SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ચારહજાર અગ્યાર મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા બબાવન ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા બેંતાલીસભાગ રહે છે. (૪૦૧૧ ,૬) આમાંથી બત્રીસો છેતેર ૩૨૭૬ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાડિયા છ— ભાગ ૧ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા બસે અડસઠથી ચાર નક્ષત્ર પર્યાય શુદ્ધ થાય છે. (૪૦૧૧ ,) –(૩૨૭૬ ૨૬ ૧)-(૭૩પ૧પ ) આ પ્રમાણે શેધન કરવાથી પછીથી સાત પાંત્રીસ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસડિયા એકસેબાવન ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસડિયા બેંતાલીસ ભાગ રહે છે. (૭૩ પા ) આમાંથી છ અગતેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા વીસભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છાસહભાગથી અભિજીતથી વિશાખા પર્યન્તના તેવીસ નક્ષત્ર (૬૬ ) શુદ્ધ થાય છે. જેમકે-(૭૩૫ )-(૬૬૯ )=(૬૬ ) શોધિત કર્યા પછી છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા એકસેસત્યાવીસભાગ તથા બાસઠિયા એકભાગના સુડતાલીસ ભાગ વધે છે. અહીંયા રૂ=૧+બાસઠિયા એક સત્યાવીસ ભાગથી બે મુહૂર્ત લબ્ધ થાય છે. તેને મુહૂર્ત સંખ્યાની સાથે મેળવી વાથી અડસઠ મુહૂર્ત તથા બાસઠિયા ત્રણ ભાગ શેષ વધે છે. તેને યથાક્રમ ન્યાસ આ પ્રમાણે છે. (૬૮૪) આમાંથી ફરીથી પિસ્તાલીસ મુહૂર્તથી અનુરાધા અને જેષ્ઠા નક્ષત્ર શુદ્ધ થાય છે. (૬૮ )-૪૫=(૨૩ાાè૪) શેધિત કર્યા પછી તેવીસ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ત્રણ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સુડતાલીસ ભાગ શેષ રહે છે. મૂલનક્ષત્ર અર્ધક્ષેત્રવ્યાપી હોવાથી તેનું પ્રમાણ ત્રીસ મુહૂર્તનું છે, તેથી ત્રીસમાંથી આને રોધિત કરવા ૩૦–૨૩૪)=(ાફાફ, ૪) આનાથી એમ જણાય છે કે-મૂલ નક્ષત્રના છ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા અઠાવન ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠયા વીસભાગ શેષ રહે ત્યાં વર્તમાન રહીને ચંદ્ર થી માઘમાસભાવિની આવૃત્તિને પ્રવર્તિત કરે છે તેમ સિદ્ધ થાય છે. હવે સૂર્યનક્ષત્રગના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(તં સમર્થ ર ળ સૂરે છેoi rasi g૩) થી આવૃત્તિના પ્રવર્તનકાળમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે વેગ યુક્ત રહે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા ઉત્તરાહિં મારૂઢાર વત્તા ગાતા ગરિમામg) ઉત્તરાષાઢા નક્ષત્રના અંતભાગમાં વર્તમાન રહીને માઘમાસભાવિની હેમન્તકાળની ચોથી આવૃત્તિને સૂર્ય પ્રવર્તિત કરે છે. ચંદ્ર ગતિ અનુસાર અન્યત્ર શમન કરતું નથી. કારણકે સૂર્યની ગતિને વેગ એકરૂપ હોય છે. મંદોચ્ચરૂપ એક ગતિથી અત્યંત અલપગતિને વેગ હોય છે. આની ગણિત ભાવના પણ પહેલી આવૃત્તિમાં ભાવિત કરેલ છે. તે પ્રમાણે અહીંયાં ભાવના કરી લેવી. હવે માઘમાસભાવિની પાંચમી આવૃત્તિના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે. શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૨૩૮ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy