________________
તથા ’બાસક્રિયા એક ભાગના સડસઠયા એક ભાગ આટલું પ્રમાણ હોય છે. તેથી આ ધ્રુવરાશિના પૂર્વોક્ત ચોવીસથી ગુણાકાર કરવા દારૃર ૨૪=૧૫૮૪૨૨૦૨૪ આ રીતે પંદરસો ચાર્થાંશી મુહૂત તથા એક મુહૂતના ખાડિયા ભાગના એકસોવીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસક્રિયા ચાવીસ ભાગ ૧૫૮૪૧૨૪ થાય છે, આટલામાંથી આઠસા ઓગણીસ ૮૧૯. મુહૂર્ણાંથી તથા એક મુહૂર્તના ખાડિયા ચોવીસ ભાગ તથા ખાડિયા એ ભાગના સડસઠયા છાસડ ભાગ ઊઁથી એક પરિપૂર્ણ નક્ષત્રપર્યાય શુદ્ધ થાય છે. જેમકે--(૧૫૮૪૧૨૦ૢ૪)-૮૧૯૨૬ પૂર્વ કથિત પ્રકારથી યથાસ્થાન ક્રમાનુસાર શાષન ક્રિયાથી શોધિત કરવાથી પછીથી (૭૬પાપુ) સાતસો પાંસઠ મુહૂર્ત ૭૬૫૫ તથા એક મુહૂર્તીના બાસિયા પંચાણું ભાગ પુ તથા ખાડિયા એક ભાગના સડસિયા પચ્ચીસ ભાગ રૂપ રહે છે. તે પછી (મસ્તેય ચોથારા) ત્યિાદિ મૂલાત વચન પ્રમાણે (૭૪૩ારાકુ) સાતસે તેંતાલીસ મુહૂત ૭૪૩૫ તથા એક મુહૂતના ખાસયિા ચોવીસ ભાગ રૢ૪ તથા ખાસસિયા એક ભાગના સડસઠયા છાસઠ ભાગ થી અભિજીતથી લઈને મૂળપન્તના નક્ષત્રને શોષિત કરવા (૭૬ાર) (૭૪૩Ëાર્ડ) સ્વેત કમથી સ્થાંનાંગ શેાધન નિયમથી શૈાષિત કરે તે પછી ૨૨ બાવીસ મુષ્કૃત તથા એક મુહૂર્તીના ખાડિયા આઠ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસિયા છવ્વીસ ભાગ રરાદાર રહે છે. તે પછી પૂર્વાષાઢા નક્ષત્ર સંપૂર્ણ ક્ષેત્રવાળુ હોવાથી તેનુ પ્રમાણ ત્રીસ મુહૂર્તનુ થાય છે. તેથી ત્રીસ મુહૂત થી તેને શેધિત કરવું ૩-(રરાષ્ટ્રર્ડ) શેાધન ક્રિયાથી શાધિત કરે તો બીજા ચાંદ્ર સ ંવત્સરના સમાપ્તિકાળ આવે ત્યારે પૂર્વાગ્રાઢા નક્ષત્રના સાત મુહૂર્ત તથા એક મુહૂતના ખાસયિા ત્રેપન ભાગ પુરૂ તથા બાસઠયા એક ભાગના સડસિયા એકતાલીસ ભાગ ૩ અર્થાત્ છાપુરા, આટલા શેષ રહે છે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૩૮
Go To INDEX