SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તર ભાગ આટલા મુદ્ભુત પરિમાણવાળા એક અભિવતિ માસ પ્રતિપાતિ કરેલ છે. હવે શ્રીભગવાન્ સંવત્સરપરિભાષાના સંબંધમાં કથન કરે છે-(તા સ નં બદ્ધા તુલાજીસરપુરા બે ટ્ટિયર્સ ઝરે) આ પૂર્વ કનિ રાત્રિદિવસના પરિમાણવાળી કે મુહૂત પરિમાણવાળી અદ્ધા અર્થાત્ પરિભાષા રૂપથી સિદ્ધકાળ વિશેષ ના ખારથી ગુણકાર કરે તેા ગુણન ફળ જે આવે એટલા પિરમાણુ વાળુ અભિવર્ધિત સંવત્સર કહેલ છે. હવે એજ વિષયને શ્રી ગૌતમસ્વામી પૂછે છે (તા તે નાં ક્ષેત્ર રાત્રિચોળું ગાદિવૃશિ યજ્ઞા) આ પહેલાં કહેવામાં આવેલ અભિવધિ તસ ંવત્સર કેટલા અહેારાત્ર પ-િ માણવાળુ કહેલ છે ? તે હું ભગવાન્ આપ કહો આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પૂછવાથી તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(તા તિળિ તેતીને રાસિ સર્વીસ જ મુદ્દા નૂરસપાલટ્રિમોને મુદુત્તમ્લાયિમેળ ત્રાહિત્તિયના) આ અભિવૃધિત સવસર ત્રણસો ત્યાગી ૩૮૩ અહારાત્ર તથા એકવીસ મુહૂત અને એક મુહૂતના ખાડિયા અઢાર ભાગ=૩૮૩૫ ૨૧૫ ૬ આટલા રાત્રિ દિવસના પરિમાણવાળું અભિવતિ સ ંવત્સર પ્રતિપાદિત કરેલ છે. એ પ્રમાણે સ્વશિષ્યને ઉપદેશ કરવે. ભગવાનના આ કથનને ગણિત પ્રક્રિયાથી સમ ન કરવામાં આવે છે—અભિવતિ માસનું અહારાત્ર પ્રમાણ ૩૧:૨૯ o એકત્રીસ અહેારાત્ર અને એગણત્રીસ મુહૂત તથા એક મુહૂર્તીના ખાસયિા સત્તર ભાગ આટલ સાવયવ રાત્રિ દિવસના પરિમાણુથી એક અભિવૃધિત માસ થાય છેતેમ પહેલાં કહ્યુંજ છે. તેને અનુપાત આ પ્રમાણે છે કે જો એક અભિવતિ માસના આટલા સાવયવ અહેારાત્ર થાય તે ખાર માસવાળા અભિવધિ તસવત્સરના કેટલા સાચવ અહે।રાત્ર થાય ? તે જાણવા માટે Àાશિક ગણિત પદ્ધતિથી એક માસના અહેારાત્રના ખારથી ગુણાકાર કરવા (૩૧ારા )+૧૨=૩૭૨૫૩૪૮ા?રૂ અહી એકત્રીસ અહેારાત્રને ખારથી ગુણવાથી ત્રણસે તેર ૩૭૬ અહેારાત્ર થાય છે. તથા આગણત્રીસ મુહૂતના ખારથી ગુણકાર કરવાથી ત્રણસે અડતાલીસ મુહૂત થાય છે. તથા ખાસિયા સત્તરને ખારથી ગુણવાથી એક મુહૂત ના ખાડિયા ખસા ચાર થાય છે. તે પછી ખસ ચારનેા બાસઠથી ભાગકરે તો ત્રણ મુહૂત આવે છે. તેને મુતૃત સંખ્યાની સાથે મેળવવાથી ત્રણસે એકાવન મુહૂર્ત થાય છે. તથા એક મુહૂર્તના ખાડિયા અઢાર ભાગ શેષ રહે છે. P=૩+ ર તે પછી ૩૪૮ +૩=ત્રણસે એકાવન ૩૫૧ મુહૂર્ત થાય છે તેનેા તીસ મુહૂતથી ભાગ કરવામાં આવે કપુ!=૧+૨૧ તે અગીયાર અહોરાત્ર લબ્ધ થાય છે. તથા એકવીસમુહૂત શેષ રહે છે. અગીયાર અહેારાત્ર જે લબ્ધ થાય છે. તેને જે ત્રણસો બેતેર અહારાત્ર છે તેની સાથે મેળવવા ૩૭૨+૧૧=૩૮૩ તે ત્રણસેાગ્યાશી અહેરાત્ર થઈ જાય છે. તેનેા યથાક્રમ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૧૫૮ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy