SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ હવે અહીં સૂર્ય નક્ષત્રના ચોગ સંબંધમાં પ્રશ્ન પૂછવામાં આવે છે,-(તં સમર્થ ૪ સૂરે અi 7 M Tોરૂ) પહેલા ચાંદ્ર સંવત્સરની સમામિ સમયમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે વેગ કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીને પ્રશ્ન સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે–(તા પુત્ર) પહેલા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિકાળમાં સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે વેગ યુક્ત રહે છે, હવે આનું મુહૂર્ત પરિમાણ કહેવામાં આવે છે(grદવસુરત સોઢા કુત્તા અpઘ વાટ્રિમ ) પહેલા ચાંદ્ર સંવત્સરની સમાપ્તિ સમયમાં સૂર્ય પુનર્વસુ નક્ષત્રના ૧૬ સેળ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા આઠ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગો કરીને વિસ ચૂર્ણિકા ભાગ 1 શેષ રહે એટલે કે પુનર્વસુ નક્ષત્રના ૧દાફાશ આટલા ભાગ વીતી ગયા બાદ બાકીના ભાગમાં પહેલું ચાંદ્ર સંવત્સર સમાપ્ત થાય છે. હવે બીજા સંવરના આરંભ સમયના સંબંધમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે. (ता एएसि णं पंचण्हं संवच्छराणं दोच्चस्स चंदसंवच्छरस्स को आदी आहिएत्ति वएज्जा) આ પહેલાં કહેવામાં આવેલ ચાંદ્ર, ચાંદ્ર, અભિવર્ધિત ચાંદ્ર અને અભિવર્ધિત આ પાંચ સંવત્સરમાં બીજા ચાંદ્ર સંવત્સરને પ્રારંભકાળ કયે કહેલ છે? તે કહે આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીને પ્રશ્ન સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે(ता जे र्ण पढमस्स चंदसंवच्छरस्स पज्जवसाणे सेणं दोच्चस्स णं चंदसंवच्छरस्स आदी મiાપુર રમg) ચકને મીના કમથી આરંભ અને અંતની એક જ સ્થિતિ હોય છે. આ પ્રત્યક્ષથી દેખાનાર યુક્તિ છે, તેથી જે પહેલા ચાંદ્ર સંવત્સરને સમાયિકાળ હોય છે એજ બીજા ચાંદ્ર સંવત્સરને આરંભકાળ હોય છે, આમાં શું આશ્ચર્ય છે ? સમય પણ એજ અવ્યવહિત એટલે કે વ્યવધાન વિનાનો કાળ હોય છે. કારણ કે અંત અને પ્રારંભ બન્ને સાથે જ પ્રવૃત્ત થાય છે. હવે તેના અંતકાળના સંબંધમાં પ્રશ્ન કરવામાં આવે છે, (Rા નં જિં પકવતા માહિત્તિ વાકા) બીજે ચાંદ્ર સંવત્સર કેવી રીતે સમાપ્ત થાય છે? તે કહે આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે–(તા o તરવરત મિઢિયસંવરછત્ત આવી તોદવાન રંસંવરજીત rsઝવાળ ઉતરવરાટે સમg) અહીં પણ પૂર્વકથન પ્રમાણે પ્રારંભ અને સમાપ્તિકાળ એક જ હોવાથી ત્રીજા અભિવર્ધિત સંવત્સરને જે પ્રારંભ સમય છે એજ બીજા ચાંદ્ર સંવત્સરને સમાણિકાળ કહેલ છે, અર્થાત્ અનંતર પશ્ચાત કૃત પૂર્વ સ્થિત જે કાળ એજ કાળ હોય છે. હવે તે સમયના ચાંદ્ર નક્ષત્ર યુગના સંબંધમાં પ્રશ્ન પૂછવામાં આવે છે.–(સં સમ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૧૩૧ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy