SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સડસડિયા ઓગણપચાસ ભાગ થાય છે. આમાંથી પૂર્વોક્ત સકલ નક્ષત્ર પર્યાય પરિમાણુ (૮૧ ) આઠસો ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્વના બામડિયા ચોવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠયા છાસઠ ભાગ છે આ પરિમાણને ત્રણથી ગુણાકાર કરીને તેને શોધિત કરવા જેમકે (૮૧૯ ) +=(૨૪૫ ૪૮) આ રીતે ચોવીસસો સતાવન મુહર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બોતેર ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા એક અઠાણ ભાગને પહેલાની રાશિમાંથી શોધિત કરવા (૩૨૩ઝાપક - (૨૪ પાન ૬)=(૭૭૭ ) તે આ પ્રમાણે સાત સોતેર મુહૂર્ત તથા એક મુહના બાસડિયા એક સિત્તર ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા તથા એક મુહના બાસઠિયા તેંતાલીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા બાવન ભાગ (ક૭૭૪) રહે છે. આમાંથી ( ૧ ૩) ઓગણીસ મુહર્ત તેત્રીસ ભાગથી પુષ્ય નક્ષત્રને શધિત કરવું. આ રીતે તેને શોધિત કરવાથી (૭૭૭ –૧૯Èરૂ8)=૭૫૮ ) સાતસ અઠાવન મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા એકસો સત્યાવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ઓગણીસ ભાગ (૭૫૮૪) થાય છે. આમાંથી સાતસે ચુંમાલીસ મુહૂર્ત તથા એક મુહના બાદિયા વીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગોથી અશ્લેષા નક્ષત્રથી લઈને આદ્ર પર્યન્તના નક્ષત્રે શોધિત કરવા જેમકે--(૭૫૮૬)(૭૪૪૪) (૧પાર્વેશ) આ રીતે શેધિત કરવાથી પછીથી પંદર મુહર્ત તથા એક મુહૂર્તના બાસડિયા ચાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસરિયા વીસ ભાગ રહે છે. તે પછી પુનર્વસુ નક્ષત્ર કયર્થ ક્ષેત્રવ્યાપી હોવાથી તેનું માન પિસ્તાલીસ મુહૂર્ત પ્રમાણુનું છે. તેથી પિસ્તાલીસ મુહૂર્તમાંથી આનું સેવન કરવું સ્થાન કમથી આનો ન્યાસ આ પ્રમાણે થાય છે.-૪૫–(૧૫ાર્ડે રે 8)=૨૯૨ ) આથી ચોથા ચાંદ્રસંવત્સરના શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૧૪૫ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy