SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય છે. દસમયેગ (કંકપુરે નામ રમે) મંડૂકડુત નામને દસમયેગ થાય છે. મંકડુતથી જે વેગ થાય તે મંડૂકહુન કહેવાય છે. તે ગ ગૃહની સાથે થાય છે. કારણકે અયની મંડૂકપ્લત ગતિ હોતી નથી. ગ્રન્થાન્તરમાં કહ્યું પણ છે. (વંદ્ર કૃર્ય ના ત્રાળિ પ્રતિનિયતાનિ પહોતુ બનવતારય) ચંદ્ર સૂર્ય અને નક્ષત્ર પ્રતિનિયત ગતિવાળા હોય છે. અને ગ્રહો અનિયતગતિવાળા હોય છે. આ પ્રમાણે યથાસંભવ ચોગ્ય નામવાળા દસે વેગના સ્વરૂપનું કથન કરેલ છે. સંપ્રદાયાનુસાર અન્ય પ્રકારથી પણ ભાવના થઈ શકે છે. દસે વેગને ક્રમ પ્રમાણે સંગ્રહ આ પ્રમાણે છે. વૃષભાનુજાત (૧) વેણુકાનુજાત (૨) મંચ (૩) મંચાતિમંચ (૪) છત્ર (૫) છત્રાતિછત્ર (૬) યુગનદ્ધ (૭) ધનસંબઈ ૮) પ્રીણિત (૯) મંડૂકહુત (૧૦) આ પ્રમાણે સૂર્ય ચંદ્રને દસ પ્રકારને વેગ કહેલ છે. તેમાં પાંચ વર્ષવાળા એક યુગમાં છત્રાતિછત્ર વિના બાકિના નવાગે ઘણુ કરીને અનેક દેશમાં હોય છે. પરંતુ છત્રાતિછત્ર નામનો છઠ્ઠોગ તે કદાચ કોઈકજ દેશમાં થાય છે. કારણકે તે રોગ નિયત એકરૂપજ રહે છે. તેથી તેના સંબંધમાં શ્રીગૌતમસ્વામી શ્રીભગવાનને પૂછે છે–(gggf favછું સંવછરાળં છત્ત નિવૃત્ત નોરં વાર શિ રેસ નોટ્ટ) આ પહેલાં કહેલ પાંચ સંવત્સરમાં જે છત્રાતિછત્ર નામને છો એગ છે તેને ચંદ્ર કયા પ્રદેશ વિશેષમાં રહીને યોગ કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.-(તા કંજૂરી વક્ષ રીવર ફ્રાળિયા उदीणदाहिणायताए जीवाए मडल चउवीसेणं सएणं छित्ता दाहिणपुरथिमिल्ल सि चउ. ब्भागमंडल सि सत्तावीसं भागे उवाइण्णवेत्ता अट्ठावीसइभागे वीसधा छेत्ता अट्ठारसभागे उवाइणावेत्ता तिहि भागेहिं दोहि कलाहिं दाहिणपुरस्थिमिल्लं चउब्भागमडल' असंपत्ते હસ્થ જે તે લે છત્તતિછત્ત વોરં ગો) જમ્બુદ્વીપ નામના દ્વીપના પૂર્વ પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણના ક્રમથી લંબાયમાન છવા અર્થાત્ દોરીથી મંડળને એક વીસ વિભાગ કરીને દક્ષિણ પશ્ચિમમાં એટલેકે નૈઋત્ય ખુણામાં મંડળના ચતુર્થેશ પ્રદેશમાં સત્યાવીશ અશેને ભેળવીને અર્થાત્ તેના ત્રણ ભાગ અને એક કલા અર્થાત્ ત્રણ અંશ અને બેકલા ગ્રહણ કરીને તથા અઠયાવીસમા ભાગને વીસથી ભાગીને તેના અઢાર અને ગ્રહણ કરીને તે ત્રણ અંશે અને બે કળાથી દક્ષિણ પશ્ચિમના મધ્ય ભાગમાં અથર્ નૈનત્ય કોણને પ્રાપ્ત કર્યા પહેલાં અર્થાત નેત્રાત્ય કેણુની નજીક ચંદ્ર રહે છે, આ પ્રમાણે ભ્રમણ કરતે એ ચંદ્ર છત્રાતિ છત્ર નામના છ યેગને પૂરિત કરે છે. અહીં વિશેષ કહે છે. મૂલમાં યદ્યપિ ચ શબ્દ કહેલ નથી તે પણ તે સમજી લેવું અથવા ચિત્ર વિભક્તિના નિદેશથી જ સમુચ્ચય આવી જાય છે. તેથી ચ શબ્દ કહેલ નથી, શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૨૪૫ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy