Page #1
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન વ્યાકરણ
( UUહાવા રdi)
છR))
: લેખક : શાસનદીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી
મહારાજ સાહેબના શિષ્ય ન્યા ય વ્યા ક ર ણ કા વ્ય તી થી ૫ ન્યા સ શ્રી ૫ ણ ન દ વિ જ ય જી
( કુમા૨ શ્રમણ )
Page #2
--------------------------------------------------------------------------
________________
અમર
।। ૐ હી ગટું નમા || શાસ્ત્રવિશારદ, જૈનાચાય, શ્રી વિજયધમ સૂરીશ્વરાય નમઃ
પ્રશ્નવ્યાકરણ
Ci
-: લેખક :શાસનદીપક, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય
ન્યા. વ્યા. કા. તીથ પન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી (કુમારશ્રમણુ )
}8988મા
888888888
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક :સંઘવી જગજીવનદાસ-કસ્તુરચંદ શાહ C/o. શ્રી વિદ્યાવિજયજી ગ્રન્થમાળા સાઠંબા ૩૮૩ ૩૪૦ (સાબરકાંઠા)
વીર સંવત ૨૫૧૧ ધર્મ સંવત ૬૩
વિક્રમ સંવત ૨૦૪૧ ઈસ્વીસૂન ૧૯૮૪
દ્રવ્યસહાયક :દેવકરણભાઈ મૂલજી ટ્રસ્ટના જ્ઞાન ખાતામાંથી
( નકલ ૧૦૦૦ ) વરલી સંઘના જૂદા જૂદા ભાગ્યશાળી તરફથી
(નકલ ૧૦૦૦)
મુદ્રકશાહ ગિરધરલાલ કુલચંદ સાધના મુદ્રણાલય દાણાપીઠ પાછળ, ભાવનગર.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રત્યક્ષ ચમત્કારી શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાન
(મલાડે – વેસ્ટ )
શેઠ દેવકરણ મૂળજીભાઈ જૈન દેરાસરની પેઢી
(મલાડ - વેસ્ટ) ની જ્ઞાન ખાતામાંથી પ્રકાશિત...
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
જગત્ પૂજ્ય, શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય (સ્વ.) શ્રી
શ્રીમદ્વિજય ધમસૂરીશ્વરજી મહારાજ સાહેબ
(A. MAA. S.B.H, M.A.S.J.H.M.G.0.s.) જનમ : દીક્ષા :
સ્વર્ગગમન : સૂ ૧૯૨૪ સં. ૧૯૪૩
સ. ૧૯૭૮ મહુવા( સૌરાષ્ટ્ર)
ભાવ
શિવપુરી (મ.પ્ર.)
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
"जैनीवाणी स्तुति"
जीयात् जीयात् सदा जीयात् जैनीवाणी जगत्त्रये ।
संसारतापदग्धानां जीवानां सौख्यदायिनी ।। १॥ महाधीरा च गम्भीरा त्रिलोकीद्रव्यसाधिका ।
वाणी तीर्थकृतां मान्या देवदानवमानवै। ।। २ ।। अर्हद्वक्त्रप्रसूता या कमौधदाहने क्षमा ।
मोहक्रीधशमेमुख्या मोक्षमार्गविधायिका ।। ३ । मन्मतिज्ञानलामाथे भाषानुवादगुम्फितम् ।
प्रश्नव्याकरणं पूज्य पूर्णानन्द ददातु मे ।। ४ ।। जैनीवाणी प्रथयतु सुख मादृशेभ्यो जनेभ्यः,
- 'पूर्णानन्दा जिनवरमुखे शोभमाना सदैव ।। पापासक्तैविनयरहित। क्रोधमायासुबद्ध। ...
सेव्या पूज्या नहि भवति या दुर्जनः सा सतीव ।। ५ ॥
-पन्यास श्री पूर्णानन्दविजय
(कुमार श्रमण)
Page #9
--------------------------------------------------------------------------
________________
પૂ. ગુરૂવર્ય ૧૦૦૮ શ્રી વિદ્યાવિજયજી મ. સાહેબને
છે સમર્પણ છે.
સંસારની ચોરાશી લાખ શેરીઓમાં રખડનાર મહારાજાના સૈનિકની ઝપટમાં ઝપટાયેલે
માટે જ સર્વથા અનાથ બનેલે એ હું શિક્ષિત થવા માટે આપશ્રીના ચરણમાં દીક્ષિત થયે
અને શિલ્પીના હાથે પડેલો પત્થર ટાંકણું અને હથેડાને માર ખાઈને પૂજ્યતમ આકારને બનવા પામે છે તેમ હું પણ કઈક બનવા પામ્યો છું તેથી આપશ્રીના અનંત ઉપકારને લાભ મેળવીને
- કૃતકૃત્ય થયેલો એ હું આશ્રવ સંવર તત્વના ખજાના સ્વરૂપ પ્રશ્નવ્યાકરણ” નામના આગમીય ગ્રન્થને આપશ્રીના કરકમળમાં સમર્પણ કરીને
ધન્ય બનવા પામું છું.
સં. ૨૦૪૧ માગસર સુદિ ૧૦ (દીક્ષાને દિવસ)
લિ. ભવદીય, -પં. બી પૂર્ણાનંદવિજય
(કુમાર શ્રમણ )
Page #10
--------------------------------------------------------------------------
________________
ܐܗ
Ab
લેખકના
ગુરૂવ
શાસનદીપક
સ્વ સ્થ
મુનિરાજ
શ્રી ૧૦૦૮
'
શ્રીમદ્દ વિદ્યાવિજયજી મહારાજ સાહેબ સ્વગમન : સંગત ૨૦૧૧ માગશર વદ ૧૨, (શિવપુરી-મ. પ્રદેશ )
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
... પ્રકાશકીય નિવેદન ....
કેવળ નામ નિક્ષેપે જ સ્થાપિત અમારી સંસ્થા “આટલી લાંબી હરણ ફાળ” ભરશે તેની કલપના અમને કેઈને પણ ન હતી. તેમજ પૂ. પં. શ્રી પૂર્ણાનંદવિજયજી મ. સા.ને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતું કે, નાની નાની પુસ્તિકાઓ ઉપરાંત દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ ભગવતી સૂત્રની તથા માનવ જીવનને સર્વથા હેય અને ઉપાદેય પ્રશ્નવ્યાકરણ જેવા દ્વાદશાંગીના બંને અંગેની હું સેવા કરી શકીશ.
પરંતુ સર્વથા નિસ્પૃહ જીવન સાથે કાર્યશીલતા જ માનવ માત્રને ગમે તેવા કઠીન કાર્યોમાં પણ સફળીભૂત બનાવી શકે છે, તે આપણે પ્રત્યક્ષ અનુભવી શક્યા છીએ. કાર્યના પ્રારંભમાં જ અમે નિર્ણય કર્યું હતું કે, કેવળ સાહિત્ય સેવા સિવાય આપણે બીજું કંઈ પણ કરવું નથી. શાસનદેવની કૃપાથી મુંબઈના સંઘોએ તેમજ જૂદા જૂદા ભાગ્યશાળીઓએ અમને સહાયક બન્યા અને અમારું કામ આગળને આગળ ધપાવતા ગયા છીએ.
પ્રસ્તુત પ્રશ્નવ્યાકરણ ગ્રન્થમાં પણ એક હજાર નકલે મલાડ (વેસ્ટ) શેઠ દેવકરણભાઈ મૂલજીભાઈની પેઢીના જ્ઞાન ખાતામાંથી અને એક હજાર નકલે વરલી સંઘના જૂદા જુદા ભાગ્યશાળી ગૃહસ્થા તરફથી સહાયતા મળી છે તે માટે એને સંઘના અમે આભારી છીએ.
પૂ. પંન્યાસજીશ્રીને ઉપકાર ભૂલી શકાય તેવું નથી કેમ કે સાહિત્યની સેવા અમારા સાવ નાના સંઘને માટે ન કપી શકાય તેવી હકિકત છે. તેમ છતાં પૂ. પં.શ્રીની આજ્ઞાને માન્ય કરીને સમયે સમયે અમારાથી બનતું કર્યું છે અને ભવિષ્યમાં પણ કરીશું. ફરીથી પરમ દયાળુ પરમાત્માને પ્રાથએ છીએ કે અમને આવી સેવા ભવાંતરમાં પણ મળતી રહે. ૨૦૪૧ બેસતું વર્ષ
નિવેદક-પ્રકાશક.
Page #13
--------------------------------------------------------------------------
________________
લેખકીય નિવેદન
‘ભગવતી સૂત્ર સાર સગ્રહ”ના ચારે ભાગામાં ભગવતી સૂત્રની પૂર્ણાહુતિ થયા પછી હુવે કઈ પણ લખવાની પ્રવૃત્તિના સંજોગેાની પ્રાપ્તિ મને થશે કે નહીં ? તેની મને પણ શકા જ હતી. કેમ કે સવ થા નિઃસહાય જીવન, મને પગેાના ઢીંચણમાં દુઃખાવા, આપરેશન તેમજ શરીરની અસ્વસ્થતા આદિ કારણેાને લઈ હુ પણ હતાશ જ હતા. પણ બગાસા ખાઈ બેસી રહેવામાં કે નિરથ ક વાતમાં મને મુદ્દલ રસ ન હેાવાથી કંઇક લખ્યા વાંચ્યા વિના મારા માટે બીજો ખારાક નથી જ
લખવા માટે કયુ સૂત્ર પસંદ કરવુ? તે માટે મારા હિતેચ્છુ વડિલેાની જુદી જુદી સલાહ અને પ્રેરણા હતી. છેવટે પ્રશ્નવ્યાકરણ (વદ્ભાવાત્તરન'). ઉપર નજર સ્થિર થઈ જે દ્વાદશાંગીમાં દેશમાં અગરૂપે નિણીત છે. અને ફરીથી દ્વાદશાંગીની જ સેવા કરવાના લાભ મને મળે તેનાથી ચઢિયાતુ કમ ( કાય ) ખીન્તુ કર્યુ ? મલાડના ૨૦૩૮ના ચામાસામાં લખવાના શ્રી ગણેશ થયા અને વરલીના ૨૦૩૯ના ચેામાસામાં લખાણ પૂર્ણ થયુ. અને સુધાએ આર્થિક ભાર ઉપાડી લીધે. ભાવનગર પ્રેસમાં છપાવવા માટે ગયેલી પ્રેક્ષ કોપીએ છપાવવા લાગી અને વ ભરમાં છપાવીને તૈયાર થયેલા આગમીય ગંધને સંઘના કરકમળમાં મૂકતાં મને ઘણાં જ આનંદ થાય છે. કેમ કે સારા અને પવિત્ર કાર્યોંમાં પરમ દયાળુ પરમાત્માની અમીષ્ટિ, ગુરૂઓને આશીર્વાદ, હિતેચ્છુ આચાર્યાદિ ભગવતાની
Page #14
--------------------------------------------------------------------------
________________
in ગ્રંથ લેખક ન્યા. ગ્યા. કા તીર્થ પન્યાસ શ્રી ઘ
શ્રીમતુ પૃષ્ણનન્દવિજયજી મ. સા. (કુમારશ્રમણ ) દીક્ષા = વિ. સં. ૧૯૯૪, માગશર શુદિ ૧૦, કરાંચી (સિદ્ધ)
Page #15
--------------------------------------------------------------------------
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રેમલ પ્રેરણા ઉપરાંત લેખકનો અવિરત પરિશ્રમ, નિસ્પૃહ ભાવના તથા કંઈ પણ સેવા કરી લેવાની તીવ્ર તમન્ના જ સફળતા પ્રાપ્ત કરાવે છે. મારા માટે તે ઉપર પ્રમાણે જ બનવા પામ્યું છે તે માટે મારો આત્મા જ સાક્ષી છે.
ભાષા દોષોને છેડી પ્રસ્તુત આગમીય ગ્રન્થના લખાણમાં કેટલી સફળતા આપવી તેના નિર્ણયમાં વાંચકની સજજનતા જ કામે આવશે. તેમ છતાં પણ મને શ્રદ્ધા છે કે પરસેવે તારી પૂર્ણ થયેલા કાર્યમાં સજજનેની ઉદારતા મને સારા માર્કો (Marks) અપાવ્યા વિના ન જ રહે.
સજન શિરોમણી નગીનભાઈ વાવડીકર પાસેથી ગેડીજી જ્ઞાન ભંડારથી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મંગાવ્યું અને જોયું. તેમાં સમાસની બહુલતા, પાંડિત્યપૂર્ણ અલંકારથી શેભતી ભાષાને જોયા પછી મનમાં પીછે હઠ કરવાની ભાવના થઈ પણ તેમ કરવાને મારો સ્વભાવ ન હોવાથી ગ્રન્થને બે-ત્રણ વાર જે, વિચાર્યો અને પરમાત્માઓને તથા સ્વર્ગસ્થ ગુરૂદેવને ભાવવન્દના કરી કાર્યને પ્રારંભ કર્યો, ધીમે ધીમે આગળ ને આગળ વધતે ગયે. ક્ષયપશમની મદદ મળવા લાગી અને લેખન કાર્યમાં ઉત્સાહ તેમજ અનેરે આનન્દ આવતે ગયે અને વધતે ગયે. જે લખાયું, જેવું લખાયું, તે મારા માટે ઘણું કહેવાય, તેમ છતાં કહ્યા વિના ન રહેવાય કે આમાંથી પણ વાંચકોને, વ્યાખ્યાનકાને, પાપભીરુઓને, વિચારકોને, ચિકને તથા લેખકને પણ ઘણું ઘણું જાણવાનું મળશે. અને તેમ થયું તે મારા આનન્દને ચાર ચાંદ લાગશે,
Page #17
--------------------------------------------------------------------------
________________
ઉત્સાહ દ્વિગુણિત બનશે, જેની મારા જેવા ટૂંક પુ જીઆને ઘણી જ જરૂરત છે.
