SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિ એકજ પ્રકારની થાય છે. એ જ અહીંયા યુક્તિ કડેલ છે. આનાથી જુદી યુક્તિનું શું પ્રયોજન છે? આ પ્રમાણે પહેલા સંવત્સરના આરંભના સંબંધમાં સમ્યક રીતે જાણીને હવે શ્રીગૌતમસ્વામી પહેલા સંવત્સરના અંતના સંબંધમાં પ્રશ્ન પૂછે છે–(તા વં grગવતિ શાસ્થતિ વણઝા) આ પહેલું ચાંદ્ર સંવત્સર કઈ રીતે સમાપ્ત થાય છે? તે હે ભગવન આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે-(તા ને રોવરત વંસંવરસ મારી છે i vમરસ રંસંવરજી રહણ પૂનવાળે અoiતરપુર્વે સમા) પૂર્વ પ્રતિપાદિત યુક્તિથીજ વૃત્ત પરિધમાં ચંદ્રકારથી રહેલ બીજા ચાંદ્ર સંવત્સર જે આરંભ કાળ હોય છે, તેનાથી વગર વ્યવધાનથી જે સમય એજ કાળ પહેલા ચાંદ્ર સંવત્સરને અર્થાત્ પ્રથમ સંવત્સરને સમાપ્તિકાળ હોય છે. ફરીથી શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(તં સમગં વંદે જેvi gai ગોug) એ પહેલા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિ સમયમાં ચંદ્ર કયા નક્ષત્રની સાથે વેગ યુક્ત રહે છે? તે હે ભગવન આપ કૃપા કરીને કહે, આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે. (તા ઉત્તરાહિં રાસાઢif) અહીં ઉત્તરાષાઢા નક્ષત્ર ત્રણ તારાવાળું હોવાથી બહુવચનને પ્રયોગ કરેલ છે, તેથી પહેલાં ચાંદ્ર સંવત્સરના અંત સમયમાં ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે એગ કરે છે. આ પ્રમાણે શ્રીભગવાન સમ્યક્ પ્રકારથી ઉત્તરમાં યુક્તિ કહે છે-કારણકે બાર પૂર્ણિમાથી ચાંદ્ર સંવત્સર થાય છે. તેથીજ માસ પહેલાં કૃષ્ણ પક્ષથી ગણવામાં આવે છે. યુગનો આરંભ શ્રાવણ વદ એકમથી થાય છે. તેથી જે પહેલાં બારમી પૂર્ણિમામાં ચંદ્ર નક્ષત્રગનું પરિમાણ તથા સૂર્ય નક્ષત્ર રોગનું પરિમાણ હોય છે તેજ ન્યૂનાધિક પણના ક્રમથી અહીંયાં પણ થાય છે. એજ પ્રકારથી ગણિત ભાવના પણ કરી લેવી એ પ્રમાણે બાકીના સંવત્સર સંબંધી સૂત્ર પણ પ્રારંભથી લઈને અંત પર્યન્ત એટલેકે પ્રાભૃતની સમાપ્તિ પર્યન્ત કહી લેવું. હવે પ્રતિપાદન કરેલ નક્ષત્રની ઘટિકા વિભાગના વિષયમાં કથન કરવામાં આવે છે(उत्तरा णं आसाढाणं छ दुवीसं मुहुत्ता छ दुवीसं च बावविभागा मुहुत्तस्स बावद्विभागं च सत्त. બ્રિા છેત્તા ગુનિયામાTI RT) પહેલા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિ સમયમાં ચંદ્રની સાથે રહેલ ઉત્તરાષાઢા નક્ષત્રના છવ્વીસ મુહૂર્ત ૨૬ તથા એક મુહૂર્તના બાસડિયા છીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચેપન ભાગ (રા૨૬s) આટલો ભાગ વીતી ગયા પછી બાકીના ભાગમાં પહેલું ચાંદ્ર સંવત્સર સમાપ્ત થાય છે, આટલા ભાગે કઈ રીતે થાય છે? આ શંકાના નિવારણ માટે અહીં આગળ ગણિત પ્રક્રિયા કહેવામાં આવશે. શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર ૨ ૧૩૦ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy