________________
તેના મુહુર્ત પરિમાણનું વિવરણ કરવામાં આવે છે (તુવર તો મુદ્દત્તા છqui વાવરૂિમાજા મુદ્દત્તરસ વાવડ્રિમર સત્તાિ છેત્તા સટ્ટી ગુoથામા II લેસા) ત્રીજા અભિવર્ધિત સંવત્સરના સમાપ્તિકાળમાં પુનર્વસુ નક્ષત્ર સૂર્યની સાથે યોગ યુક્ત હોય છે. હવે તેના મુહૂર્ત પરિમાણનું વિવરણ કરવામાં આવે છે. (પુનવલુપ્ત વો મુદુત્તા છgo વાવડ્રિમા મુક્ષ વામિા સત્તા છેત્તા સટ્ટી વુચિમા સેવા) ત્રીજા અભિવર્ધિત સંવત્સરના સમાપ્તિ કાળમાં સૂર્યના સાથે યોગ યુક્ત પુનર્વસુ નક્ષત્રના બે મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસયિા છપ્પન ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠ ભાગ કરીને જે લબ્ધ થાય છે, એટલા ચૂર્ણિકા ભાગ (રાફા-) આટલા ભાગ વીતી ગયા પછી જે અવશેષ ચૂર્ણિકાભાગ શેષ રહે છે, એ સમયે ત્રીજા સૂર્ય સંવત્સરની સમાપ્તિ થાય છે. આની પણ ગણિત પ્રક્રિયા સૂત્રના અંતમાં બતાવવામાં આવશે.
આ રીતે ત્રીજા સંવત્સારના આરંભ અને સમાપ્તિના સંબંધમાં વિચાર જાણીને હવે ચોથા ચાંદ્ર સંવત્સરના પ્રારંભ કાળના વિષયમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે. (તા પufસળ વંદું સંવછરાળ ૧૩થરત્ર ઘસંવછરસ વે વાવી માહિત્તિ વાકા) આ પૂર્વકથિત પાંચ સંવત્સરમાં ચોથા ચાંદ્ર સંવત્સરને પ્રારંભકાળ કયે પ્રતિપાદિત કરેલ છે. તે કહે, આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે–તા ને વં તદવસ अभिवढियसंवच्छरस्स पज्जवसाणे सेणं चउत्थस्स संबच्छरस्स आदी, अणंतरपुरक्खडे સમg) ત્રીજા અભિવધિત સંવત્સરને જે સમાપ્તિકાળ એજ ચેથા ચંદ્ર સંવત્સરના આરંભ કાળ હોય છે. અનંતર પુરસ્કૃત સમય છે, અર્થાત્ પૂર્વ પ્રતિપાદિત યુક્તિ અનુસાર ચકનેમી કમ પ્રમાણે પ્રારંભ અને સમાપ્તિ કાળ એક જ સાથે હોવાથી જે ત્રીજા અભિવર્ધિત સંવત્સરને સમાપ્તિ કાળ છે એજ અન્યૂનાધિક સમય ચોથા ચાંદ્ર સંવત્સરને પ્રારંભકાળ હોય છે. અનંતર પુરસ્કૃત સમય અર્થાત્ વ્યવધાન વગર ઉત્તરક્ષણ સ્થિત સમય આ પ્રમાણે ચેથા સંવત્સરના પ્રારંભકાળને જાણીને તેના સમાપ્તિકાળના સંબંધમાં પ્રશ્ન
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૩૪
Go To INDEX