આત્માને કે પરમાત્માને ઓળખી ગયા હૈાઇએ તે પણ આત્માને પરમાત્મા બનાવવાનુ` જેટલુ ધારીએ તેટલું સરળ હાતુ' નથી. કેમ કે શુદ્ધિકરણની પ્રક્રિયા આત્માના જબ્બરદસ્ત પુરૂષા વિના કોઇકાળે પણ શકય નથી. માટે જ જૈનશાસને હેય અને ઉપાદેય નામે એ તત્ત્વની પ્રરૂપણા કરી છે. તેમાં પણ હેય એટલે ત્યાગ કરવા યાગ્ય, પ્રાણાતિપાત (હિંસા ) મૃષાવાદ ( જાડ ) અદત્તાદાન ( ચારી ) મૈથુન ( દુરાચાર ) અને પરિગ્રહ નામના પાપ તત્ત્વોને, પાપ વિચારાને, પાપ વૃત્તિઓને તથા પ્રવૃત્તિઓને, અવશ્યમેવ એટલે કે જીવનના પ્રારભકાળથી જ ત્યાગ કરવા માટેના પ્રયત્ન કરવા જોઇએ. ત્યારપછી ઉપાદેય તત્ત્વા પ્રાણાતિપાત વિરમણ ( અહિંસા ) મૃષાવાદ વિરમણ (સત્ય) અદત્તાદાન વિરમણ ( અચૌય ) મૈથુન વિરમણ ( બ્રહ્મચય ) પરિગ્રહ વિરમણ ( સ`તેષ ) આફ્રિ પાંચ સવર તત્ત્વાના સ્વીકાર સારી રીતે અસરકારક બનવા પામશે. અને તેમ થયું તેા જીવનનુ શુદ્ધિકરણ શતપ્રતિશત સફળ બનશે.
મહારાગોને નાબૂદ કર્યાં વિના રસાયન ઔષધ શા કામનું ?
પાંચે આશ્રય આત્માને માટે ભયકર રાગ છે. ક સાધ્ય રાગ છે તેમને સમાપ્ત કરવા માટે સંવર તત્ત્વની આરાધના સિવાય બીજો એકેય વિકલ્પ નથી, સાધના નથી, મ`ત્ર નથી.
Page #18
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ માર્ગમાં પરિપૂર્ણતા પ્રાપ્ત કરેલા તીર્થંકર દેવેએ આ કારણે જ સંવરની પહેલા આશ્રવને મૂક્યું છે. તેને આશય એટલે જ કે સૌથી પહેલા આશ્રવ તત્વને સમજે, વિચારે અને યથાશક્ય–યથાપરિસ્થિતિ તેને જીવનના અણુઅણુમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરે.
અનાદિ કાળના સંસારમાં અનંત કાળચક્રોને મહામહની ઘોર નિદ્રામાં સર્વથા નિરર્થક બેકાર કર્યા પછી હવે ચરમાવર્તને પ્રાપ્ત કરવાને અને તેમાંથી પણ આત્માના સહજ ત્રણ મળેને ખાતમો બોલાવી લીધા પછી અર્ધ પુદ્ગલ પરાવર્તમાં આવવાની યેગ્યતા પ્રાપ્ત થતાં જ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રને પામવાને આ સીધે અને નિઃશંક માગે છે. ત્યાર પછી સંવરની આરાધના જેમ જેમ આગળ વધશે તેમ તેમ આપણે આત્મા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે ભાગ્યશાળી બનશે. આ બધાય કારણોને લઈને ઉપાય ગ્રંથમાં સર્વશ્રેષ્ઠ આ પ્રસ્તુત “પ્રશ્નવ્યાકરણ ગ્રંથ સૌથી પ્રથમ ઉપાદેય છે. - યદ્યપિ આના વિવેચનમાં મેં ક્યાંય પ્રમાદ કર્યો નથી, મારી યથામતિએ ન્યાય અપાય છે છતાં “છસ્થા વિમાન શી ” આ ન્યાયે મતિજ્ઞાનાવરણીય કર્મોના કારણે ક્યાંય ક્ષતિ, અતિશયેક્તિ અથવા મર્યાદાથી બહાર ગયે હે તે મિચ્છામિ દુક્કડમ” લઉં છું.
અત્યારના વ્યવહારમાં આ એક જ શ્રુતસ્કંધ રવીકાર્ય છે. તથાપિ વાંચકને આશ્રવ અને સંવરને ખ્યાલ ઝટ આવે
Page #19
--------------------------------------------------------------------------
________________
અને સરળતાથી સમજાય તેવા આશયથી જ એ શ્રુતસ્કંધાની કલ્પના મેં કરી છે. અથવા તે પૂજ્ય અભયદેવસૂરિજીએ પૈાતે જ પુસ્તકાન્તરે એ શ્રુતસ્કંધાની નોંધ લીધી છે, તેથી તેનું અનુકરણ જ મારાથી કરાયુ' છે.
-
આવી મંગલમયી પ્રવૃત્તિમાં મને પ્રેરિત કરનારા મારા કલ્યાણ મિત્રસમા સ્વ. મનસુખલાલ તારાચ'દ મહેતા-અમરેલી નિવાસી તથા શેડ ચંદનમલજી નાગારી છેટી સાદડી મેવાડ નિવાસી ઉપરાંત મલાડ, વરલી તથા મુંબઇના દરેક ટ્રસ્ટી અને ભાગ્યશાળીઓના ઉપકાર ભૂલી શકાય તેમ નથી. સાધના મુદ્રણાલય-ભાવનગરને પણ ભૂલાય તેમ નથી.
મારી સહૃદય વિનંતીને માન્ય કરી પરમ પૂ. જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયકીર્તિ દ્રસૂરીશ્વરજી મ. સાહેબે (લબ્ધિલક્ષ્મણ શિશુ) પ્રેસ મેટરને તથા છપાયેલા ક્ર્માને અક્ષરશઃ જેયા પછી ઉપધાન જેવી પ્રવૃતિમાં ગળાડુબ હોવા છતાં પણ પ્રસ્તાવના લખી મેકલાવી છે તે માટે તેઓશ્રીના ઉપકાર માનવા જો ભૂલી જાઉં તે મારા જેવા કૃતઘ્ર બીજો કેણુ ? મારા માટે એ શબ્દો લખ્યા છે તેમાં તેમની સજ્જનતા, ઉદારતા અને પરોપકારવૃત્તિ સાફ સાફ દેખાઈ આવે છે.
જૈનાચાય શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મ. સા., વિજયજીવનરત્નસૂરીશ્વરજી મ. સા., વિજયહેમચન્દ્રસૂરીશ્વરજી મ. સા. અને વિજયરૂચકચન્દ્રસૂરીશ્વરજી મ. સા.ના આશીર્વાંદો મેળવ્યા પછી કહીશ કે સારા કાર્યની કદર કરવાવાળાએ પણ હતાં, છે અને રહેશે. તે સૌ આચાય ભગવંતા, પદવીધરો,
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૧ મુનિરાજો મારા માટે વન્દનીય છે. અને ભવિષ્યમાં તેમની પાસેથી આવી ઉમદા યાચના કરવા માટે હું હકદાર છું.
મને દીક્ષિત શિક્ષિત કરનારા મારા પરમ પૂજ્ય ગુરૂદેવ શાસનદીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ. સા.ને એક જ સંદેશ હતું કે “ આગમ સાહિત્યનું મનન, વાંચન અને નિદિધ્યાસન જ ભવાંતરમાં પણ ચારિત્ર મેળવવાનું મુખ્ય
કારણ છે.
'
- ક્ષતિ માટે કે નાના મોઢે મેટ વાત થઈ હોય તે ફરીથી માફી માંગતે વિરામ પામું છું.
મલાડ (વેસ્ટ) ૨૦૪૧ બેસતું વર્ષ :
લિ. પ. પૂણુનન્દવિજયજી
(કુંમારશ્રમણ)
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૦થ અને ગ્રંથકાર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર-બાર અંગ પૈકી દશમું અંગ છે. ઘર મra૬ સરદા, સુત્ત શુતિ જળરા વિના सासणस्स हियट्टाए, तओ सुत्त पवत्तइ ।।
શ્રી તીર્થકર દે પૂર્વના ત્રીજા ભવે વીશ સ્થાનક તપની આરાધના દ્વારા અને “સવિ જીવ કરૂં શાસન રસી” આવી ઉત્કટ ભાવના દ્વારા તીર્થકર નામકર્મની નિકાચના કરે છે.
તીર્થકર નામકર્મ જે કે પૂર્વના ત્રીજા ભવ પહેલા પણ ઘણાને બંધાય છે, છતાં તે બાંધેલું નામકર્મ શ્રી કમલપ્રભ નામના આચાર્યની જેમ તૂટી પણ જાય છે. પણ પૂર્વના ત્રીજા ભવે તીર્થકર નામકર્મ નિકાચિત બંધાય છે. તેના પરિપાક રૂપે શાસનના હિતાર્થે સર્વ જેની કલ્યાણની કામનાએ શાસનની–તીર્થની સ્થાપના કરે છે. શ્રી તીર્થંકર દેવે અર્થથી પ્રરૂપણ કરે છે. તેને શ્રવણ કરીને ગણધર ભગવતે પિતાની ભાષામાં ગુંથે છે, તેને સૂત્ર કહેવામાં આવે છે.
પ્રત્યેક તીર્થકરોના પ્રત્યેક ગણધર અંતર્મુહૂર્તમાં ત્રિપદી શ્રવણ કરી દ્વાદશાંગીની રચના કરે છે. જે તીર્થકરના જેટલા ગણધરો હોય છે, તેટલી દ્વાદશાંગ? રચાય છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રી ત્રાષભદેવ ભગવાનના ૮૪ ગણધરે હતા તે તેમની ૮૪ દ્વાદશાંગી હતી. ભગવાન મહાવીર દેવના અગ્યાર ગણધરે હતા તેથી અગ્યાર દ્વાદશાંગી હતી. સૌની ભાષા ગુંથણ જુદા-જુદા શબ્દોમાં હોય છે. પણ અર્થથી તે એક સરખી હોય છે, તેમાં લેશ માત્ર જુદાઈ કે ભિન્નતા નથી હોતી, પણ મહાવીરસ્વામીના શ્રી અચલ અને અકપિત તથા શ્રી મેતાર્ય અને શ્રી પ્રભાસ આ બબ્બે ગણધરોની રચના શબ્દથી પણ ભિન્ન ન હતી, એ એક વિશેષતા છે.
ગણધર ભગવંતે પૂર્વે ગણધર નામકર્મ ઉપાજીને આવેલા હોય છે, જેથી એમાં એવી ઉત્તમ યોગ્યતા પ્રાપ્ત થાય છે કે પ્રભુને હસ્ત તેમના મસ્તક પર પડતાં, જેમ ચાવી દ્વારા તાળું ઉઘડે તેમ અંતમુહૂર્તમાં તેઓ દ્વાદશાંગીની રચના કરી શકે છે.
શ્રી તીર્થકર દેના જેટલા સાધુઓ હોય છે તેટલા પ્રકીર્ણક યાને પયન્ના હોય છે. જેમ કે ભગવાન મહાવીરના ૧૪,૦૦૦ સાધુઓ હતા તે પયન્ના પણ ચૌદ હજાર હતા. અત્યારે ફક્ત દશ પન્ના છે.
પરંપરાથી આપણને આજે જે જ્ઞાન મળી રહ્યું છે, મૂળથી તે તીર્થકર દેવેનું છે એમાં લેશ પણ શંકા નથી. આપણા પિતાએ આપણને ૧૦૦ તોલા સુવર્ણ આપ્યું. વપરાતા વપરાતા દસ તેલા રહી ગયું, પણ એ રહેલું દસ તેલા આપણું પિતાનું જ છે. તેમ ભલે કળ પ્રભાવે ઘટતું ઘટતું
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૪.
ઓછું રહ્યું, પણ તે છે તીર્થંકર દેએ પ્રરૂપેલું શાસનમાં ઘાલમેલને સ્થાન નથી, સૂત્ર વિરૂદ્ધ ઉત્સુત્ર પ્રરૂપણા કરનારને જમાલિની જેમ સંઘ બહાર કરવામાં આવે છે, સડેલું એક પાન બધા પાનને બગાડે છે. એટલે ઉત્સુત્ર ભાષીને આ શાસનમાં સ્થાન નથી.
દ્રવ્યાનુયેગ, ગણિતાનુગ, ધર્મકથાનુગ, અને ચરણ કરણાનુગ એમ ચાર વિભાગમાં બાર અંગે વહેંચાયેલા છે.
પ્રસ્તુત શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બે શ્રુતસ્કન્ડમાં વિભક્ત થયું છે. પ્રથમ શ્રુતસ્કનમાં પાંચ અધ્યયન છે. તેમાં પ્રાણાતિપાત આદિ પાંચ આશ્રવનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે દ્વિતીય શ્રુતસ્કન્દમાં તેના પ્રતિસ્પધી પ્રાણાતિપાત વિરમણ રૂપ પાંચ સંવરનું વર્ણન કરવામાં આવ્યું છે.
જૈનદર્શન એ લેકોત્તર દર્શન છે, ત્યાગપ્રધાન દર્શન છે. ઈત્તર દર્શને અને જૈન દર્શનમાં આકાશ-પાતાળ જેટલું અંતર છે. જેની સત્યતા જૈનાગમ દ્વારા જાણી શકાય છે. જૈનદર્શનનું હાર્દ આશ્રવ અને સંવર છે, જ્ઞાનીઓ કહે છે કે –
“માઘવતુ સર્વદા હૈયઃ ૩જાણતુ સંવરઃ”
આશ્રવ એ હેય છે, ત્યાજ્ય છે, જ્યારે સંવર એ ઉપાદેય છે–ગ્રાહ્ય છે
પ્રસ્તુત શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગ્રન્થ ઉપરનું વિવેચન વિદ્વાન પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી ગણિવરે કર્યું છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
તેમણે એક એક વિષયનું વિષદ સ્પષ્ટીકરણ અને વિવેચન પ્રાસાદિક શૈલીમાં કર્યું છે જે એટલું બધું હદયંગમ બન્યું છે કે-વાંચતા આત્મા જ્ઞાન વિભોર બની જાય છે. ગ્રન્થ બાલભેગ્ય અને વિદ્વદર્ભોગ્ય બનવા પામે છે અને રસપ્રદ રેચક– અસરકારક શૈલીમાં તેની રજૂઆત થઈ છે.
ગ્રન્થના પાને પાને–વાકયે વાક્ય અને શબ્દ શબ્દ ભાવ ટપકે છે, વયના પરિપાક રૂપ, વર્ષોના અનુભવના નિચેડ રૂપ સાચે જ લેખક શ્રી પંન્યાસજીએ ચાર ચાંદ લાગે તે આ શ્રેન્થ તેયાર કર્યો છે એમ કહેવું અતિશક્તિથી પર છે. રસનું સાતત્ય પૂર્ણ જળવાઈ રહ્યું છે. આ છે સૂત્ર ગ્રન્થ પરનું વિવેચન. ગંભીર અને ગહન હોવા છતાં તેની રજૂઆત સરળ શૈલીમાં થવાથી સૌ કોઈને એકસરખી રીતે ઉપયોગી થઈ પડશે એ હકીકત છે.
