________________
લઈને શ્રવણ નક્ષત્ર સુધીના સાત નક્ષત્ર ઉત્તર દિશામાં કાર્ય સાધક હોય છે તેમ પ્રતિપાદિત કરેલ છે. આ પ્રમાણે ત્રીજા મતાન્તરવાદિના મતનું કથન કરીને ચેથા મતવાદિના मतनु ४थन ४२ छे-(तत्य जे ते एवमाहंसु ता अस्सिणीआदीया सत्त णक्खत्ता पुव्वदारिया gomત્તા, તે પ્રથમહં હં હા મસ્જિળી મળી ક્ષત્તિયા રોહિણી માણિત ના પુora) તેમાં જેઓ એમ કહે છે કે-અશ્વિની વિગેરે સાત નો પૂર્વ દ્વારવાળા છે, તેમનું કહેવું એવું છે કે-અશ્વિની, ભરણી, કૃત્તિકા, રહિણી, મૃગશિરા, આદ્ર અને પુનર્વસુ આ સાત નક્ષત્ર પૂર્વધારવાળા હોય છે, અર્થાત્ એથે મતાવલંબી અન્ય મતવાદિના મતને અસ્વીકાર કરીને પિતાના મતના સંબંધમાં તે કહે છે કે-અશ્વિની વિગેરે પૂર્વોક્ત સાત નક્ષત્ર પૂર્વ ધારવાળા છે, તેમના કહેવાને ભાવ એ છે કે-અશ્વિનીથી લઈને પુનર્વસુ સુધીના સાત નક્ષત્ર પૂર્વ દિશામાં કાર્યસાધક હોય છે, તથા (પુરાણીયા સર બનવા दाहिणदारिया पण्णत्ता, तं जहा-पुस्सो, अस्सेसा महा, पुव्वाफग्गुणी उत्तराफग्गुणी हत्थो चित्ता) પુષ્ય વિગેરે સાત નક્ષત્રો દક્ષિણ દ્વારવાળા છે, તેના નામ આ પ્રમાણે છે- પુષ્ય, અશ્લેષા મઘા પૂર્વાફાલ્ગની, હસ્ત અને ચિત્રા અર્થાત્ આ સાત નક્ષત્રે દક્ષિણ દિશામાં હિતાવહ હોય છે, તથા (લાચાલીચા પત્ત વત્તા રિમારિયા વાર, તે નાસા વિશRT અનુરા, ને મૂત્રો પુરુષાઢા વત્તાસT) સ્વાતી વિગેરે સાત નક્ષત્ર પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે, તે આ પ્રમાણે છે–સ્વાતી વિશાખા, અનુરાધા, જયેષ્ઠા, મૂલ પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા અર્થાત્ સ્વાતીથી લઈને ઉત્તરાષાઢા પર્યન્તના સાત નક્ષત્રે પશ્ચિમ દિવિવ ભાગમાં કાર્યસાધક હોય છે, તથા (કમી સત્ત વત્તા વારિયા પણ, तं जहा अमीई, सवणो धनिद्वा, सयभिसया, पुव्वाभद्दवया उत्तराभवया रेवई) અભિજીતુ વિગેરે સાત નક્ષત્રે ઉત્તરદ્વારવાળા પ્રતિપાદિત કરેલ છે, તેના નામે આ પ્રમાણે છે-અભિજીત્ શ્રવણું, ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા અને રેવતી અર્થાત્ અભિજીથી રેવતી સુધીના સાત નક્ષત્ર ઉત્તર દિશામાં કાર્યસાધક હોય છે. આ પ્રમાણે ચોથા મતવાળાના મતનું કથન કરીને હવે પાંચમા મતાવલંબીના મતનું કથન કરે છે. (તથ ને તે ઘવમાહંતુ તા માળ ગાવિયા સત્ત જીર્ણ પુષ્યવરિયા પૂomત્તા તે ઘરમાદતં કા મળી ત્તિયા, શેળિી, લંકાના, ના પુછશ્વકૂ પુલ્લો) તેઓમાં જેઓ એમ કહે છે કે ભરણી વિગેરે સાત નક્ષત્રે પૂર્વ દ્વારવાળા કહ્યા છે. તેમનું કહેવું એવું છે કેભરણી, કૃત્તિકા, રોહિણી, મૃગશિરા આદ્ર, પુનર્વસુ અને પુષ્ય, અર્થાત્ પાંચ મતાવ લમ્બીમાં પાંચમા મતવાદિનું કથન એવું છે કે–ભરણી વિગેરે પૂર્વોક્ત સાત નક્ષત્ર પૂર્વકારવાળા છે, તેમના કથનને ભાવ એ છે કે ભારણથી લઈને પુષ્ય સુધીના સાત નક્ષત્ર પૂર્વ દિશામાં હિતકારક કહ્યા છે. તથા (ગજોરાવી સત્ત જણ ફળવાયા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX