________________
નક્ષત્ર આ પ્રમાણે છે--કૃત્તિકા રોહિણી મૃગશિરા આદ્ર પુનર્વસુ પુષ્ય અને અશ્લેષા અર્થત કૃત્તિકાદિ અશ્લેષાન્તના સાત નક્ષત્રે પૂર્વ દ્વારવાળા એટલે કે પૂર્વ દિશામાં કાર્ય સાધક હોય છે. (ભારીયા ના નવરત્તા ળિાિ goriા તં નહીં–મદા જુદા
Tળી ઉત્તર ગુળી નિત્તા વિસાણા) મઘાદિ સાત નક્ષત્રો દક્ષિણ દ્વારવાળા કહ્યા છે તેના નામે આ પ્રમાણે છે. મઘા પૂર્વાફાલ્ગની ઉત્તરાફાલ્ગની હસ્ત ચિત્રા રવાતી અને વિશાખા અથમઘાદિ વિશાખાન્ત સુધીના સાત નક્ષત્ર દક્ષિણ દિશામાં કાર્ય સાધક હોય છે. (મજુરાણીયા સર કરવા રિમારિયા goiા સં ગા-જુહા ને મૂરો પુત્રાઢા ઉત્તરાષાઢા મમિ અવળો) અનુરાધાદિ સાત નક્ષત્ર પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે. જે આ પ્રમાણે છે-અનુરાધા જ્યેષ્ઠા મૂલ પૂર્વાષાઢા ઉત્તરષાઢા અભિજીત્ અને શ્રવણ અર્થાત્ અનુરાધાદિ સાત નક્ષત્ર પશ્ચિમ દિશામાં કાર્ય સાધક હોય છે. (ગિરથ જતા ઉત્તરારિયા પૂજા તે નવ-ખિદા સમિજવા પુavોવા ઉત્તરાવિયા રે ગણિી મળી) ધનિષ્ઠાદિ સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળા કહ્યા છે. જે આ પ્રમાણે છે.–ધનિષ્ઠા શતભિષા પૂર્વપ્રોષ્ઠપદા ઉત્તરપ્રોષ્ઠ૫દા રેવતી આશ્વિની અને ભરણી અર્થાત્ ધનિષ્ઠાદિ ભરણ સુધીના સાત નક્ષત્રો ઉત્તર દ્વારવાળા કહ્યા છે અર્થાત્ ઉત્તર દિશામાં કાર્ય સાધક હોય છે. આ રીતે પ્રથમ મતવાળાને મત છે. ૧
હવે બીજી મતવાળાને મત પ્રદર્શિત કરે છે.–(તરથ ને તે પ્રવાહંદુ તા મારીયા सत्त णक बत्ता पुव्वदारिया पण्णत्ता ते एवमाहंसु तं जहा-महा पुवाफग्गुणी उत्तराफग्गुणी દુoો નિત્તા તાર વિકાદા) તેઓમાં જે આ પ્રમાણે કહે છે કે મઘાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વાર વાળા કહ્યા છે. તેઓ આ પ્રમાણે કહે છે મઘા પૂર્વા ફાલ્ગની ઉત્તરાફાશુની હસ્ત ચિત્રા સ્વાતી અને વિશાખા અર્થાત્ મઘાદિ વિશાખાન્ત સાત નક્ષત્ર પૂર્વ દિશામાં કાર્ય સાધક હોય છે. ( હાથા ના નવરત્તા વાણિજારિયા પાના તં કહ્યું-મજુરા, નિદ્રા પૂરી પુલાસોઢા સત્તાસાઢા મિર્ક સવળો) અનુરાધા વિગેરે સાત નક્ષત્ર દક્ષિણ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૫૮
Go To INDEX