પ્રથમ શ્રુતસ્કંધ ૧ થી ૫ અધ્યયનમાં આશ્રવના વિવરણમાં વ્યક્તિ કેવી રીતે કેવા સાધનો દ્વારા શા માટે હિંસા કરે છે એને સુંદર ચિતાર રજૂ થયેલ છે. હિંસાના પર્યા, ભેદ, સ્વરૂપ અને એનાં વિપાકને કરૂણ અંજામ વિગેરે વિગત એવી સરસ ભાવવાહી ભાષામાં રજૂ થઈ છે કે ન પૂછો વાત.
યજ્ઞમાં પ્રાણુને ધર્મના નામે વધ કરવામાં આવે છે તે ધર્મના નામે ધતીંગ જ કહેવાય. માનવ જેવા માનવ દાનવના કૃત્ય કરતાં પણ અધમ કૃત્ય આચરી નરકના મહેમાન બને છે અને અસંખ્યાતા વર્ષો સુધી ભયંકર યાતનાના ભંગ બને છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૬
ઇતર દશ નેાના શાસ્ત્રો આથી જ વિસવાદી છે. એક સ્થળે ‘ મા હિઁસ્થાત્ સર્વમૂતાનિ ' અને બીજે સ્થળ ' થશે વોડવધ: ’. આમ વસવાદના દર્શન થાય છે. જ્યારે જૈન દન એ સ ંવાદી દર્શીન છે, કયાંય પણ વિસંવાદ નહીં મળે.
જૈનદર્શનમાં સ્વરૂપ હિંસા, પરિણામ હિંસા અને અનુબ'ધ હિંડસા એમ હિ'સાના પ્રકારે દર્શાવવામાં આવ્યા છે. જેથી હિં'સા અને અહિંસાના વાસ્તવિક સ્વરૂપને ખ્યાલ આવે છે.
અનાદિ કાળથી આત્માને ભવરાગ અને ભાવ?ગ લાગુ પડ્યો છે. એનાં પરિણામે આત્મા અનંતની રખડપટ્ટીમાં અટવાઇ રહ્યો છે.
માનવ દ્રરોગ દૂર કરવા ઊંચા નીચે થાય છે. સ સ્વના ભાગ આપે છે, પણ એને જ્ઞાન-ભાન કે સાન નથી કે દ્રવ્યરેગ એ કેને આભારી છે? દ્રષ્યાગનું મૂળ કારણુ શુ' ? એનુ' નિદાન જ્ઞાની ભગવતે સિવાય ખીજો કેણુ જાણી તા શકે? જ્ઞાની ભગવા કમાવે છે કે દ્રષ્યરોગનું મૂળ કારણ ભાવરેગ અને ભવરાગ છે, જેને આપણે કર્માંથી સ’એધીએ છીએ. દ્રવ્યરાગનું મૂળ કારણ ભાવરોગ છે.
માનવ, ફેડા-કુણુસી થતાં ઉપર પાટા પીંડીને લપેટા કરે છે, પણ એને ખબર નથી કે અદરના બગાડ લેહી વિકાર જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી બહારના ફાડા ફૂગુસી દૂર થવાના નથી. બહારના ફોલ્લા-ફોલ્લી ગડ
Page #26
--------------------------------------------------------------------------
________________
ગુમડાં એ અંદરના લેહી વિકાર વગેરેને કારણે છે. માટે લોહી વિકારને દૂર કરવાની દવાની પ્રથમ જરૂર છે. અંદરને વિકાર દૂર થતાં ઉપરના ફાડા કુણુસી તે સ્હેજે દૂર થઈ જશે. તેજ વૈદ્ય હાંશિયાર ગણાય છે કે જે નિદાનને પારખી દવા આપે. નિદાનનુ” જ્ઞાન થતાં આ રોગ પર કથા ઔષધને ઉપયેગ કરવે એનુ જ્ઞાન થતાં વાર લાગતી નથી. અને એ પ્રમાણે ઔષધનુ' આસેવન કરતાં રોગ સત્તર દૂર થાય છે.
એટલે પ્રશ્નવ્યાકરણ ગ્રન્થ દ્વારા જ્ઞાની ભગવંતા સંસારનુ મૂળ કારણ, મૂળ નિદાન જણાવે છે અને તે આશ્રવ છે. અને સ'સારના અંત આણનાર સવર છે. આમ આશ્રવ અને સ ́વરનું વિશિષ્ઠ કૅટિન' જ્ઞાન જે ગ્રન્થમાં છે તે ગ્રંથ કેવ અને કેટલા ઉપયેગી છે એ કહેવાની જરૂર નથી.
દ્રવ્યહિંસા અને ભાવહિંસાનુ. સ્વરૂપ દ્રવ્યદયા અને ભાવદયાનું સ્વરૂપ.
“ પ્રમત્તયોનાર્ પ્રાણ થવરોપળો હિંસા ’’ સવાય મૂત્ર-૪. ૭-૮ જૈનદર્શનની આગવી અનેાખી શૈલી છે. તમને દુનિયાના પડમાં કાંય આવી શૈલી નજરે નહીં પડે. માટે જ એને લોકોત્તર શાસન કહેવામાં આવે છે.
માણસ દ્રવ્યક્રયા માટે કેવા ભેગ આપે છે, કેવું બલિદાન માપે છે. તેમજ તન, મન, અને ધનના ભાગે પણ જીવાને
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮
શિકારી-હિંસક યા કસાઇના સકંજામાંથી છોડાવે છે પણ એ ભાવદયાના સ્વરૂપને જાણતા નથી કે દ્રવ્યદયા અને ભાવદયામાં આસમાન પાતાળ જેટલું અંતર છે. એના સ્વરૂપનું પણ આ ગ્રન્થમાં સુંદર દન થાય છે.
શ્રી પંન્યાસજી મહારાજ
વિદ્વાન પન્યાસપ્રવર શ્રી પૂર્ણાંનવિજયજી ગણિવરને ગુરૂ કૃપા કહેા કે શારદાની મહેર કા એના કારણે એમની લેખન ક। સે।ળે કળાએ પૂર્ણિમાના ચંદ્રની જેમ ખીલી ઉઠી છે. લેખન કળાની સરસ હુથરેટી તેમણે હસ્તગત કરી છે. જેથી તેઓ જે કાંઇ લખે છે, તે બધુ... ખૂબ સુવાચ્ય, સુદર, સરસ રસપ્રદ અને એધપ્રદ અને છે.
મને આવા મહાન ગ્રંથની સ ́શેાધન-નિરીક્ષણ કરવાની સુ ંદર તક આપી કે જેથી મને સહુજ સ્વાધ્યાયના લાભ મળ્યું. નવુ' જાણવાનું મળ્યું. એમની લેખનકળા કલમને સુચેગ સાંપડ્યો તેથી મેં અનેરો આનંદ અનુભવ્યેા. ગ્રંથ વાંચતા હૈયું હિલેાળે ચઢયુ અને હૃદય રસતરમેળ મન્યુ, આત્મા એકતાર બની જતાં રૂંવાડા ખડા થઈ જાય છે, અને પ્રશસાના એ પુષ્પા ચઢાવવા દીલ અને દિમાગ લલચાય છે.
આવા મહાન ગ્રંથના વિવેચનમાં કેવા એકતાર બનવું પડે છે, કેવા ક્ષાપશમ અને કેવા પરિશ્રમ કરવા પડે છે તે તે—
Page #28
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન પુત્ર ગાનારત, વિદાર શ્વમમ नहि वन्ध्या विजानाति, गुर्वी प्रसववेदनाम् ।।
આવા અમૂલ્ય ગ્રંથનું સંપાદન-વિવરણ અને વિવેચન કરી વિજ્ઞ પંન્યાસજી મહારાજે કેટકેટલા કર્મની નિર્જરા કરી હશે તે તે જ્ઞાની જ જાણી શકે. વિદ્વાન લેખક પંન્યાસ પ્રવરશ્રીને મારા લાખ-લાખ અભિનંદન છે. આવા અનેક
નું પ્રકાશન કરતા રહો અને નિજ શક્તિને સદુપયેગ કરે. સાથે સાથે કર્મ નિર્જરા દ્વારા શનૈઃ શનૈઃ ભવની ભાવટ ભાંગી-નિજાનંદની મસ્તીને સદાય માણે એ જ એક અંતરની અભિલાષા સહ વિરમું છું.'
' સૌ કોઈ આવા ગ્રંથના પઠન-પાઠન કરી પાપને પખાલ અને નિજને અજવાળે એ જ એક અંતિમ અભિલાષા.
સં. ૨૦૪૦ આશ્વિન કૃષ્ણા પંચમી - થાણું તીર્થ
શ્રી લબ્ધિ-લક્ષ્મણ સૂરિ ગુરુ ચરણરેણુ
–કીર્તિચંદ્રસૂરિ
Page #29
--------------------------------------------------------------------------
________________
પરમ પૂજ્ય આચાર્ય ભગવંતેના શ્રી પ્રશ્નવ્યાકરણ સત્રના ગુજરાતી અનુવાદ અંગેના
g= આ શી વંદો = શ્રીમદ્ પંન્યાસ પ્રવર શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજના વરદ હસ્તે લેકભાષામાં અનુવાદ કરાયેલું મહાન આગમ સૂત્ર પ્રશ્નવ્યાકરણ પ્રકાશિત થવાની તૈયારીમાં છે. પંન્યાસજીને
પશમ તીવ્ર હેવાથી આવા મહાન આગમ શાસ્ત્રોનું સરળ એવી ગુજરાતી અથવા હિન્દી ભાષામાં અનુવાદ કરીને જેઓને પશમ તીવ્ર ન હોય અથવા અર્ધમાગધી ભાષા અને સંસ્કૃત ભાષાનું તીવ્ર જ્ઞાન ન હોય તેવાઓને પણ આગમિક સાહિત્યમાં ચંચુપાત કરાવી દે છે. ખરેખર તેઓ શ્રીના જીવનની આ અપૂર્વ સિદ્ધિ છે.
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કે જે દશમું અંગ સૂત્ર છે, જેમાં આશ્રવ અને સંવરના વિભાગે પૂજ્ય ગણધર ભગ વતેએ અપૂર્વ રીતે વર્ણવ્યા છે. સાધુ જીવનમાં રાખવા યોગ્ય ધાર્મિક ઉપકરણે તેમજ સાધુ જીવનની રોજિંદી ચર્યા જેમાં અદ્દભૂત શૈલીથી વર્ણવાઈ છે, અહિંસા, સત્ય વગેરે મહા વ્રતને જેમાં સંવરના વિભાગ તરીકે વર્ણવ્યા છે અને હિંસા, અસત્ય અને ચૌર્યકર્મ વગેરેને જેમાં આશ્રવના થાને તરીકે વર્ણવ્યા છે, એવા એવા અપૂર્વ રહસ્ય જે સૂત્રમાં સમજાવવામાં આવ્યા છે તેવું મહાન શાસ્ત્ર લેક ભાષામાં બહાર પડે છે, તે તે શાસ્ત્રોના અભ્યાસીઓ માટે અત્યંત આનંદને વિષય બને છે. સં. ૨૦૪૦ આ સુદિ ૧૩
–વિજયભુવનરત્નસૂરિ મહુવા (સૌરાષ્ટ્ર)
Page #30
--------------------------------------------------------------------------
________________
f
आसो शुद १५ स्वस्ति श्री पाश्वनाथ जिनेन्द्र' नमस्कृत्य. रानीगांवसे लि. विजयसुशील सूरि आदि....
तत्र विनयादि गुण समल कृत विद्वद्वर्य पन्बासप्रवर श्री पूर्णानदविजयजी गनिवरादि योग्य सांवत्सरिक अनुवन्दना-वन्दना।
परमाराध्य श्री देव-गुरु-धर्म के पसाय से यहां आनद मंगल पूर्वक खुखशाता प्रवतमान है। वहां पर भी विशेषपत्र मिला । समाचार ज्ञात हुए ! ... मंगल आशीर्वाद
विद्वद्वयं पन्यासप्रवर श्री पूर्णानदविजयजी गणिवरे पूर्वे 'श्री भगवती सूत्र सार संग्रह ' नामक सर्व श्रेष्ठ आगम साहित्य ग्रन्थ का सर्जन कर के प्रकाशित करवाया था।
उस माफिक अभी भी 'श्री प्रनव्याकरप' नामक प्रच विवेचनसे पूर्ण प्रकाशित करपा रहे है।
ऐसे शुभ कार्यो की भूरि अनुमोदना । भविष्य में ती अपने वरद हस्ते ऐसे अनेक प्रन्पोका सर्जन कर के परम शासन प्रषावना करते रहे।
हमारी ओर से अनुवन्दना बोर सुखशातापूर्वक मंगल आशीर्वाद ।
शाम-ध्यान-संबमादिमें विशेष उधम । रानीगांव (राजस्थान)
बनाचाय २०४० बासो सुरि १५ पिजयमशीन्सूरीश्वरजी
धन।
Page #31
--------------------------------------------------------------------------
________________
શ્રી કેસરિયાજી ઉપધાન તપ સમિતિ ઠે. કેસરિયાજીનગર, તળેટી પાસે,
પાલીતાણા. અષાઢ વદ ૩ તત્ર સદા પઠન-પાઠન લેખનાદિ પરાયણ જ્ઞાનધન પં. શ્રી પૂર્ણાનંદવિજયજી ગણિવર
જોગ અનુવંદના-વંદના. સુખશાતામાં હશે. શાસનસમ્રાશ્રીજીના પુણ્યપસાથે સુખશાતા વતે છે.
તમારે પત્ર મળે, વાંચી આનંદ.
તમે જ્ઞાન-ધ્યાનની પ્રવૃત્તિમાં સદાય અપ્રમત્ત પણે પ્રવર્તી રહ્યા છે એ ખૂબ ખૂબ અનુમોદનીય છે.
