Book Title: Prashna Vyakaran
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 663
________________ દર જ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર . (8) સંજવલનત્વ-પ્રતિક્ષણ રોષ કરે અથવા બીજાએ પ્રત્યે મનમાં કલુષિત ભાવ રાખવે | (9) ક્રોધનત્વ-નજીવા કારણેને લઈને અતિશય ક્રોધ કરતાં રહેવું. (10) પૃષ્ટિમાંસકત્વ-સામેવાળાની પીઠ પાછળ નિંદાબુરાઈ અને અસત્ કે સત્ દેનું ઉદ્દઘાટન કરવું. . (11) અજીર્ણ મધારકત્વ, યા અપહારકત્વ-શંકાવાળી વાતને પણ “જ” લગાડીને વાત કરવી જેમકે-મારી વાત જ સાચી છે અથવા બીજા ગુણયલ પુરૂષના ગુણેને અપલાપ કરે. , (12) અધિકરણત્પાદક-વાતે વાતે જુદા જુદા પ્રકારે કલહ, લડાઈ કે જીભાજોડી કરતાં રહેવું. (13) પુરાતનાધિકરણ ઉદીરણ-ટોળામાં, સંવાડામાં કે સમાજમાં ઠંડી પડી ગયેલી વાતને ફરીથી તેફાને ચડાવવી. (14) સરજક પાણી પાદત્ય-સચિત ધૂળ આદિથી ખરડાયેલા હાથેથી ગેચરી સ્વીકારી. (15) અકાલ સ્વાધ્યાયકરણ-સ્વાધ્યાય માટે નિર્ણત ટાઈમની પરવાહ કર્યા વિના ગમે ત્યારે સ્વાધ્યાય કરવા બેસી જવું. અથવા ચાલતા વિહાર કરતાં સ્વાધ્યાય કરે. સારાંશ કે ચાલતી વખતે ઈર્યાસમિતિને જ ખ્યાલ રાખવાનું હોય છે ? - . : : {

Loading...

Page Navigation
1 ... 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692