________________ દરર & શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ફસાઈ ગયેલે સાધક હસ્તમૈથુન દ્વારા પિતાના બ્રહ્મને, આત્માને, સદ્દબુદ્ધિ અને સચારિત્રને ઘાત કરે છે. 2. અનાચાર સુધી પહોંચી શકે તેવું સજાતીય કે વિજાતીય પાત્ર કદાચ ન મળે તે અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચાર સુધીનું મિથુન સેવવું. 3. અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચારપૂર્વક રાત્રિમાં ભેજન કરવું. પણ આગળ વધવાની અનુકૂળતા ન હોવાથી હાથમાં લીધેલ ખોરાક, પીપરમેન્ટ, ચેકલેટને ઢામાં મૂકી શકાતી નથી. કેમ કે તે સમયે જ પાસે સૂતેલે સાધુ જાગી જતે હોય છે તેથી અનાચાર સુધી પહોંચી શકાતું નથી. 4. માંદગી, અશક્તિ આદિના કારણ વિના પણ પિતાને ગમતાં મિષ્ટાન્નો-ફરસાણે બનાવવા માટેની આજ્ઞા ગૃહસ્થને આપવી. 5. શય્યાતર ગૃહસ્થને ત્યાંથી ગેચરી વહેરવી. 6. બજારમાંથી વેચાતી લાવેલી ભેજય સામગ્રી વહોરવી. 7. પ્રતિજ્ઞા દ્વારા છેડી દીધેલા ખાવાના પદાર્થોને વારંવાર ખાવા. 8. દીક્ષા લીધા પછી છાસવારે ને છાસવારે ગુરૂઓ બદલતા રહેવું. 9. મહિનામાં ત્રણ વાર નદી ઉતરવી,