________________
રાશિથી તેના ભાગ કા તેા પંદર મંડળ પૂરા તથા સેાળમા મંડળના એકસાવીસ ભાગવાળા પાંત્રીસ ભાગ રૂપ ગ્રન્થેાક્ત પ્રમાણુ સિદ્ધ થઈ જાય છે.
હવે અભિધિત માસને લઇને ચંદ્ર વિગેરેના માંડળોનુ પ્રતિપાદન કરવામાં આવે ((તામિનૢિ મામેળ પરે રૂ મ`તુજાર ચડ્) એક અભિવૃધિČત માસમાં ચંદ્ર કેટલા મંડળેદમાં ગમન કરે છે? આ પ્રમાણેના શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.--(તા.પારસ મદજારૂં તેસીતિ ઇલીય સચમારો મટRF) એક અભિવૃધ્ધિ તમાસમાં ચંદ્રપદર મંડળ પુરા તથા સેાળમા મંડળના એકસોયાસીવાળા ત્ર્યાશી ભાગમાં ગમન કરે છે. ૧૫૬૩૬ અહીં Àરાશિક પ્રવૃત્તિ કરવામાં આ પ્રમાણેની વિશેષતા છે. એક યુગમાં અભિવધિ તમાસ સતાવન, સાત અહારાત્ર અગ્યાર મુહૂર્તો તથા એક મુહૂર્તના માસિયા તેવીસ ભાગ થાય તે પ્રમાણે બારમા પ્રાભૂતમાં પ્રતિપાદિત કરેલ છે. (પાછા૧૧૨ આ સંખ્યા સત્તાવન હાવાથી અહીં ઐરાશિક પ્રવૃત્તિ થતી નથી, તેથી પુરેપુરા માસની ખાત્રી માટે આ સંખ્યાના છપ્પનથી ગુણાકાર કરવા ગુણાકાર કરવાથી પુરેપુરા આઠહજાર નવસેઅઠયાવીસ ૮૯૨૮૩ અભિષધિત માસ થાય છે. અર્થાત્ એકસાઇન સંખ્યાત્મક યુગમાં પુરેપુરા આટલા અભિવૃદ્ધિ માસ થાય છે. આ તમામ વિષય બારમા પ્રભૃતમાં સૂત્રકારે સ્વયં સાક્ષાત્ પ્રકારથી કહેલ છે. તેથી અહીં રાશિક ગણત કરવા અનુપાત કરવા કે–તે આડંડાર નવસેઅડયાવીસ અભિવ િત માસથી એકસા છપન યુગભાવી ચંદ્ર મડળ એકલાખ સાડત્રીસાર નવસાચાર મંડળ લખ્યું થાય છે. તે એક અભિવધિ તમાસમાં કેટલા મડળ લબ્ધ થઇ શકે? આ જાણવા માટે ત્રણુરાશીની સ્થાપના કરવી જેમકે-૧૩૮૦+૧ ૨૩૭૮૦૪૧=(૧૫+૩૬) (૧૫+૬૩૬) અહી... અ’તીમ રાશીથી મધ્યની રાણીને ગુણાકાર કરવા તે પણ એજ પ્રમાણે રહે છે. તે પછી પ્રથમની રાશીથી તેને ભાગ કરવાથી પંદર મડળ પુરા લબ્ધ થાય છે અને આહજારનવસાયાવીસ ભાગના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૮૮
Go To INDEX