________________
માસ ભાવી પૂર્ણિમારૂપ બીજા પર્વને સમાપ્ત કરે છે. તેમ સિદ્ધ થાય છે, કહ્યું પણ છે... (as go પંખું સંવરજી) આ પાંચ સંવત્સરેને (રમં પુofમસિ) પહેલી પુનમને (કે of wad of sોuj) ચંદ્ર કયા નક્ષત્રમાંથી યુક્ત કરે છે ? (Rા ઘનિહિં) ધનિષ્ઠા નક્ષત્રથી યુક્ત કરે છે, (ઘનિદ્રાળં રિત્રિ મુદુત્તા પ્રવીણં વાટ્રિમાના મુહુરક્ષ) ધનિષ્ઠા નક્ષત્રના ત્રણ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠ ભાગ તથા (વાદિમાં જ સત્તાિ છેત્ત) બાસઠિયા ભાગને સડસઠયા ભાગથી છેદ કરવાથી (Toorટ્ટી ગુનિયા માળા રેT) પાંસઠ ચૂર્ણિકા ભાગ શેષ રહે છે. (તં નમચં ર સૂ) એ સમયે સૂર્ય (જેન જયસ્વળ કોણ) કયા નક્ષત્રની સાથે ચોગ કરે છે? (ત્તા પુવાહિં FATળીf) એ સમયે સૂર્ય પૂર્વાફાગુની નક્ષત્રને વેગ કરે છે. (ઢાળે +Tળી) પૂર્વા ફાલ્ગની નક્ષત્રને (બાવીલર મુરા) અઠયાવીસ મુહૂર્ત તથા (અઠ્ઠાવી જ વાવ િમાII મુદુત્તમ) એક મુહૂર્તન બાસઠિયા અઠયાવીસ ભાગ તથા (વા િમાજ) એક બાસડિયા ભાગને (દત્તાિ છેત્તા) સડસઠથી છેદ કરીને (વીલ ગુfoળયા મા શેરા) બત્રીસ ચૂર્ણિકા ભાગ શેષ રહે છે. આ કથન પહેલાં વ્યાખ્યાત થઈજ ગયેલ છે.
- હવે ત્રીજા પર્વના જ્ઞાન માટે કહેવામાં આવે છે-પૂર્વ કહેવા પ્રકારથી જ અહીંયા પણ ત્રણ રાશિના ગણિત કમથી ત્રણ રાશિની સ્થાપના કરવી અહીં કોઈ પૂછે કેએકસો વીસ પર્વથી જે પાંચ સૂર્ય નક્ષત્રપર્યાય લબ્ધ થાય તે ત્રણ પર્વથી કેટલા લબ્ધ થાય છે? તે આ સમજવા માટે ત્રણ રાશીની સ્થાપના કરવી જેમકે પરૂ=૧૫, અહી અત્યની રાશી જે ત્રણ રૂપ છે તેનાથી મધ્યની રાશિ પાંચનો ગુણાકાર કરવાથી પંદર આવે છે. તેને પ્રથમ રાશિ જે એકસો વીસ છે તેનાથી ભાગ કરે પણ ભાજ્ય રાશિ અ૫ હોવાથી ભાગ ચાલતું નથી. એટલે નક્ષત્ર લાવવા માટે અડસડિયા અઢાર સે ત્રીસથી ગુણાકાર કરે ૧૬૪+= =૩૬૫ અહીં પહેલાં ભાજય રાશિ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર ૨
૨૯
Go To INDEX