________________
આ રીતે સૂર્ય ચંદ્રમાના પૂર્ણિમા પરિસમાપ્તિપ્રદેશની વિચારણા કરીને હવે ચંદ્ર સૂર્યંના અમાવાસ્યા સમાપ્તિપ્રદેશનું પ્રતિપાદન કરવા માટે પહેલાં ચદ્ર સ’બધી પ્રશ્ન
સૂત્ર કહે છે.
ટીકા :-ચાસડમા સૂત્રમાં સૂર્યંની પૂર્ણિમા સમાપ્તિ સબધી સારી રીતે વિચારણા કરીને હવે આ પાંસઠમા અર્થાધિકાર સૂત્રમાં સૂર્યચંદ્રમાના અમાવાસ્યા સમાપ્તિ પ્રદેશનું પ્રતિપાદન કરવા માટે પહેલાં ચદ્રમા સબંધી અમાવાસ્યા સમાપક મડળપ્રદેશના વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(સા ક્ષિ નું પંચનું સેચ્છાનું વર્મ ગમાવાસ અંતે સિ નં ફૈલસિલોક્) ચંદ્રમાના અમાવાસ્યા સમાપક મ`ડળપ્રદેશની વિચારણામાં (સિ નં) આ પૂર્વપ્રતિપાદિત પાંચ સવત્સરેમાં અર્થાત્ ચાંદ્ર ચાંદ્ર, અભિષ્ઠિત, ચાંદ્ર અને અભિવિધ`ત એ યુગઞાધક પાંચ સવત્સરીમાં યુગના પહેલા માસની અમાવાસ્યાને ચંદ્ર (ત્તિ સિન સત્તિ) ક્યા કયા મડળપ્રદેશમાં રહીને (લોક્) પહેલી અમાવાસ્યાને સમાપ્ત કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે-(1) અમાવાસ્યા પરિસમાપ્તિ પ્રદેશની વિચારણામાં (નંસિ માં રેÉલિ) જે મંડળપ્રદેશમાં રહીને (ચ નર્મ) ચંદ્ર સર્વાન્તિમ યુગની અંતમાં આવનારી (નાર) ખસઠમી (ગમાલ) યુગના અંતિમ માસની મધ્યવતિ અમાવાસ્યાને (લોડ) સમાપ્ત કરે છે? (તાવ) તે સમાપ્તિસ્થાનથી (અમાવાસટ્રાળા) અમાવાસ્યાના સમાપ્તિ સ્થાનથી એટલે કે મડળપ્રદેશથી (મરું) પછીનું જે મડળપદેશ તેને (ચવીતેન સળ છેન્ના) એકસા ચાવીસથી વિભક્ત કરીને એટલે ભાગમાંથી (સુત્તોમં) ખત્રીસ લાગાને (૩ળવેત્તા) ગ્રહણ કરીને (જ્જન)એ મંડળપ્રદેશમાં રહીને (લે ચં?) તે ચ'દ્ર (૧૪મ પ્રમાવાસ) પહેલી અમાવાસ્યાને (ગોલ્ડ) સમાપ્ત કરે છે. હવે અન્ય અમાવાસ્યાના સમાપ્તિબાધક ક્રમ બતાવે છે-( ગળેય અમિતાનેાં યંત્રÆ પુળિમાસિનિને મેળેવ મિ વેળ ગમાવાસાઓ મળત્તો) આ પૂર્વોક્ત પ્રકારથી જે અભિલાપ ક્રમથી ચદ્રમાં સબ'ધી પૂર્ણિમાની સમાપ્તિનુ પ્રતિપાદન કરેલ છે, તેજ અભિલાપ ક્રમથી ચંદ્ર સંબંધી અમાવાસ્યાની સમામિના ક્રમ પણ પ્રતિપાદિત કરી લેવે. જે આ પ્રમાણે છે (શીવા,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
८८
Go To INDEX