SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ णं कयरे णक्खत्ता जेणं णव मुहत्ते सत्तावीसं च सदिमागे मुहुत्तस्स चंदेण सद्धिं जोय stu fસ) હે ભગવન આપે કહેલા નક્ષત્રોના ભેગ વિષયમાં કેટલા નક્ષત્ર અને કયા નામવાળા નક્ષત્રો એવા હેય છે કે જેઓ નવમુહુર્ત તથા એક મુહૂર્તના સડસડિયા સત્યાવીસભાગ ૨ પર્યન્ત ચંદ્રની સાથે ચેગ પ્રાપ્ત કરે છે? તથા (ચરે વત્તા નેÉ quTरसमुहुत्ते चंदेण सद्धिं जोयं जोएति कयरे णक्खत्ते जेणं तीसं मुहुत्ते चंदेण सद्धिं जोयं जोएंति ચ ાવવત્તા કેળું પારાઝીરં કુટુત્ત રંગ ઢું કોય નોતિ) શ્રીભગવાને કહેલ સઘળા વિષય સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્નરૂપથી કહે છે. કે આ છપ્પન નક્ષત્રોમાં કેટલા નક્ષત્રો પંદર મુહૂર્ત પર્યન્ત એટલે કે અર્ધા અહોરાત્ર પર્યન્ત ચંદ્રની સાથે નિવાસ કરે છે? તથા કેટલા અને કયા નામવાળા નક્ષત્રો ત્રીસ મુહૂર્ત અર્થાત્ સંપૂર્ણ અહોરાત્ર વ્યાપ્ત કાળ પર્યન્ત ચંદ્રની સાથે એગ કરે છે? તથા કેટલા અને કયા નામવાળા નક્ષત્રો એવા હોય છે કે જેઓ પિસ્તાલીસ મુહૂર્ત અર્થાત્ દોઢ અહોરાત્ર કાળ પર્યન્ત ચંદ્રની સાથે નિવાસ કરે છે? આ રીતે શ્રીગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નને સાંભળીને તેને ઉત્તર આપતાં ભગવાન શ્રી કહે છે કે-(ત ufai છvorg વાળ તય ને તે ઘવત્તા રેજો णव मुहुत्ते सत्तावीसं च सनट्ठिभाए मुहुतस्स चंदेण सद्धि जोयं जोऐति तेणं दो अभीई) જે આ છપ્પન નક્ષત્ર પ્રતિપાદિત કર્યા છે, તેમાં બે અભિજીતુ નક્ષત્ર એવા છે કે જે નવમુહૂર્ત અને એક મુહૂર્તના સડસઠિયા સત્યાવીસ ભાગ ૨૭ પર્યન્ત ચંદ્રની સાથે ગ પ્રાપ્ત કરે છે. અર્થાત્ નિવાસ કરે છે, તથા (તત્ય છે તે બFaૉા ને goળપણ मुहुत्ते चदेश णद्धि जोयं जोएंति तेणं बारस तं जहा-दो सथभिसया, दो भरणी, दो अदा રો ગણેલા તો સારું છે ગેટ્ટા) નક્ષત્રના સ્વરૂપ નિર્ણય પુરસ્સર ભેગ કાળ સંબધી વિચારણામાં બે શતભિષા, બે ભરણી, બે આફ્ત બે અલેષા, બે સ્વાતી, તથા બે ચેષ્ઠા આ રીતે આ બાર નક્ષત્ર પંદર મુહૂર્ત અર્થાત અર્ધ અહોરાત્ર કાળ પર્યન્ત ચંદ્રની સાથે વેગ કરે છે. અર્થાત્ આ નક્ષત્રોની સાથે એટલા કાળ પર્યત ચંદ્ર નિવાસ કરે છે. તથા (રથ ને બં તીતિ મુદુ જંગ સદ્ધિ નોાં નોતિ સૈાં તીસ તં કદા-રો सवणा, दो धणिद्वा दो पुवाभत्रया दो रेवइ दो अस्सिणी, दो कत्तिया, दो संठाणा, दो पुस्सा दो महा दो पुयाफरगुणी दो हत्था दो चिता दो अणुराहा दो मूला दो पुवासाढा) જે નક્ષત્ર ત્રીસ મુહૂર્ત પર્યન્ત ચંદ્રની સાથે યોગ કરે છે એવા ત્રીસ નક્ષત્રો છે. તેના નામ આ પ્રમાણે છે. બે શ્રવણ, બે ધનિષ્ઠા, બે પૂર્વાભાદ્રપદા, બે રેવતી, બે અશ્વિની, બે કૃત્તિકા, બે મૃગશીર્ષ, બે પુષ્ય, બે મઘા, બે પવફાળુની, બે હસ્ત, બે ચિત્રા, બે અનુરાધા, બે મૂળ, અને બે પૂર્વાષાઢા આ પ્રતિપાદન કરેલ ત્રીસ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૬૫ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy