________________
सूरिया णं जीवा णो अजीवा घणा णो झुसिरा बादरबोंदिधरा, णो कलेवरा, अस्थि णं तेसिं उणे वा कम्मे बा, बलेइ वा, वोरिएइ वा, पुरिसकारपरकमेइ वा तेसि' विज्जुंपि लव ति અનિષિદ્ધતિ, નિતં જીવંતિ, ને વમન્હેં સુ) કેઈ એક બીજો પરતીકિ આ કહેવામાં આવનાર પ્રકારથી પેાતાના મત પ્રદર્શિત કરે છે. તે કહે છેકે-ચંદ્ર સૂર્યં સજીવ અર્થાત્ પ્રાણિ સ્વરૂપ છે. અજીવનથી. જઢ એટલેકે પ્રાણરહિત છે. પહેલા પતીથિ કે જે પ્રમાણે કહ્યું છે, એ પ્રમાણે નથી. પર ંતુ તેના કથનથી જુદા પ્રકારથીજ છે. ઘનરૂપ છે, પણ સુષ્ઠિર નથી. શ્રેષ્ઠ શરીરવાળા હાય છે કેવળ સામાન્ય શરીરના આકારવ ળા નથી હાતા. તેઓ ઉર્ધ્વગમન શીલ હૈાય છે. તેઓ ઉત્સેપણુાવક્ષેપણાદિ કર્માં કરી શકે છે. પ્રાણ પણુ હાય છે. આંતરિક ઉત્સાહરૂપ વીય પણ હેાય છે. પુરૂષકાર પરાક્રમ પણ હોય છે. આ ચંદ્ર સૂર્યાં સ્વયં વિજળી પ્રવતિત કરે છે. વજાને પણ પાડે છે. ગર્જના પણ કરે છે. તેમની નીચેના ભાગમાં રહેલ બાદર વાયુકાયના સંઘષથી એ રીતે થાય છે, તેમ નથી. પર`તુ વિદ્યદ્યાર્દિને એ ચંદ્ર સૂર્ય સ્વયં પ્રવર્તિત કરે છે. આ પ્રમાણે પહેલા પરતીથિ કના કથનથી ઉલ્ટી રીતે પેાતાના મતનું પ્રતિપાદન કરીને પેાતાના મતના ઉપસંહાર કરતાં કહે છે (ો હવમાğ) બીજો પરતીથિ ક આ પૂર્વ કથિત પ્રકારથી પેાતાના મતનું પ્રતિપાદન કરે છે. (૨) આ પ્રમાણે પરતીથિ કાની બે પ્રતિવત્તિયાનું કથન કહીને હવે પેાતાના મત પ્રગટ કરતાં શ્રીભગવાન કહે છે.-(વય ઘુળ વ. નચામો તા ૨મિસૂરિયા ળ સેવાળ' મહ્રિકૃઢિયા जाव महाणुभावा वरवत्थधरा वरमलधरा, वराभरणधरा, अवोच्छित्तिणयट्टयाए अण्णे चयंति બળે યજ્ઞતિ) સકલશાસ તત્વજ્ઞ કેવળજ્ઞાન દૃષ્ટિથી અવલેાકન કરીને આ પ્રમાણે કહુ છું. ચંદ્ર-સૂર્ય દેવ સ્વરૂપ છે. તેઓ સામાન્ય પ્રકારના જીવમાત્રજ નથી. તેએ કેવા હોય છે? તે કહે છે. મહૂદ્ધિક અર્થાત્ વિમાન પરિવાર વિગેરેથી મહાસમૃદ્ધિશાળી, ખધા પ્રકારની ઉપભાગ સામગ્રીથી પરિપૂર્ણ યાવત્ મહાનુભાવ અહીં યાવપદથી (મન્નુ′′, મહાયજા માગતા મદ્રેસરવા) મહાદ્યુતિવાળા, અર્થાત્ શરીરાભરણ સંબંધી મહાદ્ધતિથી યુક્ત, તથા શારીરિક બળ યુક્ત હોવાથી મહાબળશાળી તથા મહાયશવાળા અથવા મહેશ એવી આપ્યા જેમની છે. એવા એ ચદ્રાદિ દેવા કેાઈવાર (માસોરવા) એ પ્રમાણેન પાઠ મળે છે, મહાન્ સુખ સાધન ચે!ગ્ય ઉપભેાગ્ય વસ્તુથી સમૃદ્ધ તથા મહાનુભાવ વિશિષ્ટ વૈક્રિય કરણાદિ વિષયક અચિંત્ય શક્તિવાળા, ઉત્તમ વસ્ત્રોને ધારણ કરવાવાળા કૌસ્તુભાદ રત્નયુક્ત વૈજયન્ત્યાદિ માળાએને ધારણ કરવાવાળા તથા અનેક રત્ના અને રત્નાથી યુક્ત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૭૮
Go To INDEX