________________
અહોરાત્ર થાય છે. તથા અઢારસો પાંત્રીસ ભાગવાળ અઢારસેપચીસ શેષ રહે છે. આના મુહર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરે ૩-૩૦= =૨૦+૫૩=૨૯
૩ ગુણાકાર કરવાથી ચેપનહજારસાતસે પચાસ થાય છે. તેને અઢારસે પાંત્રીસથી ભાગ કરવાથી ઓગણત્રીસ મુહૂર્ત આવે છે. તથા અઢારસો પાંત્રીસ ભાગવાળા પંદર પાંત્રીસ શેષ રહે છે. ૪૩૪ અહી ભાજ્ય રાશિ અને હરરાશિને પાંચથી અપરિવર્તિત કરવાથી ભાજ્ય સ્થાનમાં ત્રણ સાત અને હરસ્થાનમાં ત્રણસેસડસઠ થાય છે. આ બધાને એક સાથે બતાવે તે (૧૨+) આ રીતે એક અહોરાત્ર તથા એક અહેરાત્રના ઓગણત્રીસ મહૂર્ત તથા એક મુહૂર્તના ત્રણ સડસઠ ભાગના ત્રણ સાત ભાગ આ રીતે એક એક મંડળમાં રાત્રિ દિવસનું પરિમાણ (૧૨૯૩૪) થાય છે. હવે આ આધારથી મુહુર્તગતિનું પરિમાણ કહેવામાં આવે છે. જેમકે એક અહોરાત્રને ત્રીસથી ગુણાકાર કરીને તેમાં ઓગણત્રીસ મુહૂર્ત ઉમેરવાથી ઓગણસાઈઠ મુહૂર્ત આવી જાય છે. ૧+૨ =૩૦૩૦૨૯=૫૮ આ રીતે અહીં (૫૮ )=૩૪+૩૦૭=૩૦ અહીં ( ધ ધુ વાધન) ઈત્યાદિ પ્રકારથી ત્રણસો સડસઠનો ઓગણસાઈઠથી ગુણાકાર કરીને તેમાં ત્રણ સાત મેળવે તે ત્રણસેસડસઠ ભાગવાળા એકવીસ હજાર નવસાઈઠ ભાગ થાય છે. ૩૬૦ તેથી આ પ્રમાણે અનુપાત થાય છે કે-જે મુહૂર્તગત ત્રણસેસડસઠ ભાગના એકવીસ હજાર નવસે સાઈઠ ભાગેથી જે એક લાખ નવ હજાર આઠસે મંડળ ભાગ લભ્ય થાય તે એક મુહૂર્તથી કેટલા ભાગ લભ્ય થઈ શકે ? આ સમજવા માટે
= =° ૦=૧૮૩૫ અહી: પણ છે જે અવાજનળ) ઇત્યાદિ પ્રકારથી છેદરાશિથી છેદને પરિવર્તિત કરીને તેનાથી મધ્યની રાશિને ગુણાકાર કરે તે ચારકરોડ બે લાખ છ—હજાર છસે થાય છે.
પના કરવી.
1
૦૮૮૦...'
1 0 0 0+1. {T૮૬૦ - ૧૮૬૯ उदछ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX