________________ શ્રી પ્રવ્યાકરણ સૂત્ર 4 55 મકાને આવે છે. તેમાં રહેનારા દે શોખીન હોવાથી કુમાર શબ્દથી અંકિત હોય છે. અને પંકભાગના સ્થાનમાં અસુર કુમારે રહે છે. ઉપરના હજાર જન જે છોડી દેવાયા હતાં તેમાં ઉપર નીચે 100-100 જન છેડી શેષ 800 જનમાં વ્યંતર દે રહે છે અને ઉપરના ત્યજેલા 100 જનમાંથી ઉપર નીચેના 10-10 જન છેડી શેષ 80 જનમાં વાણવ્યંતર દે રહે છે. તથા જંગલે, તુટેલ મકાનમાં, મોટા મોટા ઝાડ ઉપર પણ તે દેવે રહે છે. મેરૂ પર્વતની સમતલ ભૂમિથી 790 એજન થી 900 પેજન સુધીમાં તિષ દે રહે છે. તે આ પ્રમાણે 70 જન પર તારાના વિમાને, ત્યાંથી 10 એજનમાં સૂર્યના વિમાને, ત્યાંથી 80 જનમાં ચંદ્રના વિમાને, ચાર જન નક્ષત્ર અને સેળ જનમાં ગ્રહોના વિમાને છે. ભવનપતિ અને વ્યંતરે પ્રાયઃ, કરી અધેલકમાં, તિષ દેવે તિરછાલેકમાં અને વૈમાનિક દેવ ઉર્વ લેકમાં છે. ભૌતિકવાદની સીમા સમાપ્ત થયેલી હોવાથી મેહકર્મથી ગ્રસ્ત હેવાના કારણે તે દેવે ભેગ વિલાસી છે. આવી રીતે શ્રીમંતને પણ જાણવા. ચકવતએના શરીર અને રદ્ધિ-સમૃદ્ધિનું વર્ણન મનુષ્યાવતાર પામેલાઓમાં ચકવર્તીઓ ઉત્કૃષ્ટ પુણ્યશાળી હોય છે, જેનું વર્ણન સૂત્રકાર પિતે જ કરી રહ્યાં છે, તે આ પ્રમાણે સુર-અસુર, મનુષ્ય, તિર્યંચ (ગજરત્ન,