ભવભવના સંચિત સુકૃતના ફળસ્વરૂપે મળેલા મેંઘા માનવભવને તે જ સાર્થક કરી શકે છે જે આત્મકલ્યાણના સાચા માર્ગને પામ્યો હોય અને સાચા માર્ગને તે જ પામી શકે છે કે જેણે આહંત આગમોનું પઠન-પાઠનશ્રવણ-ચિંતન આદિ કર્યું હોય. તેના વગર વર્ષોના વર્ષો સુધી કરવામાં આવેલ પ્રબળ પ્રયાસ પણ નિરર્થક નીવડે છે. તે માટે આત્મકલ્યાણના ઈચ્છુક આત્માએ આગમનું પરિશીલન કરવું નિતાન્ત આવશ્યક છે. સાગરમાં સર્વ નદીઓની જેમ શ્રી અરિહંત પરમાત્માનાં આગમમાં સર્વ દર્શને સમાય છે.
આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે ભગવાનની સ્તુતિ કરતાં ગાયું છે કે
Page #32
--------------------------------------------------------------------------
________________ उदधाविव सर्व सिन्धवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः / नच तासु भवानुदीक्ष्यते, प्रतिभिन्नासु सरित्स्विवोदधिः / / હે ભગવન્! જગતમાં જેટલા દર્શને છે, તે બધા દરિયામાં સર્વ નદીઓની જેમ આપનામાં અવતરિત થાય છે. જેમ નદીઓમાં સમુદ્ર દેખાતું નથી તેમ ભિન્ન ભિન્ન એવા તે દર્શનમાં આપનું દર્શન દેખાતું નથી. એ આગમોમાં અતિગહન ભાવે સ્વલ્પ મતિવાળા જ માટે પણ ગ્રાહ્ય બને તે ખાતર તેને ભાષામાં અનુવાદ કરવામાં આવે છે. પં. શ્રી પૂર્ણાનંદવિજયજી ગણિવરના વરહતે સર્વાનુગમય પંચમાંગ શ્રી ભગવતી સૂત્રના અનુવાદનું કાર્ય પૂર્ણ થયા પછી પ્રશ્નવ્યાકરણ” નામને દશમાં અંગસૂત્રના અનુવાદનું કાર્ય થાય છે એ તેના અર્થ આત્માઓ માટે હિતકારી છે. એના વાચન દ્વારા જિનાગમ રહસ્યને પામી ભવ્ય આત્માઓ આશ્રવને ત્યાગ કરી સંવરનું સેવન કરી શીવ્ર મુક્તિપદ સાધે એજ અભ્યર્થના. –વિજયહેમચંદ્રસૂરિ પાલીતાણા
Page #33
--------------------------------------------------------------------------
________________ આ સુદિ 15 બોટાદ, જૈન ઉપાશ્રય. તત્ર પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ સાહેબ ગ્ય વંદનાવલી સાથે જણાવવાનું કે-આપને કૃપા-પત્ર મળે, વાંચી આનંદ. આપ વયેવૃદ્ધ ઉંમરે પણ જૈનશાસનના ખજાના રૂપ આગમનું સાહિત્ય અનેક ભાષામાં બહાર પાડી જે જ્ઞાનભક્તિ તથા શાસનસેવા કરી રહ્યા છે, તે અનુમોદનીય છે. આવી સુંદર ભક્તિ કરવા આપ ઘિયુષી બને એ જ વડીલે પ્રત્યે અભ્યર્થના. –આચાર્ય રૂચકચંદ્રસૂરિની વંદનાવલિ બે ટા દ - - છે !
Page #34
--------------------------------------------------------------------------
________________ શ્રી મલાડ જૈન દેરા સરજીના સ્થાપિત શેઠશ્રી દેવકરણ ભાઈ ચૂળજીભાઈ સંઘવી વ°થળા (સૌરાષ્ટ્ર ) ક
Page #35
--------------------------------------------------------------------------
_
Page #36
--------------------------------------------------------------------------
________________ o , વિષયાનુક્રમણિકા 1Y 15 વિષય અભયદેવસૂરીશ્વરજી કૃત મંગલાચરણ મંગલાચરણ આ સૂત્રમાં કયા વિષયનું પ્રતિપાદન હશે? - આગમ હિંસા દ્રવ્યહિંસા અને ભાવહિંસા એટલે શું? પ્રાણી ઘાતકના બાવીશ સ્વભાવ ક્યા કયા ? ( હિંસક માનવના સ્વભાવોનું વિસ્તૃત વર્ણન છે) હિંસાના બીજા નામો (પર્યાય) કયા કયા છે? ( હિંસાના 30 પર્યાયે ખૂબ જ મનનીય છે) જીવ હિંસાને કરનારા કોણ? તેઓ કેવા કેવા જીવોની હત્યા કરે છે? જીવાત્માઓ ત્રણ પ્રકારના છે ? જીવને મારવા માટેના કારણો કયા કયા ? માંસ ખાનારને પાપ શા માટે લાગે ? વિકળેન્દ્રિય જીવોની હત્યા શા માટે? સ્થાવર જીવોની હત્યા પૃથ્વીકાયાદિ જીની હત્યા કયા કાર્યોમાં થાય છે? વનસ્પતિ હત્યાના કારણે આવી હિંસા માનવો શા કારણે કરે છે? આવું કરવામાં વિશિષ્ટ કારણે કયા કયા ? 50 55 55 65
Page #37
--------------------------------------------------------------------------
________________ - 100 112 117 " વિષય , પ્રાણી હત્યા કરનારા કોણ કોણે? જે દેશમાં હિંસા થાય તે દેશો કયા ? નરક ભૂમિમાં વેદના ત્રણ પ્રકારની છે નાકના દુઃખનું વર્ણન પરમાધામીઓનું રવરૂપ આવા પરમાધામીઓ કયા કમેં થાય છે? 102 તેમનાથી નારકીઓને અપાતી પીડા 104 લડવા માટે તેમની પાસે શસ્ત્રો કયા કયા છે? 108 નારકોને સમ્યકત્વની પ્રાપ્તિ થતી હશે ? નરક ગતિને જીવ તિર્યંચ નિમાં આવે છે ? તિર્યંચ અવતારના દુઃખે 114 તિર્યંચ અવતારની ફળશ્રુતિ પશુ પક્ષીઓને નિર્દયતાપૂર્વક મારવાના પ્રકારે એકેન્દ્રિય છે અને તેમની હત્યા . , 121 એકેન્દ્રિયાદિ જીવોની હત્યાના પ્રકારો મૃષાવાદ અને તેના સ્વભાવ મૃષાવાદના અર્થને સૂચિત કરનારા બીજા પર્યાયે કેટલા 8 144 અસત્ય ભાષા બોલનારા કેણ? અસત્ય બોલવાના પ્રકારો બોટા તર્કો દ્વારા દર્શન શાસ્ત્રીઓ જૂઠ કેવી રીતે બેલે છે? 168 શુન્યવાદી દર્શનને મૂળ સિદ્ધાન્ત કયો? શૂન્યવાદને પ્રતિકાર નાસ્તિકવાદી અને વાસવાદીઓનું મળ્યું છે કે “જીવ નથી” ૧૭ર ઉપરના મતનું નિરસન કઈ રીતે ? 175 ન મહર્ષિઓ આ વિષયમાં શું માને છે ? 177 કર્મો તથા તેના ફળો પણ પ્રત્યક્ષ દેખાય છે " - 181 118 123 164 165 170 - 171
Page #38
--------------------------------------------------------------------------
________________ પૃષ્ઠ 187 188 11 202 203 217 218 222 226 231 237 2 50 જે વિષય માનવ શરીર રેમે રેમમાં જ્યારે તેમની માન્યતાનું ખંડન તે દર્શનેમાં રષ્ટિ રચના કેવા પ્રકારે છે ? તેમના મતની અસત્યતા કયા કારણે માનવ મૃષાવાદી બને છે ? કર્મોની સત્તા અને તેના ફળ સૂત્રાનુસારે મૃષાવાદનું ફળ શું છે? મૃષાવાદને ઉપસંહાર અદત્તાદાન અદત્તાદાનનું સ્વરૂપ શું છે? અદત્તાદાન શબ્દના પર્યાયે કેટલા ? ગૌર્ય કર્મ કરનારા કોણ? અને તે કેવા હોય છે ? ચેરી કરનારાઓ કેવા હોય છે ? ' ચોરી કર્યાનું ફળ શું છે ? ચાર કેવી કેવી રીતે ફળ ભોગવશે? ચોરી કરવાના વિશેષ ફળો કયા ? ચોરો કેવા હોય છે ? અને શા માટે ચોરી કરે છે ? તે ચોરો પલકમાં કેવું ફળ ભોગવશે ? નરક ભૂમિના દુઃખનું વર્ણન સંસારને સાગરનું રૂપ શા માટે ? અબ્રહ્મ (મૈથુન ) મૈથુનનું સ્વરૂપ શું છે ? મથુનના પર્યાયે કેટલા ? ' કયા કયા છો મૈથુનમાં આસકિત રાખે છે કે સંસારી જેવો મૈથુનાસક્ત શા માટે થાય છે? મિથુનાસતિમાં આટલી તાકાત શા કારણે ? 256 જે જ 263 265 28 0 282 જે 304 છ છ છ 368 મ
Page #39
--------------------------------------------------------------------------
________________ 353 354 355 359 365 68 271 28 વિષય દેવામાં વિષયવાસનાની અધિકતા શા માટે ? દે કયાં રહેતા હશે ? ચક્રવતી એના શરીર અને ઋદ્ધિ-સમૃદ્ધિનું વર્ણન વાસુદેવો અને બળદેવો પણ અતૃપ્ત જ રહે છે વાસુદેવ અને બળદેવની અદ્ધિ-સમૃદિનું વર્ણન માંડલિક રાજાઓ પણ અબ્રહ્મ સેવી હોય છે અકર્મ ભૂમિના ભોગ વિલાસ યુગલિકાના શરીરનું વર્ણન યુગલિકેનું વિશેષ વર્ણન તેમ છતાં યુગલિકો સુખી કેમ ? યુગલિક સ્ત્રીઓનું વર્ણન મૈથુનકની આત્મા કેવા પ્રકારે ફળ મેળવશે ? પરિગ્રહનું સ્વરૂપ શું છે ? પરિગ્રહના પર્યાયે કયા અને કેટલા પરિગ્રહ સેવનારા કણ કણ? ચારે નિકાયના દેવમાં પરિગ્રહનું વર્ણન સર્વશ્રેષ્ઠ પરિગ્રહમાં પણ તેમને સંતોષ કેમ નથી ? મનુષ્યના પરિગ્રહનું વર્ણન પરિગ્રહની માયાનું મૂળ કારણ શું છે? પાપને બાપ જ શા માટે કહેવાય ? પરિગ્રહને સ્વભાવ કેવા પ્રકાર છે? પરિગ્રહમાં પાપની પરંપરા માટેનું વકતવ્ય પરિગ્રહનું ફળ શું? પાંચે આ માટેની અન્તિમ વક્તવ્યતા 374 377 389 421 424 425 429 431 42 450 458 58
Page #40
--------------------------------------------------------------------------
________________ 29 , પYN વિષય પ્રથમ સંવર દ્વાર 462 અહિંસાનું સ્વરૂપ શું છે ? 464 અહિંસાના પર્યાય 470 થી 514 (60 પર્યાયામાં અહિંસાનું વર્ણન મનનીય છે) ભગવતી અહિંસાનું માહeભ્ય 514 ભગવતી અહિંસાના આરાધકે કણ કણ? 517 લબ્ધિઓ કેટલી અને કેવી હોય છે ? (લબ્ધિઓનું વિસ્તૃત વર્ણન) અહિંસા ધર્મને દઢ કરવા માટે પાંચ ભાવનાઓ 530 બીજું સંવર દ્વાર 59 સત્યનું માહાત્મ 544 પર ધાતક સત્ય પણ ત્યાજ્ય છે 543 ત્યારે વ્રતધારીઓ કેવી ભાષા બોલે ? સત્ય વચનની રક્ષા માટે પાંચ લાવનાઓ ત્રીજું સંવર દ્વાર 554 કયા મુનિએ આ વ્રતને આરાધી શકતા નથી ? ત્યારે આ વ્રતના આરાધક કાણું ? 55 ચોથું સંવર દ્વારા 564 આ બ્રહ્મવ્રત કેવું છે ? તેનું સ્વરૂપ શું છે ? બ્રહ્મચર્ય ધર્મને સર્વ શ્રેષતા બહાચર્ય વ્રતની આરાધના જ સર્વ શ્રેષ્ઠ કેવી રીતે ? પw સાધક પરિગ્રહ વિનાને કયારે થાય? શ્રેષ્ઠ વૃક્ષથી ઉપમિત પાંચમું સંવર હાર નિપરિગ્રહીને માટે સર્વથા અકલ્પનીય શું છે ? 637 આતરપરિગ્રહ ત્યાગીની આત્મ સમતિ કેવી હોય છે ? 609 ગ્રન્યકારનું સમાપ્તિ વચન લેખકનું સમાપ્તિ વચન 544 556 647
Page #41
--------------------------------------------------------------------------
