યની રાશિને ગુણાકાર કરે તે પણ એજ રીતે રહે છે. તેથી ગુણાકાર કરીને પ્રથમ રાશિથી ભાગ કરવા જોઇએ પણ ભાત્મ્ય રાશિ આછી હાવાથી ભાગ ફળ આવતુ નથી તેથી ભાજ્ય હાર રાશિને મેથી અપવર્તિત કરવા ૭૬૨=૪૬૪=૧-૩૧૬) આ પ્રમાણે ઉપરની સંખ્યા આડસેાચાર્યાશી તથા નીચેની સંખ્યા નવસેાપદર થાય છે. આનુ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૨૯૦ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy