SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ છાને ખારથી જ ભાગ કરે તે! માસ પિરમાણુ આવી જાય છે. જેમકે-૬=૩૦ =૩૦ આ રીતે ત્રીસ હેારાત્ર લખ્યું થાય છે, તથા રોષ છ બચે છે, પછી હરાંશને થી અપરિવર્તિત કરે તેા એક અહેારાત્રના અર્ધાં ભાગ થાય છે. આટલા પ્રમાણુના સૂÖમાસ થાય છે. અર્થાત્ મધ્યમ માનથી સૂર્યાં માસનુ પરમાણુ સાડાત્રીસ હેારાત્ર જેટલુ થાય છે. ૩૦o (૧) ખીજા કર્મ સંવત્સરના ૩૬૦ ત્રણસોસાઠ અહારાત્ર હાય છે. આને પણ પૂર્વપ્રતિપાદિત પરિભાષાથી ખારથી ભાગ કરવાથી પૂરા ત્રીસ અડે।રાત્ર આવે છે. ૩૬૦=૩૦ અર્થાત્ ત્રીસ અહેારાત્ર જેટલું ક માસ સ ંવત્સરનું માસ પિરમાણુ થાય છે. ૩૦ (૨) ત્રીજા ચંદ્રસંવત્સરનું પરિમાણ ત્રણા ચેપન અડે।રાત્ર તથા એક અહેારત્રના ખાસિયા માર ભાગ થાય છે. ૩૫૪ આને ખારથી ભાગ કરે તેા પડેલા પૂર્ણાંક જે ત્રણસે ચાપન છે તેને ખારથી ભાગે =૨૯+{. આ રીતે ઓગણત્રીસ અહેારાત્ર લબ્ધ થાય છે તથા છ શેષ વધે છે. તે પછી હરાંશમાં છથી અપતિ કરે તે અધુ પરિમાણ થાય છે. તે પછી આ બન્નેના સવ”ન ક્રિયાથી ચેગ કરે +1=s આ રીતે ચંદ્રમાસ પરિમાણ ૨૯–? અથવા શેષ રહેલ અને અપવન કર્યાં વિનાજ ચૈગ કરવે ક્રૂર અહી છને ખાસથી ગુણાકાર કરવા ૬૨૬=૩૭૨ તા ત્રણસા આંતર થાય છે. તથા જે ખાસિયા બાર ભાગ ઉપરના છે તેને પણ ચાજીત કરવા અહીંયાં તેને પ્રક્ષિપ્તકરવા એટલેકે ઉમેરવાથી ૩૭૨+૧૨=૩૮૪ ત્રણસે ચોર્યાશી થાય છે. અર્થાત્ ૩૮૪ આ રીતે થાય છે, તેને ખારથી ભાગ કરવા. ૧-૪-ર્ જેથી ખાસડિયા બત્રીસ ભાગ થાય છે. આટલું પ્રમાણુ ચંદ્ર માસનું પરિમાણુ થાય છે ૨૯૨ (૩) આજ પ્રમાણે ચેાથા સંવત્સરનું પરિમાણ ત્રણુસા સત્યાવીસ અહેારાત્ર તથા એક અહેારાત્રના સડસહિયા એકાવન ભાગ ૩૨૭૫ે અહીંયાં પણ પૂર્વક્તિ નિયમથીજ ત્રણસે સત્યાવીસને ખારથી ભાગ કરવા ૧૨૭૨ ર્ સત્યાવીસ અહેારાત્ર પુરા તથા ત્રણ શેષ રહે છે. તેના સડસઠયા ભાગ કરવા માટે સડસઠથીગુણવામાં આવે તે ૩+૬૭=૨૦૧ ખસે એક થાય છે, તે પછી ખીજે હેલ જે ઉપરના સડસઠયા એકાવન ભાગ છે, તેને પણ અહીં ચેાજીત કરવા એટલે કે તેને પણ પ્રક્ષેપ કરવા અર્થાત્ પ્રપ્રૢ3 આ રીતે ઉપર અસેખાવન થયા તેને ખારથી પરિવર્તિત કરવાથી ઉપરના સ્થાનમાં એકવીસ તથા નીચેના સ્થાનમાં સડસઠ થાય છે, તેથી સત્યાવીસ અહોરાત્ર તથા એક અહેરાત્રના સડસડિયા એકવીસ ભાગ ૨૭+૪ આટલું પરિમાણુ નક્ષત્રમાસનું થાય છે. (૪) પાંચમા અભિવદ્ધિ ત 'વત્સરનું પરિમાણુ ત્રણસે ત્ર્યાશી રાત્રી દિવસ તથા એક રાત્રિ દિવસના ખાડિયા સુમાલીસ ભાગ અર્થાત્ અભિવૃધિત સંવત્સરનું પરિમાણુ ૩૮૩ o અહીં પણ પૂ`પ્રતિપાદિત પરિભાષાથી જ અર્થાત્ ખાર માસથી એક વર્ષ થાય છે શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૪૪ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy