________________
હાય છે. તેના ફરીથી ભાગ કરે છે. તેનું જ પ્રતિપાદન કરે છે.-(તેરસ સત્તનુિંમાળારૂં ગાડું चंदे परस्स चिणं पडिचरइ, तेरस सत्तट्टिभागाई चंदे अप्पणी परस्स चिणं पडिचर ) આની વ્યાખ્યા પહેલાંજ કહી દીધેલ છે. કૃષ્ણપક્ષમાં અને શુકલપક્ષમાં પહેલાં અને પછી એકજ સ્થાનમાં રહીને પંદરમા મંડળના સડસઠયા તેરમે ભાગ અને તરફ્ વમાન હાવાથી પ્રવેશ અને નિગમનના સમયમાં સડસઠયા તેરમે એક ભાગ-પ્રદેશને ખીજાએ ભાગવેલને ફરી ભાગવે છે. તથા બીજા સડસઠિયા તેરભાગ પ્રદેશને પેાતે અથવા બીજાએ વ્યાપ્ત કરેલ ને ફરીથી વ્યાપ્ત કરે છે.
હવે સમાપ્તિ કાળનું કથન કરે છે.-(ચાચાવવાાિળંતરે વરસ્થિમિ અતૂમ કહે સમત્તે મવ) આ પ્રકારના પરિભ્રમણથી સ`બાહ્ય નામના પંદરમા મંડળની પછીના પશ્ચિમ ભાગમાં રહીને ખીજું અમડળ સમાપ્ત થાય છે. અર્થાત એ મંડળના સંચારથી ચદ્ર નિવૃત્ત થાય છે.
હવે તે પછીના ત્રીજા મ ́ડળમાં રહેલ પ્રવૃત્તિનું કથન કરે છે.-(તજપાચળ થી पुरच्छिमार भागाए पविसमाणे बाहिरतच्चस्स पुरच्छिमिल्लरस अद्धमं डलम्स ईतालीस सन्तટ્વિમાનારૂં ગાડું પોતે બવળો વરચ્છ વાં ચિરહૈં) પશ્ચિમભાગ ગત ચાર-ગતિની પછી એજ ત્રીજા અયનમાં રહેલ ચંદ્ર પશ્ચિમભાગના ઉપભોગ કરીને મેરૂના પૂર્વીભાગમાં પ્રવેશ કરે છે. ત્યાં આગળ સબાહ્ય મડળથી પછીના પૂર્વભાગના અ મંડળના જે સડસઠયા એકતાલીસભાગ હાય છે, કે જેને ચંદ્ર પાતે કે અન્ય કાઈ ખીજાએ ભેગવેલને ફરીથી પ્રતિચરિત કરે છે. તેથી અન્યની પ્રવૃત્તિના સંબંધમાં કહે છે.-(સેલસત્તટ્રિમાËનારૂં દ परस्स चिण्णं पडिचरइ तेरस सत्तट्ठिभागाईं जाई चंदे अप्पणो परस्स य चिण्णं पडिचर) ते પછી અન્ય જે સડસડિયા તેરમે ભાગ છે કે જેને ચંદ્ર અન્ય ભાગવેલને ફરીથી ભાગવે છે. બીજો જે સડસડિયા તેરમા ભાગ છે. કે જેને ચદ્રે પાતે ભાગવેલને પ્રતિચરિત કરે છે. હવે આના સમયનું પ્રતિપાદન કરવામાં આવે છે.-(દ્યાવયા ચ વાતિ વુદ્ધિમિì બહુમ કહે સમત્તે મન) આટલા પ્રમાણુવાળા કાળથી અર્થાત્ સબાહ્ય મડળથી પછીનુ ત્રીજું પૂર્વભાગનું અ મંડળ સમાપ્ત થાય છે. સડસઠયાભાગ પણ પૂર્ણ થવાથી ત્રીજા મડળના સ ́ચાર સમાપ્ત થાય છે.
હવે ચેાથા મડળ સ`ખ`ધી વિચાર પ્રગટ કરવામાં આવે છે.-(તા તત્ત્વચળવ पच्चत्थिमाए भागाए पविसमाणे बाहिर चउत्थस्स पच्चत्थिमिहस्स अद्धम डलस्स अट्टट्टिभागाई નાગરે ઝળળો લય ષિનું પરિવર્) પૂર્વÖશિાના ત્રીજા અધ મંડળની સમાપ્તિની પછી એજ ત્રીજા અયનમાં ચંદ્રગમન કરે ત્યારે અર્થાત્ પશ્ચિમદિશામાં પ્રવેશ કરે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૬૬
Go To INDEX