________________ પ્રશ્નવ્યાકરણ: શુદ્ધિપત્ર પૃષ્ઠ પંક્તિ 11 યાત્રાર્થ છઘથવસ્થા ક્રિયા વ્યાખ્યાન કેપ તેના ય - S પ્યાર પણ કે યાતના ઈચ્છી વરત શુદ્ધ યથાર્થ છદ્મસ્થતા ક્રિયા વ્યાખ્યામાં કોપને " તેવા પ્યારા પણ એક કે વાતના ઈચ્છિત : વિરત નિયતિ तदुदर પુણ્યદય અને પાદિય સીનેમાની અપ્રમાણિક કોઈ કાળે વિશ્વાસઘાતી નિયત 2 131 પુણ્યોદય સીનમાની અપ્રમાણેક કઈ કાળ વિશ્વાસપાતી દાંભિ અધમ - અપલોપ વોગ ઉપમગ્ન ધર્મ અપલોપ - Gોગ 164 168 ઉપમાન 174 सुक्क 174
Page #42
--------------------------------------------------------------------------
________________ શુદ્ધ S મિશ્રણ ) અશુદ્ધ પ્રતિ મશ્રણ સામેવાળ શિકારીઓ રાહત પિતાતા ફળમુખી મલિપ દિલ પરિગ્રહાદ પૃષ્ઠ પંક્તિ 177 1 1821 208 21 212 2 32 ' 235 21 260 - 19 294 ", 4 * " સામેવાળાની શિકારીઓને - રહિત પિતાના ફળોન્મુખી મલિન પરિગ્રહાદિ - 6 301 301 gu 302 ' . . . પૃવી ઇન્દ્રિ 310. પુવી ઈન્ડિ મુઢિ નીયામામાં अथस्तु સંકલ્પ જ 318 331 3 31 પ્રપત 34 - ની માયામાં - अर्थस्तु ( સંકલ્પજ - , પ્રપતત रञ्जन અસમર્થ વર્ધતિ બુદ્ધદેવતા ક્ષણિકવાદ अर्यते કામધટ रज्जन અર્થ વધતે ભુદેવના अथ्यते કામધર 358 405 412 418 બધ પ્રત્યક્ષ પ્રત્યય 473
Page #43
--------------------------------------------------------------------------
________________ પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ दीग्धुर्वे ત્રીનાન્સ 47, 483 494 501 | द्रोग्धुर्वे શાસ્ત્રીયજ્ઞાન યયા શાઅજ્ઞાત પ્રતિશોધ અંત્રસ્તર મતિઅજ્ઞાન અધ્યવસાય થરમાવતમાં કુવા ધ્રૌવ્યમ સંયમિત દ્વીપમાં સક્સ 507 107 5ee શાસ્ત્રીત્તાત્ર પ્રતિરોધ સત્રસ્તર અતિજ્ઞાન વ્યવસાય ચરમાવર્તન કથા ધૌત્યમ અસંયમિત દ્વિીપમાં સૂક્ષ્મ કેશરિમથુ તિપાત ભૂલ ન पुत्रान् મુનિઓ 524 આ શિશુમથુ તિપાત વિરમણ પર૪ 528 528 529 531 536 548 556 563 571 10 610 12 641 " / કર पुत्रम् મુનિઓને - 32 ब्रह्मणि अट्ठमया * પર बंभचेर બગાડનારી ब्रह्माणि अभया बभेच જગાડનારી 8
Page #44
--------------------------------------------------------------------------
________________ શાસનપતિ શ્રી મહાવીરસ્વામિને નમઃ | || શ્રી સુધર્માસ્વામી ગણધરાય નમો નમઃ શાસ્ત્રવિશારદ જેનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરાય નમઃ | નારા શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર છે (પ્રથમ શ્રુત સ્કંધ) Eછે 1 RETH REFERE BEETLEFIER in રાજસ્થાન પાલી જિલાન્તર્ગત સાદડીના જિનાલયમાં બિરાજમાન શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પરમાત્માને, દાદાગુરૂ, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, શ્રી વિજયધર્મસૂરીશ્વરજી તથા પૂજ્ય ગુરૂદેવ, શાસનદીપક, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજને દ્રવ્ય તથા ભાવવન્દન કરીને દ્વાદશાંગીમાં દશમા અંગ સ્વરૂપે પ્રશ્નવ્યાકરણ (વાળાવાર )ને વિચિત કરવા માટે પ્રયત્ન કરું છું. - શતક 1 થી 41 સુધીના શ્રી ભગવતી સૂત્રનું “ભગવતી
Page #45
--------------------------------------------------------------------------
________________ 2 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર . સૂત્ર સાર સંગ્રહ” નામે ચાર ભાગમાં મેં વિવેચન કર્યું છે. તે પ્રમાણે જ આ પ્રસ્તુત આગમની પણ સેવા કરીશ. આગમ જ્ઞાનના જિજ્ઞાસુ પૂ. સાધુ-સાધ્વીજીઓને તથા આશ્રવ-સંવર તત્વનું સૂક્ષ્મ જ્ઞાન મેળવવાની ભાવનાવાળા શ્રાવક-શ્રાવિકાઓને માટે છેવટે મારા મતિજ્ઞાનના વિકાસ માટે પણ મારે પ્રયત્ન લાભદાયક બનશે. મૂળ સૂત્રની રચના પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજીની છે. જ્યારે ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી છે. - શ્રી અભયદેવસૂરીશ્વરજી કૃત મંગલાચરણ દેવાધિદેવ ચરમતિર્થકર શ્રી મહાવીરસ્વામિને મનવચન અને કાયાથી નમસ્કાર કરી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પર વૃદ્ધ પુરૂષને અનુસરનારી વ્યાખ્યાને હું કરું છું. પ્રસ્તુત આગમ સૂત્ર ખૂબ જ ગંભીરાર્થથી ભરેલું છે અને અમે અજ્ઞ છીએ, તેમજ હસ્તલિખિત પુસ્તક પણ ફૂટ છે અર્થાત્ પાઠ ફેરવાળી છે, તેથી વાચકે પિતાના મતિજ્ઞાનથી વિચારીને સૂત્રના મર્મને વિચારવાનું રાખશો. દ્વાદશાંગીમાં આ સૂત્ર દશમું અંગ છે, જેમાં મુષ્ટિ આદિના પ્રશ્નો હતાં અને જવાબ હતાં, પરંતુ અગમ્ય કારણે તે પ્રશ્નોત્તરો હવે આ સૂત્રમાં નથી, પણ પાંચ આશ્રવ અને પાંચ સંવર માટે પૂછાયેલા પ્રશ્નો અને તેના ખુલાસાઓ છે. મતલબ કે-આશ્રવ કોને કહેવાય? તેના ભેદ–પર્યાયે, સ્વભાવ તથા તેના ફળ શું હોઈ શકે ?
Page #46
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 3 તેવી રીતે સંવર-ધર્મ અને તેના ફળોનું વ્યાકરણ અર્થાત્ સ્પષ્ટીકરણ હોવાથી આ અંગનું નામ પ્રશ્નવ્યાકરણ સ્પષ્ટ છે. દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીના પાંચમા ગણધર તથા જૈનશાસનના પ્રથમ પટ્ટધર શ્રી સુધર્માસ્વામીએ પિતાના શિષ્યતમ શ્રી જખ્ખસ્વામીના માટે આ સૂત્રની રચના કરી છે. પુસ્તકાંતરે આ વાતને આ પ્રમાણે કહી છે. તે કાળે અને તે સમયે ચંપા નામની નગરીમાં કેણિક રાજા રાજ્ય કરતા હતાં, તેને ધારિણી નામે રાણુ હતાં. એક દિવસે ચરમ તીર્થકર ભગવાન મહાવીરસ્વામીના અંતેવાસી સુધર્માસ્વામી જેઓ અગ્યાર ગણધરોમાં દીર્ધાયુષ્યવાળા હોવાથી જેનશાસનના પ્રથમ પટ્ટધર હતાં. જાતિ- કુળ-બળ-રૂપ–વિનયજ્ઞાન-દર્શન–ચારિત્ર-લજજા સમ્પન્ન તથા બાહ્ય અને અત્યંતર પરિગ્રહમાં લાઘવ સમ્પન્ન હતાં. ઓજસ્વી–તેજસ્વી–વર્ચસ્વી અને યશસ્વી હતાં. ક્રોધ-માન-માયા-લભ-નિદ્રા-પાચે ઇન્દ્રિયે, પરિષહોને જીતનારા હતાં. જીવન અને મરણના ભયથી મુક્ત હતાં. તપ ગુણ-નિર્લોભતા–વિદ્યા-મંત્ર-બ્રહ્મચર્યત્રત–નય-નિયમ-સત્ય-જ્ઞાન દર્શન અને ચારિત્રમાં પ્રધાન હતાં. ચતુર્દશપૂર્વના ધારક હતાં. મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યવ જ્ઞાનવાળા હતાં. આવા સુધર્માસ્વામીજી પાંચ સેઅણગાર મુનિઓ સાથે એક ગામથી બીજા ગામે વિહાર કરતાં જ્યાં ચંપાનગરી હતી ત્યાં પધારે છે અને અવગ્રહની યાચના કરીને સંયમ તથા તપથી પિતાના આત્માને ભાવિત કરતાં વિહરે છે. તે કાળે અને તે સમયે આર્ય સુધર્માસ્વામીના
Page #47
--------------------------------------------------------------------------
________________ 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અંતેવાસી આર્ય જંબૂસ્વામી નામના જે કાશ્યપ ગેત્રીય હતાં તથા સાત હાથ શરીર પ્રમાણવાળા અને અત્યંત તેજસ્વી હતાં. પિતાના ગુરુદેવથી વધારે દૂર કે નજદીક નહિ એવા જબૂસ્વામી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતાં હતાં. એકદા શ્રદ્ધા–શંકા અને કુતૂહલવાળા થઈને પિતાના આસનથી ઉભા થયા અને જ્યાં પિતાના ગુરુદેવ બિરાજમાન હતા ત્યાં આવે છે. આવીને જમણી બાજુથી ફરતાં ત્રણવાર પ્રદક્ષિણા કરે છે. વંદન અને નમન કરે છે તથા વિનયપૂર્વક બંને હાથ જોડીને આ પ્રમાણે બેલે છેઃ સમવસરણમાં બાર પર્ષદાની વચ્ચે બિરાજમાન થઈને શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ “અનુતપપાતિક નામના નવમા અંગસૂત્રની તથા અર્થની આ પ્રમાણે પ્રરૂપણ કરી છે.” તે હે ગુરુદેવ! નવમા પછી દસમા અંગ તરીકે પ્રસિદ્ધ થયેલા પ્રશ્નવ્યાકરણ” સૂત્રને અર્થ શું છે? તે આપશ્રી મારા પર કૃપા કરીને ફરમાવે, જેથી કમશઃ દ્વાદશાંગીનું જ્ઞાન સંપાદન કરવાની સુલભતા પ્રાપ્ત થાય. આ પ્રમાણેની શિષ્યની વાત સાંભળીને આર્ય સુધર્માસ્વામીએ ફરમાવ્યું કે, હે જમ્મુ ! જ્યારે તમને દ્વાદશાંગી પ્રત્યે શ્રદ્ધા છે તે તમે સાવધાન થઈને સાંભળે. કેમકે આગમજ્ઞાન પ્રાપ્ત કરવામાં મન-વચન અને કાયાની અપ્રમત્ત અવસ્થા જ મુખ્ય કારણ છે. ભગવંતે કહ્યું હતું કે-દસમા અંગ પ્રશ્નવ્યાકરણમાં આશ્રયદ્વાર અને સંવરદ્વાર નામે બે તસ્કધ છે. તેમાં પ્રથમ શ્રુતસ્કંધમાં પાંચ અધ્યયન અને બીજામાં પણ પાંચ અધ્યયનની પ્રરૂપણુ કરી છે.
Page #48
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 5 શ્રદ્ધાસભ્ય શ્રી જ બૂસ્વામીએ પૂછ્યું, “હે ગુસ્સવ! કૃપા કરીને ફરમાવે કે–ભગવતે આશ્રવ અને સંવર તત્વની વ્યાખ્યા શી રીતે કરી છે?” જવાબમાં સુધર્માસ્વામીજીએ તેની સ્પષ્ટતા કરી છે. આ કારણે જ જબૂસ્વામીથી પૂછાયેલા પ્રશ્નોનું વ્યાકરણ એટલે સ્પષ્ટીકરણ આ દસમા અંગમાં થયેલું હોવાથી દસમા અંગનું નામ “પ્રશ્નવ્યાકરણ યથાર્થ છે. શાબ્દિક અને આર્થિકરૂપે વ્યાકરણ બે પ્રકારના છે. જે શબ્દોની સિદ્ધિ કરે. જેમકે “ોય, દુવં કરે. વળ. ફેરવે રે કવર' ઇત્યાદિ વ્યાકરણે તે છઘ પણ બનાવી શકે છે, પરંતુ તેનાથી માનવતા, દયા, દાન, બ્રહ્મચર્ય, નીતિમત્તા વગેરે આત્મિક ધર્મોની પ્રાપ્તિ પણ થઈ શકે તેમ નથી અને તે વિના ધુરંધર વિદ્વાન પણ અબુદ્ધ છે. આર્થિક વ્યાકરણની વ્યાખ્યા આ પ્રમાણે છે: 'व्याक्रियते प्रश्नान्तरमुत्तरतयाऽभिधीयते निर्णायकत्वेन यत्तत्तथा व्याकरणम्' વરકજિનતા જ નિયંને થાળ' “કૃesષુદાર્થથને થાળ' “યથાવર-જ્ઞાને ઢાળ' પૂછાયેલા પ્રશ્નોને નિર્ણયાત્મક રૂપે ઉત્તર જેમાં હોય તે વ્યાકરણ કહેવાય છે.
