________________
ત્યારે દ્વિતીયાદિ એકાન્તરિત ચૌદ પર્યન્તના પમાં સાત અમડળા લબ્ધ થાય છે. ઉત્તરભાગથી આરંભ કરીને અંદર પ્રવેશ કરે તે તૃતીયાદિ એકાન્તરિત તેર પન્તના મ`ડળ પુરા છ મડળા થાય છે. તથા સાતમુ અ મઢળ પંઢરમા મંડળગત અમ`ડળના સડસઢિયા તેરભાગ થાય છે. આ કારણથી જ કહે છે કે–આ મંડળથી આરંભ કરીને અતરાભિમુખ પ્રવેશની વિચારણામાં આ પૂર્વ કથિત કથનનાજ ઉપસંહાર કરે છે.- (ચાદ્ લજી તારું સત્ત અત્રમંદહારૂં નાàાળિાતે માતે વિલમાળે ચાર વરરૂ) પહેલાં કહેલ બીજુ ચેાથા ઇત્યાદિ યુગ્મ અધ મંડળે સાત થાય છે. જે મડળામાં ચંદ્ર સવ બાહ્ય નામના પંદરમાં મ`ડળથી આરંભ કરીને અંતરાભિમુખ પ્રવેશ કરીને ગમન કરે છે.
હવે આર્ભ ભાગથી અતરાભિમુખ પ્રવેશ કરવાના સબંધમાં ઉત્તર કહે છે. -(તા पढमायणगए चंदे उत्तराते भागाते पविसमाणे अद्धमंडलाई तेरसय सत्तट्ठभागाई जाई રે ઉત્તરાતે માવતે વિત્તમાળે ચાર રૂ) પહેલા અયનમાં ગમન કરતા ચંદ્ર પૂર્વક્તિ માળામાં ઉત્તર ભાગથી આરંભ કરીને અંતરાભિમુખ પ્રવેશ કરીને ચંદ્ર વક્ષ્યમાણુ પ્રકારના છે અશ્વમ`ડળ પુરા અને સાતમા અ મ`ડળના સડસઠયા તેરમા ભાગ જેટલેા પ્રદેશ હાય છે. એટલા પ્રદેશમાં ચંદ્ર ઉત્તર ભાગથી અંતરાભિમુખ પ્રવેશ કરીને સંચરણ કરે છે.
છે
હવે એ મંડળના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પુનઃપ્રશ્ન પૂછે છે.-(સરાફ વહુ તારૂ छअद्धमंडलाई तेरस य सन्तट्ठिभागाई अद्धमंडलस जाई चंदे उत्तराते भागाते पविसमाणे चार વરૂ) કેટલા તે છ અમડળે! તથા અમ`ડળના સડસઢિયા તેરભાગ છે, કે જેમાં ચંદ્ર ઉત્તરભાગથી પ્રવેશ કરીને ગમન કરે છે. અને તે કેટલા ફ્રાય છે? આ પ્રશ્ન સરળ હાવાથી અમાત્રથી વ્યાખ્યા સમજવી. આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(ક્માર્ં खलु ताई छ अद्धमंडलाई तेरस य सत्तट्ठिभागाई अद्धमंडलस्स जाई चंदे उत्तराए
भागाए
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૫૮
Go To INDEX