________________
ચળ ચઢે હૈ ાં નવ્રુત્ત નંનોલ્ડ) ખીજા ચાંદ્ર સવસરના સમાપ્તિ સમયમાં ચંદ્ર કયા નક્ષત્રની સાથે ચેગ યુક્ત રહે છે ? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે–(તા પુવાહિં બ્રાષાઢાદ્દિ') અહીં પૂર્વાષાઢા નક્ષત્ર ત્રણ તારાવાળુ હોવાથી બહુવચનના પ્રયાગ કરેલ છે. ખીજા ચંદ્ર સંવત્સરની સમાપ્તિ કાળમાં ચંદ્ર પૂર્વષાઢા નક્ષત્રની સાથે યાગ યુક્ત હોય છે.
હવે તેના મુહૂત વિભાગ પૂર્વક કથન કરવામાં આવે છે--(તા પુત્રાાં અસાઢાનું सत्तमुत्ता तेवणंच बावट्टिभागा मुहुत्तस्स बावट्टिभागं च सत्तट्ठिहा छेत्ता इगतालीस चुणिया મા ઘેલા) ખીજા ચાંદ્ર સ ́વત્સરના સમાપ્તિકાળમાં ચંદ્રની સાથે રહેલ પૂર્વાષાઢા નક્ષત્રના સાત મુહૂર્ત તથા એક મુહૂતના ખાડિયા ત્રેપન ભાગ પ્રૢ તથા બાસિયા એક ભાગના સડસિયા ભાગ કરીને તેના એકતાલીસ ચૂર્ણિકા ભાગ અર્થાત્ ખાડિયા એક ભાગના સડઠિયા એકતાલીસ ભાગ ૩ શેષ રહે અર્થાત્ જે સમયે પૂર્વાષાઢા નક્ષત્રના છ રૃ। ૪૧ ” આટલું પ્રમાણુ વીતી ગયા પછી અવશિષ્ટ ભાગ શેષ રહે ત્યારે બીજું ચંદ્ર સંવત્સર સમાપ્ત થાય છે, આની ગણિતપ્રક્રિયા આ સૂત્રની વ્યાખ્યા સમાપ્ત થયા પછી
અતાવવામાં આવશે.
હવે તે સમયે સૂર્ય નક્ષત્ર યોગના વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે(સં સમય ૨ પૂરે જેનું વત્ત નં લોğ) ખીજા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિ સમયમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે ચેાગ યુક્ત હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી ભગવાન્ કહે છે. (તા ઘુળવમુળા) એ સમયે સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યાગ યુક્ત હોય છે. હવે તેમના પુનČસુ નક્ષત્રના મુહૂત વિભાગ પૂર્ણાંક કથન કરે છે (પુનવમુસ્લ : વારાઝીમં મુદુત્તા पणतीसं च बावट्टिभागा मुहुत्तस्स बावद्विभागं च सत्तट्ठिहा छेत्ता सत्तचुण्णियाभागा सेसा) मीन ચાંદ્ર સંવત્સરના સમાપ્તિ સમયમાં સૂર્યના યોગવાળા પુનર્વસુ નક્ષત્રના બેતાલીસ મુહૂત તથા એક મુહૂતના ખાસિયા સાત ભાગ ૪ર હૈ,૪૪ આટલા ભાગ વીત્યા પછી અને માકીના ભાગ શેષરૂપ રહે ત્યારે બીજું ચાંદ્રસંવત્સર સમાપ્ત થાય છે. અની ગણિતપ્રક્રિયા આગળ કહેવામાં આવશે.
આ પ્રમાણે ખીજા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિ સમય જાણીને ત્રીજા અભિવૃતિ સંવત્સરના આરંભ સમયના સબંધમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(ત્તા ત્તિ નં પંચનું સંવછરાળી સ૨ક્ષકમિત્રઙૂઢિયસંવજીરફ્સ આવી અદ્દિત્તિ ત્રણન) આ પૂર્વક્તિ ચાંદ્ર, ચાંદ્ર, અભિવૃદ્ધિત ચાંદ્ર અને અભિષધિત આ પાંચ સંવત્સરામાં ત્રીજા અભિવૃદ્ધિ ત સવત્સરના પ્રારભકાળ કયે। કહેલ છે? તે હે ભગવન્ આપ મને કહેા આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી શ્રીભગવાન કહે છે. (તા નેળ ટોપણ વંસંગજીત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૩૨
Go To INDEX