Page #49
--------------------------------------------------------------------------
________________ 6 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 'धर्म प्रत्यविज्ञातपरमार्थाः व्याकरण शुष्कतर्कादिषरिज्ञानेन जातावलेपाः पण्डितमानिनोऽपि परमार्थवस्तुतत्त्वानवबोधात् अबुद्धा इति. न च व्याकरणज्ञान मात्रेण सम्यक्त्व ઢથતિરે તસ્વાવવોવો ભવતિ (રાજેન્દ્રષ) ' | ધર્મને પરમાર્થ જેમને અજ્ઞાત હોય તે શાબ્દિક વ્યાકરણ અથવા શુષ્ક તકદિના જ્ઞાન માત્રથી ધમંડી બનેલા તથા પિતાની જાતને પંડિત માનનારા પણ દ્રવ્યના પરમાર્થને નહિ જાણેલા હોવાથી તેઓ અબુદ્ધ જ કહેવાય છે. સમ્યદર્શનની પ્રાપ્તિ વિના વ્યાકરણ માત્રથી તને સમ્યગુબેધ થતો નથી. તેથી . 'व्याक्रियते जीवादितत्त्व यस्मिन् तद् व्याकरणम्' જેમાં જીવ શું? અજીવ શું ? આશ્રવ અને સંવરે શું ? બંધ અને નિર્જરા શું? અને મેક્ષ શું? આ તનું વિશદ સ્પષ્ટીકરણ હોય તે વ્યાકરણ જ માનવમાત્રનું કલ્યાણ કરવામાં સમર્થ છે. આવા તત્ત્વનું સ્પષ્ટ વ્યાખ્યાન જૈન શાસનમાં જ હેવાના કારણે દેવ-દેવેન્દ્ર-નરેન્દ્ર સૌને માટે તીર્થકર પરમાત્માઓની દ્વાદશાંગી શ્રદ્ધેય, પૂજ્ય, માનનીય મનનીય, પઠનય, વિચારણીય, પાઠનીય અને મનસા, વસા, કાન વંદનીય રહી છે. - અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરનારા જીવાત્માએ જ્યાં સુધી હેય (સવશે કે અપાશે પણ ત્યાગ કરવા લાયક) અને ઉપાદેય (સ્વીકાર કરવા લાયક) તને યથાર્થ સમજે
Page #50
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે 7 નહિ ત્યાં સુધી તેઓ આત્મકલ્યાણના માર્ગે આવી શકતા નથી. અને તે વિના ઉપર ઉપરથી કુદકા મારવાને અર્થ શું? માટે અધ્યાત્મવેત્તાઓએ સૌથી પહેલાં હેયોપાદેય તર જાણવાની ભલામણ કરી છે. કેમકે મકાનના બારી-બારણા ઉઘાડા હોય તે ગમે ત્યાંથી અને ગમે ત્યારે સાવધાન માનવની પણ આંખ ચોરીને કુતરા, બિલાડા. ઉંદરડા કે ચેરના બિનધાસ્ત પ્રવેશને કોઈ પણ રોકી શકે નહિ. તેવી રીતે પાપ કથા ક્યા? કેટલા? તેમની શક્તિ કેટલી ? આત્માના હાડવૈરી કેશુ? દેવદુર્લભ મનુષ્યાવતાર પણ શી રીતે નિષ્ફળ જાય છે? તે પાપને રેકવા માટે કર્યું સાધન? અત્યારના સમયે મારા માટે આદરણીય શું છે? સંસારની માયામાં મસ્તાન બનીને ઉપરોક્ત પ્રશ્નોને જે ન ઉકેલી શક્યા તે ફરીથી મિથ્યાત્વના ગાઢ અંધકારમાં પ્રવેશ પામ્યા પછી લાખ અવતાર પૂર્ણ કર્યો છતે પણ માનવને અવતાર ક્યારે મળશે? તે આપણા હાથની વાત રહેશે નહિ. આ કારણે જ જીવન સાફલ્ય માટે સમ્યગ્દર્શન મેળવવું, તેને શ્રદ્ધાન્વિત કરવું અને જીવનના અણુઅણુમાં પ્રવેશ કરાવવામાં પ્રયત્ન વિશેષ કરે. આનાથી બીજે હિતમાર્ગ એકેય નથી. આપણી બુદ્ધિ પણ એક જ જવાબ આપે છે કે–પાપ માર્ગોને સૌથી પહેલાં સમજવા, છેડવા, છેવટે તેને સંપર્ક પણ છેડી દે, જેથી આત્માનું શુદ્ધિકરણ હાથવેંતમાં રહેશે. દાન-પુણ્ય, ઈશ્વર દર્શન, સંતસેવા આદિ કાર્યો પુણ્યને ઉપાર્જન કરાવનારા છે, જે સુવર્ણની બેડી સમાન
Page #51
--------------------------------------------------------------------------
________________ 8 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર હેવાથી જીવાત્માને તેને ભેગવટો ભવાંતરમાં કરવાનું રહેશે; માટે સૌથી પહેલાં પાપમાર્ગ, પાપભાવ, પાપ પ્રવૃત્તિ અને વૃત્તિની ઓળખાણ અતિ આવશ્યક છે. કેમકે પાપમાર્ગાદિને બંધ કર્યા વિના–ત્યાગ્યા વિના કેવળ પુણ્યના કાર્યોથી આત્મા શુદ્ધ થતું નથી. જેથી પ્રસ્તુત પ્રશ્નવ્યાકરણને પ્રથમ કૃતસ્કંધ આશ્રવને બતાવનાર હોવાથી તેની જાણકારી જરૂરી છે. મંગળાચરણ ગેળ-ધાણ, દહિંનું ભજન અને સૌભાગ્યવતી નારીના શકુન બાહ્ય મંગળ હેવાથી ફળીભૂત થતાં પણ દેખાયા છે અને સર્વથા નિષ્ફળ જતાં પણ જોવાયા છે, જ્યારે ભાવમંગળ અચૂક ફળદાયી જ બનવા પામે છે, આ કારણે જ પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજી પ્રસ્તુત ગ્રન્થના આરંભમાં મંગળાચરણ કરવાનું ચૂકતા નથી. તે આ પ્રમાણે - ॐ नमो वीतरागाय। नमो अरिहंताणं / જે મહાપુરૂષના રાગ-દ્વેષાદિ સર્વથા નિમૅલ થયેલા છે તે વીતરાગ પરમાત્માઓને હું નમસ્કાર કરું છું. વૈરાગ્યપૂર્વક દીક્ષિત થઈને ઘેરાતિઘેર તપશ્ચર્યારૂપી અગ્નિમાં જેઓએ કામ ક્રોધ-માયા-લેભાદિ અત્યંતર શત્રુઓને હણ નાંખ્યા છે, બાળી નાખ્યા છે, સમૂળ ઉખેડી નાખ્યા છે તે અરિહંત પરમાત્માને મારે ભાવ નમસ્કાર છે. ઉપર પ્રમાણેના બંને નમસ્કારેમાં વ્યક્તિ વિશેષનું નામ લીધા વિના પરમાત્મદશા જેમને પ્રાપ્ત કરી હોય તેવા દેવાધિદેવ-સર્વજ્ઞ–તીર્થકર
Page #52
--------------------------------------------------------------------------
________________ - શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 9 પરમાત્માઓને નમન કર્યું છે. અરિહંતાણું' શબ્દમાં બહુવચનને પ્રગ એટલા માટે જ કર્યો છે, કે, “જૈન શાસનમાં પરમાત્મા એક નથી પણ અનંત છે અર્થાત્ જેમણે કર્મોના લેશેને, અવિદ્યાને, અસ્મિતાને તથા રાગ-દ્વેષને નિમૂલ કરી કેવળજ્ઞાન અવસ્થા પ્રાપ્ત કરી હોય તે બધાય પરમાત્મા કહેવાય છે. બીજી વાત એ છે કે વ્યક્તિવિશેષ ઉપર તે દ્વેષ-બુદ્ધિ રાખનારા હોઈ શકે છે, જેમકે -રામચન્દ્રજીને વૈરી રાવણ, કૃષ્ણને વૈરી શિશુપાલ, કંસ અને દુર્યોધન આદિ. ગાંધીને શત્રુ ગેસે વગેરે હતાં જ્યારે અરિહંત પરમાત્માના શત્રુ કઈ પણ હોઈ શકે નહિ. તે માટે જૈનશાસને તે તે ગુણે જેમને પ્રાપ્ત થયા છે તે તે બધાય પરમાત્મા છે. તેથી ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિક ચારિત્રને પ્રાપ્ત થયેલા પરમાત્માઓને નમસ્કાર સૂચવ્યું છે. આ સૂત્રમાં ક્યા વિષયનું પ્રતિપાદન હશે? આશ્રવ તથા સંવરને નિશ્ચય કરાવવાનું પ્રજનવાળા અરિહંત પ્રવચનના સારભૂત આ સૂત્રને (આગમને) તીર્થંકરદેવેએ પ્રકાશિત કર્યું છે, તેને હે જબ્બ ! કહીશ. સારાંશ –જે પ્રાણાતિપાતાદિ ક્રિયાઓ દ્વારા કર્મો આવે તે આશ્રવ છે અને આત્મારૂપી તલાવમાં પ્રવેશ પામતાં કર્મોને અર્થાત્ પ્રાણાતિપાતાદિ પાપકર્મોને રેકે તે સંવર છે. તે બંનેને સ્વાદિક કહીને તે તેની સ્પષ્ટ રૂપની સમજણ આ સૂત્રમાં છે. ખજુરને નિસ્યન્ત (રસ) જેમ આત્માને
Page #53
--------------------------------------------------------------------------
________________ 10 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તથા ઈન્દ્રિયેને માટે સરસ અને સશક્ત પિય છે, તેમ જૈનશાસનના પ્રવચનને સાર જાણ, તેનું નામ સમચારિત્ર છે. જેની આરાધનાથી આશ્રવને પરિહાર અને સંવરને સ્વીકાર સુલભ બને છે. મેહનીય કર્મને સમૂળ નાશ થયા પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મોને પણ નાશ થાય છે. ત્યાર બાદ તરત જ જીવાત્માને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ ચારે ઘાતકર્મોને એકેય અણુ રહેવા પામતે નહિ રહેવાથી, વાદળાઓ વિનાને સૂર્ય નિબંધ પ્રકાશિત થઈને જેમ કાલેકને પ્રકાશિત કરવા સમર્થ બને છે તેમ કેવળજ્ઞાનના માલિક પરમાત્મા-અરિહંતદેવ પણ સમવસરણમાં બિરાજિત થઈને અગણિત માનવને સમ્યજ્ઞાનને પ્રકાશ કરે છે. યદ્યપિ પ્રસ્તુત ગ્રંથને વિષય વશમા અંતિમ તીર્થકર શ્રી મહાવીરસ્વામીએ સુધર્માસ્વામીને કહ્યો છે, તથાપિ બહુવચનના પ્રગથી ભૂત-ભાવિ અને ક્ષેત્રાંતમાં રહેલા વર્તમાનકાળના તીર્થકરને પણ સમાવેશ થઈ જાય છે, કેમકે આત્મા ઘાતીકર્મ વિનાને હોવાથી સૌને કેવળજ્ઞાનમાં રતિ માત્રને ફરક હેતું નથી. તેથી જે પદાર્થોને કે પર્યાના યથાર્થ્યને ભૂતકાળની વીસીએ કહ્યું હતું તે જ વાત વર્તમાન વીશી અને મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરસ્વામીજી પણ કહી રહ્યા છે, તેમ છતાં ક્યાંય પણ વિરોધાભાસ હેતે નથી; જ્યારે કેવળ જ્ઞાન વિનાના પંડિત, છદ્મસ્થ હોવાના કારણે એક સ્થળે અહિંસા ધર્મને કહે પછી બીજા સ્થાને યજ્ઞયાગમાં પશુઓને
Page #54
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 11 હેમવાનું પણ કહે છે. યાવત્ બત્રીસ લક્ષણ બાળકને પણ બલી પર ચડાવવાનું ચૂક્યા નથી. બનાવૃત કૂવા” આમ કહીને અમુક પ્રસંગે બ્રાહ્મણના જૂઠ વચનને તે ચાહે હાસ્યમાં, સ્ત્રી સહવાસમાં, વિવાહ પ્રસંગમાં અથવા પ્રાણુનાશના સમયમાં બોલેલું હોય તેને પાપ માનતા નથી. “ઘરથાનિ જોઠવત' પારકાનું ધન માટી તુલ્ય છે, તેમ કહીને પણ બ્રાહ્મણને ચેરીનું પાપ લાગતું નથી. તેવી રીતે અનેક બ્રહ્મચારી યુવાનેએ બ્રહ્મચર્યની સાધનાથી સ્વર્ગ મેળવ્યું છે, તેમ કહીને પણ “મપુત્ર તર્નાહિત” એટલે કે પુત્રના પિતા બન્યા વિના બાપની સગતિ થતી નથી. ઇત્યાદિક વિરોધાભાસ વચનેથી જાણવાનું સરળ બને છે કે, તેમના કથન કરનારા સર્વજ્ઞ હેઈ શકે નહિ. માટે છદ્મસ્થવસ્થા જેમની નિર્મૂળ થઈ છે તેવા કેવળજ્ઞાનીઓના વચન વિરોધ વિનાના છે. સાધુધર્મની મર્યાદા જે રીતે નિર્ણત થઈ છે તેમાં કંઇ પણ ફેરફારને સ્થાન છે જ નહિ, તેવી રીતે શ્રાવકધર્મની મર્યાદા પણ સૌને માટે એક સમાન જ છે. બેશક! તારતમ્યભાવે તેના પાલનમાં બધાય શ્રાવકશ્રાવિકા સરખા ન રહી શક્યા હોય કે ન રહી શકતા હોય તે પણ કાનુન કાયદાઓ તેમના તેમ અકબંધ જ રહેવા પામ્યા છે. આગમ. आगम्यन्ते जीवादितत्त्वानि हेयोपादेयानि चेति आगम:
Page #55
--------------------------------------------------------------------------
________________ 12 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - જે શાસ્ત્રવડે જીવ-અજીવ-પાપ-પુણ્ય-આશ્રવ–સંવરબંધ-નિર્જરા અને મોક્ષ તનું તથા તેમાં કેટલા હેય છે અને કેટલા ઉપાદેય છે તેનું સમજ્ઞાન થાય તે આગમ કહેવાય છે. તે ત્રણ પ્રકારે છે. આત્માગમ, અનરાગમ અને પરંપરાગમ. તીર્થંકર પરમાત્મા અર્થની દેશના આપે છે તેથી તેમના માટે આત્માગમ છે. કેમ કે–પિતાના કેવળજ્ઞાન અને કેવળદર્શન વડે સંસારમાં અનાદિકાળથી વિદ્યમાન અનન્ત દ્રવ્યને, અનન્ત પર્યાને, અનન્ત જીવોને, તેમનાં કર્મોને, ગતિ–આગતિ આદિને પ્રત્યક્ષ કરનારા હોવાથી તેમને આત્માગમના ભેદમાં ગણ્યા છે. જ્યારે ગણધર ભગવતે છદ્મસ્થ હેવાથી તીર્થકરની વાણીને સમ્યફ પ્રકારે સાંભળે છે તેથી તેઓ અનન્તરાગમ છે અને જખ્ખસ્વામી આદિ શિષ્ય પરમ્પરાગમવાળા કહેવાય છે, કેમ કે તેઓ તીર્થકરોને સાક્ષાત્ સાંભળી શકતા નથી. આમ કહેવાથી ગુરુપર્વક્રમ સૂચિત થાય છે. કેમ કે તીર્થકરેના વૈરાગ્ય-તપ અને પરહિત ભાવનામાં ક્યાંય કચાશ નથી તેવી રીતે ગણધરને વૈરાગ્ય પણ ઉત્કૃષ્ટ હોય છે અને જ—સ્વામીના વૈરાગ્ય માટે તે શંકાનું સ્થાન નથી. આમ કહેવાથી પ્રસ્તુત આગમ આપ્તપ્રણીત હોવાથી સૌ કેઈને માટે ગ્રાહ્ય બનવા પામે છે. પ્રથમ શ્રતસ્કંધમાં કેટલા વિષયે છે ? અને તે ક્યા ક્યા?
