________________
રિલેવેલું સાહિત્તિ વણઝા) ચારલાખ ૪૦૦૦૦૦ જન ચક્રવાલ વિધ્વંભથી અર્થાત્ વ્યાસમાનથી ચાર લાખ જન છે. તથા એકતાલીસ લાખ ૪૧૦૦૦૦૦) દસહજાર ૧૦૦૦૦) નવસે એકસઠ ૬૬૧ બધાને મેળ વવાથી પૂર્વકથનાનુસાર ૪૧૧૦ ૯૬૧ એક્તાલીસ લાખ દસ હજાર નવસો એકસઠ જન ધાતકી ખંડની પરિધિ હોય છે.
- હવે અહીં ચંદ્ર સૂર્યના સંબંધમાં પ્રશ્ન પૂછવામાં આવે છે.(વાયસંહે તીરે રેડ્ડા વં પમાણેવા જમાનંતિ વા, ઘમાણિરાંતિ વા કુદ8) ધાતકી ખંડ, દ્વીપમાં કેટલા ચંદ્ર પ્રભાસિત થતા હતા કેટલા ચંદ્રો પ્રમાસિત થાય છે? અને પ્રમાસિત થશે? આ પ્રમાણે પ્રશ્ન છે અર્થાત એ ઘાતકીખંડ દ્વીપને કેટલા સૂર્યો તાપિત કરતા હતા? તાપિત કરે છે? અને તાપિત કરશે? તથા કેટલા નક્ષત્રો એગ પ્રાપ્ત કરતા હતા?ગ પ્રાપ્ત કરે છે અને વેગ પ્રાપ્ત કરશે? અને કેટલા ગ્રહ ચાર ચરતા હતા, ચાર ચરે છે. અને ચાર ચરશે? તથા કેટલા તારાગણ કટિકેટ શભા કરતા હતા શોભા કરે છે? અને શેભા કરશે ? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીએ પાંચ પ્રશ્નો પૂછયા છે. તેને અલગ અલગ ઉત્તર શ્રીભગવાન કહે છે.-(તત્ર વાર્ષિૉ થી ઘણા માણે, વા, માણે તિ વા પરિસંતિ GT) ધાતકીખંડ દ્વીપમાં બાર ચંદ્ર પ્રભાસિત થતા હતા. પ્રભાસિત થાય છે અને પ્રભાસિત થશે. તથા (વારકૂરિયા તનુ વ તરિ વા વિનંતિ વા) બા૨ સૂર્યો તપતા હતા તપે છે અને તપશે. (તિળિ છત્તીના જીવનયા જોયં નોરંતુ વા નોતિ વા કોન્ટ્રાક્ષત વ) ત્રણસે છત્રીસ ૩૩૬ નક્ષત્રે ધાતકી ખંડ દ્વીપમાં કેગ કરતા હતા, એગ કરે છે, અને
ગ કરશે (gri Soળે માર વાર રિંતુ વા, જાંતિ , વિનંતિ વા) એક હજાર છપ્પન મહાગ્રહે ચાર કરતા હતા, ચાર કરે છે. અને ચાર કરશે. એજ પ્રમાણે (ગા સાહસતા તિાિ સત્તારૂં સત્ત જ સારું પ્રાણી પરિવારો) આઠ લાખ ત્રીસહજાર સાતસે ૮૩૦૭૦૦ એક ચંદ્રને પરિવાર હોય છે.-(તારાપાળવોદિ જોડી સોમં સોમં વા, મતિ વા, સોમિલૈંતિ વા) તારા ગણ કોટિ કોટિ શેભા કરતા હતા શભા કરે છે અને શેભા કરશે.
હવે આ વિષયને ત્રણે ગાથા દ્વારા સ્પષ્ટ કરે છે.-(પારંપત્તિ) ઈત્યાદિ.
ધાતકીખંડ પરિચય-પરિધિ એકતાલીસ લાખ દસહજાર નવસો એકસઠ યોજનથી કંઈક વિશેષાધિક છે. ૧ ધાતકી ખંડમાં ચોવીસ ચંદ્ર સૂર્ય પરિવારયુક્ત હોય છે. તથા નક્ષત્ર ત્રસે છત્રીસ હોય છે. અને મહાગ્રહો બેહજારને છપ્પન હોય છે. (૨) ધાતકી ખંડમાં કટિકટિ તારાગણ આઠલાખ ત્રીસહજાર સાતસો હોય છે. આ સઘળું કથન
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૩૬
Go To INDEX