________________
મુહૂર્ત લબ્ધ થાય છે. આ બધાનો ક્રમાનુસાર-વ્યાસ આ પ્રમાણે છે-૩૧ારલા એક ત્રીસ અહોરાત્ર ઓગણત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સત્તર ભાગ થાય છે. આ પ્રમાણે અભિવધિતસંવત્સરનું મૂળમાં કહેલ પરિમાણ થઈ જાય છે. મૂળમાં કહ્યું છે. (ता एकतीस राइंदियाइं एगूणतीसं च मुहुत्ता सत्तरसबासद्विभागा मुहुत्तस्स राइंदियग्गेणं શારિરિ વહુન્ના) ઈત્યાદિ. - હવે આના મુહૂર્ત પરિમાણના સંબંધ માં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-( રેલ્વે વેવફા મુદુત્તળ ગાદિપત્તિ વણક) આ પૂર્વકથિત અભિવર્ધિત માસ કેટલા મુહૂર્ત પરિમાણ વાળ કહેલ છે? તે હે ભગવાન્ આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછ વાથી ઉત્તર માં શ્રી ભગવાન કહે છે. (ત ત્રણફૂલ મુહુરસા સત્તાવાણદ્રિચામા મુહૂર્ણ મુદુત્તરોળ ગાણિત્તિ વણઝા) નવસો ઓગણસાઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સત્તરભાગ વાળ કહેલ છે. અર્થાત આ અભિવર્ધિત માસ નવસે ઓગણસાઠ ૯૫૯ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સત્તર ભાગ ૨ આટલા પરિમાણ વાળો આભિવર્ધિતમાસ પૂર્ણ થતે પ્રતિ દિત કરેલ છે. આ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું.
આ પ્રમાણેનું મુહૂર્ત પરિમાણ કેવીરીતે થાય છે. તે માટે કહે છે–એકત્રીસ અહોરાત્ર ઓગણત્રીસમહત તથા એક મુહૂર્તના બાસથિા સત્તર ભાગે ૩૧રલાફ આટલા સંપૂર્ણ રાત્રિ દિવસના પરિમાણ વાળો અભિવધિત માસ હોય છે. એ રીતે આજ સૂત્રમાં પહેલાં પ્રતિપાદન કરેલ છે. એકત્રીસ અહોરાત્રના મુહૂર્ત કરવા માટે તીસથી ગુણાકાર કર ૩૧૩૦=૯૩૦ તે નવસો તીસ મુહૂર્ત થાય છે. તેમાં ઉપરના ઓગણત્રીસ મુહુર્ત ને મેળવવામાં આવે ૩૦ર૯=૫૯ તા આરીતે નવસો ઓગણસાઠ મુહૂર્ત થઈ જાય છે. ત્રીજા સ્થાનમાં રહેલ બાસઠિયા સત્તર ભાગ એ જ પ્રમાણે રહે છે. તેથી અભિવર્ધિતમાસનું મૂળમાં કહેલ પરિમાણ ૫ાફ નવસે ઓગણસાઠ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસડિયા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૫૭
Go To INDEX