SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ નવદુ તે ઋદ્ધિળા વાળ) ચંદ્રમાના પૂ`કથિત સપૂર્ણ વિરાગ એટલે કે રાગનેા અભાવ છે, આજ ચંદ્રમાનું પૂર્વકથિત સ્વરૂપાત્મક રાગપણુ કહેવામાં આવેલ છે. ખાસડ અમાવાસ્યાવાળા યુગમાં ચંદ્રના સમગ્ર દેખાતે ભાગ રાહુ વિમાનથી ઢંકાઈ જવાથી પરિપૂર્ણ અર્થાત્ સમસ્ત પ્રકારથી કૃત્સ્ન એ શબ્દથી કહેલ છે. એટલે કે સ’પૂર્ણ રાગ યુક્ત ખાસ અમાવાસ્યામાં થાય છે, તથા આ પહેલાં કહેલ સ્વરૂપવાળા યુગમાં ચંદ્રમાનુ સ પ્રકારનુરાગરહિતપણું એટલેકે વિરાગપણુ ખાસ પૂર્ણિમામાં હોય છે. ખાસડ સંખ્યાત્મક હોવાથી તેમાંજ ચંદ્રમાના સ ́પૂર્ણ દ્રશ્યભાગ પ્રકાશિત થવાથી સંપૂર્ણ વિરાગપણાને અભાવ થાય છે. તથા એક યુગમાં આ અમાવાસ્યા અને પૂર્ણિમાની ખાસડ ખાસની સંખ્યાને મેળવવાથી પની સખ્યા એકસાચેાવીસ થાય છે. કારણકે અમાવાસ્યા અને પૂર્ણિમાનેજ પ` શબ્દથી કહેવાય છે. તેથી એક યુગમાં બધાને સરવાળે કરવાથી સમગ્રાણ વિરાગનું પ્રમાણ એકસાચાવીસ થાય છે. તેથી કહ્યું છેકે (સે ચાવીને પદ્મમ, તે બેંકવીને નિા રાવરાળમણ) આ પૂર્વ કથિત અમાસ અને પૂર્ણિમારૂપ પર્વે એકસાચેાવીસ થાય છે. આ પહેલા કહેલ સઘળુ રાગવિરા ગનું સ્વરૂપ રક્ત-વન્ધ્યોગ પણ એકસાચેાવીસ થાય છે. આનેજ વિશેષ પ્રકારથી કહે છે. ( यावतियाणं पंचहं संवच्छरणं समया एगेणं चउब्वीसेणं समयसते णूणका एवतिया परिता સલેના ટ્રેલરના મવંતીતિમūાતા) પાંચ સાંવત્સાના જેટલી સંખ્યાવાળે સમય અર્થાત્ એકસચેાવીસ પ્રમાણુ સમયથી યાવત્ કાલ ન્યૂન અર્થાત્ એકસે તેવીસથી કંઈક વધારે સમય આટલે પરિમિત સમય અસંખ્યાતા અર્થાત્ અપરિમિત દેશરાગ વિરાગ સમય હોય છે. ચંદ્રમાના બિંબના એકથી લઈને ચૌદ પર્યંન્ત બિ ંબપ્રદેશ જેટલુ કૃષ્ણપક્ષમાં રાગવૃદ્ધિ થાય છે, અને શુકલપક્ષમાં વિરાગની વૃદ્ધિ થાય છે. આ પ્રકારના સ્વરૂપ વાળા રાગિયરાગ સમય હોય છે. દેશરાગ વિરાગના સમય અપરિમિત થાય છે. કારણકે આ બધામાં ચંદ્રમાનું દેશથી રાવિરાગપણ થાય છે. જે એકસાચેાવી સમયમાં ખાસ સમયમાં કૃષ્ણપક્ષમાં સંપૂર્ણ રાગ અને શુકલપક્ષમાં ખાસ સમયમાં સંપૂર્ણ વિરાગ હાય છે, તેથી તેને છેડી દેવા માટે મેં કહેલ છે. આ ભગવાનનુ વચન હોવાથી સમ્યક્ પ્રકારથી સર્વથા શ્રદ્ધા કરવી જોઇએ. હવે કેટલા મુહૂર્ત ગયા પછી અમાસની પછી પુનમ આવે છે? તથા કેટલા મુહૂર્ત ગયા પછી પુનમની પછી અમાસ આવે છે ? આ વિષયનું પ્રતિપાદન કરે છે.-(અમાવાસા तो पुणिनासिणी चत्तारि बायाले मुहुत्तसर छत्तालीसं च बावद्विभागे मुहुत्तस्स आहित्ति [TMTM અમાવાસ્યા અને પૂર્ણિમાનુ અંતર ચારસાખે તાલીસ મુહૂત ૪૪૨ તથા એક મુહૂત ના બાસિયા છેતાલીસ ભાગ થાય છે. કારણકે એક ચાંદ્રમાસમાં સાવન અડે।રાત્રનુ પ્રમાણ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૨૫૨ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy