________________
પન્નવસાળે મેળ તત્ત્વને મિત્રવૃઢિયમંત્રચ્છન્ન આવો બળ તરવુવકે સમ) પહેલાં કહેલ યુક્તિ અનુસાર આરભ અને સમાપ્તિના સમય એકજ હાવાથી બીજા ચાંદ્ર સવસરના જે સમાપ્તિ સમય છે એજ ન્યૂનાધિક પણા વગરના સમય ત્રીજા અભિવર્ધિત સંવત્સરના પ્રાર ંભ કાળ હેાય છે. અન ંતર પુરસ્કૃત અર્થાત્ અહિત એટલેકે વ્યવધાન વગરના ઉત્તરકાળ રૂપ હાય છે.
હવે આના સમાપ્તિકાળના સંબ ́ધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા મેળ ઙજ્ઞત્તિ આિિત યજ્ઞા) ત્રીજું અભિદ્ધિત સ ંવત્સર કેવી રીતે સમાપ્ત થાય છે ? અર્થાત્ તેને સમાપ્તિ સમય કયા કહેલ છે? તે હે ભગવન્ આપ કહા આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પૂછવાથી તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે-(તા તેનું પત્થમ ચંદ્ संवच्छरस्स आदी सेणं तच्चरस अभिवढियसंवच्छरस्प पज्जवसाणे अणं सरपच्छाकडे સમ) પ્રારંભ અને સમાપ્તિ સમય એક સાથેજ રહેવાથી ચેાથા ચાંદ્ર સાંવત્સરના જે પ્રારભકાળ હાય છે એજ ત્રીજા અભિવદ્ધિત સંવત્સરના સમાપ્તિ સમય હોય છે, અનન્તર પશ્ચાત્ કૃત સમય અર્થાત્ એક સાથેજ પૂર્વાપરના ક્રમથી સમાપ્તિ અને પ્રારંભના સમય સમજી લેવે.
હવે તે સમયના ચંદ્ર નક્ષત્ર યોગન સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે. (તે સમય જ આવે. જેનું વત્તેનું નો) ત્રીજા અભિવૃધિત સંવત્સરના સમાપ્તિકાળમાં ચંદ્ર કયા નક્ષત્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે-(તા ઉત્તરાäિ ગાસાărf≠) ઉત્તરાષાઢા નક્ષત્ર પાંચ તારાવાળું હાવાથી અહીં બહુવચન કહેલ છે. ત્રીજા અભિવૃધિત સંવત્સરના સમાપ્તિ સમયમાં ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે ચેગયુક્ત રહે છે. હવે આ ઉત્તરાષાઢા નક્ષત્રને મુહૂત વિભાગ બતાવવામાં આવે છે.-(ઉત્તરાળ ગણાઢાળ તેરસમુદુત્તા સેસ ચ પાવદ્યમાના મુદુત્તમ ચાર્વારૃમમાં ધ સનદુહા છેત્તા સત્તાવીસં ધુળિયામા સેસા) ત્રીજા અભિવધિ ત સંવત્સરના સમાપ્તિ સમયમાં ચંદ્રથી યુક્ત ઉત્તરાષાઢા નક્ષત્રના તેર મુહૂર્ત તથા એક મુષ્કૃતના ખાડિયા તેર ભાગ તથા માઢિયા એક ભાગના સડસઠયા સત્યાવીસ ભાગ વીતી જાય અને બાકીના ચૂર્ણિકા ભાગ શેષ રહે છે.
હવે આ પ્રારંભ અને સમાપ્તિ કાળમાં સૂર્ય નક્ષત્ર યેાગના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે--(તે સમયે વળ સૂરે મેળ ન¥ત્તળલો≤) ત્રીજા અભિવતિ સવસરના સમાપ્તિ કાળમાં સૂર્યાં કયા નક્ષત્રની સાથે યેગયુક્ત થઈને રહે છે ? આ રીતે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે--(તા પુવમુળા) ત્રીજા સંવત્સરના સમાપ્તિ સમયમાં સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યોગ યુક્ત હોય છે, હવે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૩૩
Go To INDEX