Page #56
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 13 કોઈનાથી પણ અનુત્પાદિત જીવાત્માને એક એક પ્રદેશ પર અનાદિ કાળથી સત્તા જમાવીને રહેલ આશ્રવ તત્વને જિનેશ્વરદેવે કહ્યું છે. જે હિંસા, મૃષાવાદ, અદત્ત, અબ્રહ્મ અને પરિગ્રહ રૂપે પાંચ પ્રકારે છે. બીજી રીતે આશ્રવને 42 પ્રકારે કહેવામાં આવ્યું છે, તે આ પ્રમાણે - પ-ઈન્દ્રિય. ૪-કષાય, પ–અવ્રત, ૨૫–ક્રિયા અને ૩–ગ. 5 + 4 + 5 + 25 + 3 = 42. ઈન્દ્રિય એટલે આત્મા જે સાધન વડે સ્પર્શન, સ્વાદન, ધ્રાણુન, દર્શન અને શ્રવણનું જ્ઞાન કરે તે જ્ઞાનેન્દ્રિયે પાંચ પ્રકારની છે. સ્પશેન્દ્રિયઃ આનાથી કર્કશ, મૃદુ આદિ સ્પર્શ જ્ઞાન થાય છે. રસનેન્દ્રિયઃ આનાથી ખાટું, તીખું, કડવું આદિનું જ્ઞાન થાય છે. ધ્રાણેન્દ્રિય H આનાથી દુર્ગધ અને સુગંધનું જ્ઞાન થાય છે. ચક્ષુરિન્દ્રિયઃ આનાથી કાળું–ધળું આદિ રૂપનું જ્ઞાન થાય છે. શ્રવણેન્દ્રિય H આનાથી સાંભળવાનું જ્ઞાન થાય છે. " કે " આ પ્રમાણે પાંચે ઈન્દ્રિયેના 23 વિષયેનું ગ્રહણ આત્મા પિતે રાગ-દ્વેષથી પ્રેરાઈને કરે છે. ક્રોધ, માન, માયા અને લેભ રૂપે કષાય ચાર ભેદે છે. ' ' પ્રાણાતિપાત (હિંસા), મૃષાવાદ (અસત્ય), અદત્તદાન (ચોર્યકર્મ), અબ્રહ્મ (દુરાચાર-મૈથુન), પરિગ્રહરૂપે અવત પાંચ પ્રકારે છે
Page #57
--------------------------------------------------------------------------
________________ 14 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 25 ક્રિયાઓન–કાયિકી, અધિકરણિકી, પ્રાષિક, પારિતાપનિકી, પ્રાણાતિપાતિકી, આરંભિકી, પારિગ્રફિકી, માયાપ્રત્યયિકી, મિથ્યાદર્શન પ્રત્યયિકી, અપ્રત્યાખ્યાનિકી, દાર્શનિક, સ્પાર્શનિકી, પ્રતીત્યિક, સામતે પનિપાતિકી, શસ્ત્રિકી, સ્વ. હસ્તિકી, આયનિકી, વૈદારણિકી, અનાગિકી, અનવકાંક્ષા પ્રત્યયિકી, પ્રાયોગિકી, સામુદાયિકી, રાગ પ્રત્યયિકી, દ્વેષ પ્રત્યયિકી અને ઐર્યાપથિકી. (નવતત્વ પ્રકરણઃ ગાથા 22, 23, 24) મન, વચન અને કાયા નામે ત્રણ યુગ છે. હિંસા રાગ-દ્વેષ અને પ્રસાદના કારણે જીવેનું મારણ, પીડન, હનન, ત્રાસન, ભત્પાદન આદિ થાય તેને હિંસા કહેવાય છે. કાજલની ડાબલીમાં જેમ કાજલ પૂર્ણરૂપે ભરેલ છે તેવી રીતે સંસારની દશે દિશાઓમાં અનંતાનંત જી રહેલા છે, તેથી જે દિશા તરફ જીવાત્માનું હલનચલન થશે ત્યાં જીવહિંસા રહેલી જ છે. જૈનશાસને પ્રમાદજન્ય ગંદી ભાવનાઓ અને કષાયભાવે આદિના કારણે થતી ક્રિયાઓ અને તે દ્વારા થતી જીવહત્યાને જ પ્રાણાતિપાત કહ્યો છે. અન્યથા બીમાર માણસને જીવિતદાન દેવાની ઈચ્છાવાળા ડોકટરે થિએટર પર લીધેલા બીમારનું ઓપરેશન કરે છે અને ડોક્ટરની પાકી સાવધાની છતાં પણ તેનું મૃત્યુ થાય છે. બીમાર પુત્રને તેની માવડી બલજબરીથી છેવટે મેઢામાં વેલણ નાખીને પણ કડવી દવા
Page #58
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાવરણ સૂત્ર + 15 પીવરાવે છે ઈત્યાદિ પ્રસંગોમાં ડોકટર કે માવડીને જીવહત્યા લાગતી નથી. કેમ કે તેમને તેવા હિંસક પરિણામે નથી હતા. ઘરને નેકર બાલુડાને હિંચકે દેતા કંઈક અકસ્માત થાય અને બાળક મરી જાય તે પણ તેની ફરીયાદ કેર્ટમાં લેવાતી નથી, જ્યારે સામેવાળાને મારવાના ઈરાદે હાથમાં હંડો લઈને દોડનારા માનવને ભલે તે સામેવાળાને માર્યો પણ ન હોય તે પણ પોલીસ તેને પકડશે અને કારાગૃહમાં નાખશે. આનાથી સૌ કઈ સમજી શકે છે કે- સંકલ્પપૂર્વક મારવાના ઈરાદે જે કંઈ ક્રિયા થાય તે જીવહિંસા છે. દ્રવ્યહિંસા અને ભાવહિંસા એટલે શું? મન-વચન-કાયાથી, ક્રોધ-માન-માયા અને લેભપૂર્વક જે ક્રિયાઓ કરાય તેનાથી સામેવાળા જીવના હાથ-પગ-નાકઆંખ-કાન અથવા તેવા પ્રકારના જૂઠવચન કલંક, ગાળ, ચેરી, મૈથુન આદિના કારણે સામાવાળાને ઘાસલેટ-પેટ્રોલ છાંટીને કે વિષ પ્રયોગથી કે કાંકરીયા તળાવમાં કે જૂ હના દરિયામાં પડીને મરવાનું થાય તે દ્રવ્યહિંસા કહેવાય છે. અને તેવા પ્રકારની ચેરી, તેની મિલકત (થાપણુ) પરત ન કરવી અથવા વેચાતાં કે ધીરાણમાં મૂકેલા આભૂષણે કે માલમાં ભેળસેળ કરીને સામેવાળાને દુઃખી-દરિદ્રી, ભૂખે મરતાં કે તેને બાળ-બચ્ચાઓને ભૂખે મરતાં કરવા તે ભાવ હિંસા છે. તેના ચાર ભાંગા (ભેદો) પણ થઈ શકે છે. 1. પર-દ્રવ્ય હિંસા, 2. પર-ભાવ હિંસા, 3. સ્વ-દ્રવ્ય હિંસા અને 4. સ્વ-ભાવ હિંસા.
Page #59
--------------------------------------------------------------------------
________________ 16 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તે પહેલામાં પિતાનાથી અતિરિક્ત જીવોની હિંસા થાય છે. બીજામાં તેના સુખ-શાંતિ અને સમાધિ સમાપ્ત થાય છે. ત્રીજા ભાગમાં ક્રોધ-કષાયથી પિતાના શરીરને હાનિ થાય છે અને ચેથામાં પિતાની અવળચંડાઈ, ગેરવર્તણુંક, પાપી અને સ્વાર્થ ભાવનાના કારણે આપણા દુઃખ, દરિદ્રતા, અસમાધિ, શેક, સંતાપ તથા આર્તધ્યાનમાં આપણે જ કારણ બનીએ છીએ. આ ચારે પ્રકારની જીવહિંસામાં વિષયવાસનાની તીવ્ર ભાવનાવાળા, કેધ કષાયમાં ધમધમતા તથા ઇન્દ્રિયેના ગુલામોને સમાવેશ થાય છે. - વૈરાગ્ય અને ભાવદયાના માલિક મહાવ્રતધારી મુનિરાજેએ પાપના દ્વારે સર્વથા બંધ કરી દીધેલા હોવાથી કેઈ પણ જીવને મનસા–વચસા અને કાયાથી મારવાની બુદ્ધિ વિનાના હવાથી જીવહિંસા વિનાના હોય છે. જ્યારે ગૃહસ્થ શ્રાવકોને થડી માત્રામાં જ વ્રત હોવાથી જેટલી માત્રામાં ઉપગવાળા થશે તેટલી માત્રામાં જીવહત્યાને ત્યાગ તેમના ભાગ્યમાં રહેશે. ત્રસ અને સ્થાવરરૂપે જીવ બે પ્રકારના છે. તેમાંથી સ્થાવર જીને (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ) ગૃહસ્થ ત્યાગી શકતું ન હોવાથી ત્રસ જીવેને (બેઈન્દ્રિય, ત્રીરન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય) ઘાત ન કરે, તેમ છતાં પણ ગૃહસ્થાશ્રમના નિભાવ માટે હાટહવેલી–ખેતી વગેરેના કારણે ત્રસ જીની હત્યા થયા વિના
Page #60
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 17 રહેવાની નથી. માટે સંકલ્પ એટલે ઈરાદાપૂર્વક તેમની હત્યા ન કરે, તેમાં પણ અપરાધ કરનારા જીવેને દંડ દીધા વિના ગૃહસ્થાશ્રમી નભી શકે તેમ નથી, માટે ગુંડા, બદમાસ, ચોર, લુંટારા અથવા પુત્ર-પુત્રીઓ અપરાધ કરે તો તેઓ પણ દંડનીય હેવાથી તેમને દંડ દેવે અનિવાર્ય છે. તે પણ સાપ, વિંછુ, વાઘ, વરૂ, બકરા, ઘેટાં, પાડા, માખી, મચ્છર, માકડ, જૂ અપરાધ વિનાના હોવાથી તેઓને મારવા ઠીક નથી. નિરપરાધી જીમાં પણ પુત્ર-પુત્રીઓ, નેકર-ચાકરને સદાચારમાં રાખવા માટે ધમકાવવા પડે કે દંડ દેવે પડે છે, તેથી ગૃહસ્થ સંકલ્પપૂર્વક નિરપરાધી ત્રસ જીવેને ઈર્ષ્યા, વૈર, કલેશ કે ક્રોધમાં આવીને ન મારે.. ઉપર પ્રમાણે અંશથી પણ ગૃહસ્થાશ્રમી, ધીમે ધીમે પિતાની પરિસ્થિતિ જેવી હોય તે પ્રમાણે જીવહિંસા છેડતે જાય છે. સારાંશ કે જીવહત્યા માનસિક પરિણામે પર આવલંબિત છે. માટે જ કહેવાયું છે. “ક્રિયા કર્મ, પરિણામે બંધ અને ઉપગે ધર્મ.” જીવની ઉત્પત્તિ અને સંસાર પરિભ્રમણ માટે જૈન. શાસન શું કહે છે? ' ખાણમાંથી નીકળેલ સુવર્ણ મિશ્રિત માટી માટે. ' મરઘી પહેલા કે ઈંડુ પહેલા તે માટે. આંબા(કેરી)નું ઝાડ પહેલા કે ગેટલી પહેલા તે માટે. ઈત્યાદિ કેટલાય પ્રશ્નો સાવ નિરર્થક એટલા માટે છે કે,
Page #61
--------------------------------------------------------------------------
________________ 18 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જેને જવાબ કેઈની પાસે નથી હેતે. કેમકે –ત્રણે લેકના ત્રણે કાળમાં સુવર્ણ અને માટીને મિશ્રિત કરનાર કોઈ નથી. તેમ ઇંડા વિના મરધી જન્મતી જ નથી તેમ મરઘી પહેલા ઇંડુ હોતું નથી. તેવી રીતે, કેરીનું ઝાડ ન હોય તે ગેટલી કયાંથી? અને તે વિના કેરીનું ઝાડ કયાંથી? ભલભલાની મતિને વિતંડાવાદમાં ફસાવી નાખે તેવી આ વાત છે. છતાં પણ સંસારની ત્રણે વસ્તુ સૌની પ્રત્યક્ષ છે. માટે અવળા કુતર્કોના ચકાવે નહિં ફસાયેલે બુદ્ધિશાળી માનવ એક જ જવાબ આપશે કે આ અને આના જેવા બધાય પ્રશ્નો અનાદિકાળના છે, જે કેઈના પ્રયત્ન વિશેષથી પણ ઉત્પાદિત નથી. અથવા તેમાં ફેરફારને પણ અવકાશ નથી. " સંસારમાં પૌગલિક રજ સૂક્ષમ અને સ્થૂળ રૂપે બે પ્રકારની છે, તેમાંથી પિતાના અધ્યવસાય વિશેષ વડે જીવાત્મા આઠ પ્રકારની સૂક્ષ્મ કર્મવર્ગણા(રજ)ગ્રહણ કરે છે, અને જેનું ગ્રહણ થાય છે તેનું વિસર્જન પણ તર્કગમ્ય છે. આ ન્યાયે આત્મા સાથે નિકાચિત કે અનિકાચિત રૂપે ચૂિંટેલા કર્મોને છેડતે આત્મા નવા કર્મોને ગ્રહણ કરતો જાય છે માટે એક જીવની અપેક્ષાથી પ્રવાહથી અને અનેક જીવોની અપેક્ષાએ કર્મો અનાદિના છે. - જેની આદિ છે તેને અંત પણ નિશ્ચિત હોવાથી પ્રવાહની અપેક્ષાએ કે જયારે આત્માને ચુંટે છે તે સમયે તેની આદિ થઈ કહેવાય છે. અને તપસ્યા વિશેષથી તે કર્મોને
Page #62
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 19 બાળી નાખે, ખંખેરી નાખે, ત્યારે તેઓને અંત થાય છે. માટે સિદ્ધ પરમાત્માએ કર્મોના મેલથી સર્વથા મુક્ત હેવાથી તેમને આશ્રવ માર્ગે અર્થાત્ કર્મોને ઉપાર્જન કરવાના માર્ગે પ્રવૃત્તિ કરવાને પ્રસંગ જ ઉપસ્થિત થતું નથી. અનાદિ જીવ કર્મોના બંધનમાં બંધાયેલે હેવાથી તેમને ફરી ફરીથી પાપકર્મો પ્રત્યે પ્રયાસક્તિ હોય તે સ્વાભાવિક છે. આ કારણે જ પાપકર્મો કરવાનું જીવને ખેંચાણ રહે છે. યદિ સર્વ પ્રથમ જીવને પાપરહિત માનવામાં આવે તે પાપ વિનાના જીવાત્માને આશવમાર્ગે પ્રાણાતિપાત-હિંસામાર્ગે) જવાની આવશ્યક્તા જ ક્યાંથી રહે? કઈ પણ પરિશુદ્ધાત્મા પાપથંકમાં લપેટાઈને યમદૂતને માર ખાવા માટે કબુલ ન જ થાય. તેથી પાપની વાસનાવાળે આત્મા જ પાપનું સેવન કરે છે તેથી જીવનું અનાદિકાલીન વિશેષણ સાર્થક બને છે. સંસારની આદિ નથી માટે તેને અંત પણ નથી. કેમકે સંસારના ઉત્પાદનમાં ઈશ્વરની માયાને કેઈએ પ્રત્યક્ષ કરી નથી તેમ હજારે પ્રયત્ન કર્યો છતે પણ તેનું પ્રત્યક્ષીકરણ શક્ય નથી. તેમ છતાં સંસાર છે, જીવે છે, તેના કર્મો છે, નરકાદિ ગતિઓ છે, હવામાનના કારણે વાદળાઓ તથા વિજળીઓ છે. જે પોતાના જ કરેલા કર્મોના કારણે સુખદુઃખ, સંયેગ-વિયેગ, અવનતિ–ઉતિ આદિને અનુભવ કરે છે, આમાં કર્મોનું પ્રત્યક્ષીકરણ આગમ તથા અનુભવગમ્ય છે. પ્રસ્તુત આગમના પ્રથમ શ્રુતસ્કંધને પ્રથમ અધ્યાય પ્રાણાતિપાત નામને છે. તેને પાંચ પ્રકારે વિસ્તૃત કરવામાં
Page #63
--------------------------------------------------------------------------
________________ 20 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આવ્યું છે. જેથી સ્થૂળ બુદ્ધિવાળા તથા પૂર્વગ્રહગ્રસિત અને પણ સરળતાથી પ્રાણાતિપાત નામના પાપને ખ્યાલ આવી શકે. તે આ પ્રમાણે :(1) આશ્રવનું સ્વરૂપ (2) તેના જુદા જુદા નામે (પ ) (3) પ્રાણીઓ વડે જે કરાય અથવા તે જે રીતે કરાય છે. (4) આશ્રવનું ફળ શું? (5) જે પાપી જીવે તે કરે છે. આ પ્રાણાતિપાતને વિષય હોવાથી ઉપરના પાંચ પ્રકારે તેને નિર્ણય કરવાનું છે, એટલે કે પ્રાણાતિપાતનું સ્વરૂપ–સ્વભાવ કે છે? તેને જુદા જુદા નામેથી શી રીતે ઓળખવે? જે માણસે પ્રાણાતિપાત કરે છે અને જે પ્રકારે કરે છે, તેનું ફળ શું છે? અને પાપના ભરેલા છે તેને આચરે છે. ભેદ અને પર્યાવડે કઈ પણ તત્ત્વની વ્યાખ્યાઓ સમજવામાં અને સાધકોને સમજાવવામાં સરળતા રહેલી હોય છે. તેથી પ્રાણવધનું સ્વરૂપ શું છે? તેને નિશ્ચય કરે એટલે કે એકેન્દ્રિયથી લઈ પચેન્દ્રિય જીની હત્યા કરતી વખતે ઘાતકના શરીરમાં, આંખમાં, કપાળમાં શું શું ફેરફાર થાય છે તેને સ્વરૂપ કહેવાય છે. સ્વરૂપને અર્થ સ્વભાવ છે. પાંચ મિનિટ પહેલાને દયાભાવ, ક્રોધ કષાયમાં શા માટે પરિવર્તિત થયે ? દયાભાવના સ્વભાવમાં ક્યા કારણે ફેરફાર થયે?
