________________
સડસઠિયા છપ્પન ભાગ છે કે તેના બૈરાશિક પદ્ધતિથી બાસઠ ભાગ કરે જેમકે જે સડસઠથી બાસઠ ભાગ લબ્ધ થાય તે સડસઠિયા છપ્પન ભાગથી કેટલા બાસયિા ભાગ લબ્ધ થઈ શકે? આ માટે વૈશિક સ્થાપના આ રીતે છે.-૬૨૫૬=૧૨ફ અહીં અન્ય રાશિથી મધ્યરાશિને ગુણાકાર કરવાથી ત્રીસસો તેર ૩૪૭૨ા થાય છે. તેને પહેલાંની સંખ્યા જે સડસઠ છે તેનાથી ભાગ કરો જેમકે-૪=૪૪ આ રીતે બાસડિયા એકાવન ભાગ લબ્ધ થાય છે. તેને પહેલાં કહેલ બાસઠિયા પચાસ ભાગની સાથે મેળવવાથી += આ રીતે બાસડિયા એકસો એક ભાગ થાય છે. ૧૭ આમાં અભિવર્ધિતસંવત્સરના ઉપર કહેલ બાસડિયા અઢાર ભાગને મેળવવા ' +ફ= ૨૩થ્વી આ રીતે બાસડિયા એકસો ઓગણીસ ભાગ થાય છે. આ સંખ્યાને બાસઠથી ભાગ કરે ૨ =+B૪ જેથી એક મુહૂર્ત લબ્ધ થાય છે. તેને પૂર્વ કથિત અઢાર મુહૂર્ત છે તેની સાથે મેળવવામાં આવે તો ૧૮+૧=૧૯ ઓગણીસ મુહૂર્ત થાય છે. તથા બાસઠિયા સત્તાવન પૂરુ ભાગ શેષ રહે છે. આ બધાને કમાનુસાર અંકન્યાસ ૧૭૯૧ ૯૬૨૪૦ =૧૭૯૧૬૩૬ અર્થાત્ સંપૂર્ણ એક યુગનું પરિમાણ સત્તરસ એકાણ અહેરાત્ર તથા ઓગણીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા સતાવન ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠિયા પંચાવન ભાગ થાય છે. આટલા પ્રમાણવાળા સાવયવ રાત્રિદિવસના પરિમાણથી સંપૂર્ણ એક યુગ થાય છે. મૂલમાં કહ્યું પણ છે.-(સત્તર જાજરૂ રાફુવિચર', garpવીકં મુદાં સત્તાવો વાષ્ટ્રિમાણે मुहत्तस्स बावद्विभागं च सत्तट्टिहा छेत्ता पणपण्ण चुणियाभागा राईदियग्गेणं आहिएत्ति)
હવે શ્રીગૌતમસ્વામી સંપૂર્ણ યુગના મુહૂર્ત પરિમાણને જાણવા માટે મુહૂર્તાગ્ર નિર્વચનરૂપ સૂત્રદ્રારા પ્રશ્ન પૂછે છે-(તા સરૂર મુહુi fપત્તિ વગના) હે. ભગવન સંપૂર્ણ યુગ પરિમાણ કેટલા મુહૂર્ત પરિમાણથી પ્રતિપાદિત કરેલ છે? તે કહો ? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં કહે છે-(તા તેવાमुहत्तसए सत्तावणं बावद्विभागे मुहुत्तस्स बावद्विभागं च सत्तद्विहा छेत्ता पणपण्णं चण्णिया માTI મુદુળ ગાણિત્તિ વાકા) હે ગૌતમ! સંપૂર્ણ યુગનું પરિમાણ મુહૂર્ત પરિ માણથી માપવામાં આવે તે ત્રેપનહજાર સાતસે ઓગણપચાસ મુહૂર્ત પ૩૭૪૯ તથા એક મુહૂર્તના બાસઠિયા સતાવન ભાગ રૂફ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા પંચાવન ભાગ ૫ આટલા પરિમાણવાળા સાવયવ મુહૂર્ત પરિમાણથી યુગનું મુહૂર્ત પરિમાણ પ્રતિપાદિત કરેલ છે તેમ શિષ્યને ઉપદેશ કરે, આટલું મુહર્ત પરિમાણ કેવી રીતે થાય છે? તે જાણવા કહે છે–પહેલા આ સૂત્રના કથનમાં એક યુગનું પરિમાણ સત્તરસે એકાણું ૧૭૯૧ અહેરાત્ર તથા ઓગણીસ મુહૂર્ત ૧૯ અને એક મુહૂર્તના બાસઠિયા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૬૩
Go To INDEX