Page #64
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 21 તેને નિર્ણય કરવાનો રહેશે. યદ્યપિ કેવળ ભગવંત વિના તેની ખબર ન પડે તે પણ રાજસ, તામસ, વૈભાવિક ભાવની ઉત્પત્તિ ગમે તે કારણે થાય. તે માનવના કપાળ, આંખ આદિને જેવાથી અનુમાન કરવામાં વાર લાગે તેમ નથી. જૈન શાસનનું કથન છે કે, પ્રાણાતિપાત(જીવહિંસા)ને પરિણામી, અત્યાગી, તેમાં રમણ કરનાર, વારંવાર માનસિક જીવનમાં પણ પરદ્રોહને ભાવ, શરીરની ચેષ્ટા, હલન-ચલન અને બેલવામાં પારકાનું માન ખંડન (અપમાન) કરવાની બુરી આદત. ઈત્યાદિ હિંસભાવના જેના જીવનમાં ઘર કરીને બેઠી હોય તેવા માનના સ્વભાવ કેઈ કાળે પણ એક સરખા રહી શકતા નથી. ગમે ત્યારે પણ તેને સાત્વિક ભાવ જશે અને તામસિક ભાવ આવશે. સ્વભાવ જશે અને પરભાવ આવશે, ધર્મ જશે અને અધર્મ આવશે. તેની માહિતી તેના કપાળ અને હોઠનું ફરકવું, આંખની લાલાશ, હાથ પગમાં ચંચળતા અને બેલવા-ચાલવામાં ફેરફાર થયા વિના રહેવાના નથી. તે ઉપરથી આપણે અનુમાન કરી શકીએ કે, આ ભાઈ સાહેબના મનમાં શું ઘળાઈ રહ્યું છે. માટે પહેલા પ્રકારમાં હિંસક માનવના સ્વભાવ કેવા હોય છે? તે કહેશે. એક જ વાતને જૂદા જૂદા નામે કે પર્યાવડે કહેવાની વાત જૈનાચાર્યો સિવાય બીજે પ્રાયઃ કરીને જેવાતી નથી. તેથી બીજા પ્રકારમાં હિંસાના પર્યાયે કેટલા અને કેવા છે તેની વિસ્તૃત માહિતી જોવા મળશે. ભેદ વ્યાખ્યામાં કરણ પ્રકાર અને ફળ ભેદ વડે–એટલે કે–જેઓએ પ્રાવધ કર્યો છે અને જે કરી રહ્યાં છે તેમાં કારણને વિચાર કરવાનું રહેશે.
Page #65
--------------------------------------------------------------------------
________________ 22 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અને તે પ્રાણવધનું ફળ શું મળશે? તેને વિચાર પણ ખૂબ જ વિસ્તારથી કર્યો છે. કેમ કે ફળની જાણકારી થતાં કમળ માનને જીવહિંસા પાપ જ છે તેનું ભાન થશે અને તેમ થતાં જીવહિંસા ધીમે ધીમે તેના જીવનથી અલવિદા લેવા માંડશે. ભગવતીસૂત્રમાં પણ પહેલા કર્મ કરાય છે પછી તેનું વેદન થાય છે. અહીં પણ પહેલા પ્રાણવધ કરાય છે પછી તેના કડવા ફળે પણ ભેગવવાના રહેશે. આવી રીતે પાંચ આ ને માટે કહેવાશે, “હે જખૂ! તું ધ્યાનપૂર્વક સાંભળજે'. પ્રાણઘાતકના બાવીશ સ્વભાવે ક્યા ક્યા? જિનેશ્વર ભગવંતે એ નીચે લખ્યા પ્રમાણે પ્રાણવધના બાવીશ સ્વભાવને કહ્યા છેસારાંશ કે-તે સ્વભાવે હિંસાભાવના પરિણામથી થાય છે માટે તે બધાયમાં મૂળ કારણ હિંસા જ છે, તે હવે વિસ્તારથી જાણીએ. છે. 1. પાપ સ્વભાવ-પ્રાણી વધક, હિંસક, ઘાતક, મારક માનવના પરિણામે, અધ્યવસાયે અને લેગ્યાઓ ઘણી જ ખરાબ હોવાથી, તેના દ્વારા થતાં, ઉપાર્જન કરાતાં કર્મો, કર્મપ્રકૃતિઓ, પાપને જ બંધ કરાવનારી હોય છે, માટે જીવહિંસા પાપ જ છે. સંકિલષ્ટ પરિણામેના કારણે જે રીતે પણ તે માનવ બીજા જીવેનું હનન-મારણ અને પીડન કરશે તેનાથી આવનારા ભામાં તે પાપ પ્રકૃતિઓ ઉદયમાં આવશે અને તે તે પ્રકારે જ મહા દુઃખોને ભેગવશે; કારણમાં કહેવાયું છેિ, ગમે તે રીતે પણ આપણા હાથે મરનાર પ્રાણુ શાપ દીધા
Page #66
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 23 વિના મરતે નથી. હિંસક માનવનો સ્વભાવ જ બીજા પ્રાણુઓના પ્રાણને, મશ્કરમાં, સ્વાર્થમાં, લેભમાં કે ક્રોધમાં આવીને હાનિ પહોંચાડવાનું હોય છે. 2. ચંડ-કોધ-માન-માયા અને લેભ કષાય કહેવાય છે, તેમાં પણ ક્રોધ-કષાય કરતાં માન-અભિમાન, ઘમંડ, મદ આદિ કપાય વધારે ખરાબ છે. તેનાથી પણ માયા વધારે ખરાબ અને લાભ સૌ પાપને પિતા છે, બાપ છે. આ કષાયને જ્યારે તીવ્ર ઉદય હોય છે ત્યારે તેનાથી પ્રેરાઈને પુરૂષને પુરૂષાર્થ હિંસક બનતો હોવાથી તે ચંડ કહેવાય છે. એટલે કે હિંસક સ્વભાવ માનવને કષાયાધીન બનાવે છે. મન-વચન અને કાયામાં જ્યારે જ્યારે પરહત્યા, પરદ્રોહ અને પરનિંદાની લહેર આવે છે, ત્યારે ત્યારે માનવનું મસ્તિષ્ક, આંખના ખુણ અને નાકના ટેરવામાં ચંચળતા આવ્યા વિના રહેતી નથી, તેમાં જ્યારે ઉગ્રતા વધે છે ત્યારે માનવ પોતે જ ચંડ બની જાય છે. " દુ શો” આ ધાતુથી “aveતે રૂતિ વાણા” શબ્દ બન્યા છે. “aveતત્રત્યુત્તરોત્તર:” માટે હિંસક માનવ ચંડસ્વરૂપી હોય છે. કોધ કષાયના મૂળમાં લેભ રહેલે છે “ોમા જોઇઃ સંગાયતે” જ્યાં લેભ હોય છે ત્યાં નાના મોટા સ્વાર્થને પણ નકારી શકાતું નથી અને સ્વાર્થી બનેલે માનવ પરઘાતક અથવા સ્વઘાતક બન્યા વિના રહેતું નથી. પરઘાતક એટલે બીજા જીની રેજીરેટી, બેટી–વહુને ઘાતક અને સ્વઘાતક એટલે પિતાના આત્માને કર્મોના ભારથી ખૂબ ખૂબ ભારે કરે, અથવા જાણીબુઝીને સત્કાર્યોને ત્યાગ કરી પાપ કાર્યો કરવા.
Page #67
--------------------------------------------------------------------------
________________ 24 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર વ્યવહારનવે પરઘાતકને કસાઈ માનવામાં આવે છે જ્યારે નિશ્ચયદષ્ટિ સ્વઘાતકને અતીવ ખરાબ માને છે. “કસાઈ અને કષાયી” બંને શબ્દોને અર્થ એક જ છે, કેવળ ભાષાકીય દષ્ટિએ જ ફેર છે, સંસ્કૃત ભાષામાં “કષાયી” શબ્દ છે અને પ્રાકૃત ભાષામાં કષાયીને કસાઈ રૂપાંતર થાય છે, તેમ છતાં પણ વ્યવહારનયના માનએ કસાઈપણુ છેડવાને આગ્રહ કર્યો અને કેવળી ભગવંતોએ કષાયિત્વ છેડવાની ભલામણ કરી છે. સારાંશ કે સ્વઘાતકત્વ મટ્યા વિના પરઘાતકત્વની આદત મટવાની નથી. આ કારણે જે કસાઈ હિંસક છે અને કષાયી મહહિંસક છે. ' 3. રૌદ્ર –હિંસ સ્વભાવના કારણે માનવ જીવનમાં રૌદ્ર નામને રસ વિશેષ પ્રવર્તિત થઈ જવાના કારણે હિંસક રૌદ્રસ્વરૂપી હોય છે. સ્વ કે પરઘાતકમાં આત્માના અધ્યવસાયેપરિણામે છેવટે વિચારે અને ઉચ્ચારે પણ રૌદ્રસ્વરૂપને ધાર્યા વિના રહેતા નથી. વધારે પડતાં ક્રોધી માનવની લાલ આંખને જોયા પછી સામેવાળાને ભય લાગ્યા વિના રહેતું નથી. તે પછી તેના હાથમાં તલવાર, બંદુક કે છરે હોય તે ગમે તેવાને પણ ભય ઉત્પન્ન થયા વિના રહેતું નથી. બીજાને ભય ‘ઉત્પન્ન કરાવનારના માનસિક અધ્યવસાયે હિંસ જ હોય છે. 4. સહસા :-સહસા એટલે સાહસિક, શૂરવીર નહિં, પરંતુ સાર્થક કે નિરર્થક કાર્યોના ફળાદેશને વિચાર કર્યા વિના જ ગમે તેવી પ્રવૃત્તિમાં માથું મારનાર સાહસિક કહેવાય છે. આ કાર્ય કરવા જેવું છે? કરવાથી સામેવાળાનું શું
Page #68
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાવરણ સૂત્ર - 25 થશે? ઈત્યાદિ વિવેકબુદ્ધિથી શુન્ય તેના માનવે હિંસક હોય છે. આવાઓને મારક, ઘાતક, નિંદક, પર-દ્રોહાત્મક, આગળ વાત કરીએ તે “વિવાહની વરસી કરે તેવા નિંદનીય કાર્યોમાં આ ભાઈસાબોને ભાવી કાળના માઠા પરિણામે ખ્યાલ હેતું નથી. પ. ક્ષુદ્ર:-આને અર્થ દ્રોહક અથવા અધમ થાય છે. હિંસક સ્વભાવના કારણે માનવ સ્વપર દ્રોહાત્મક અને અધમ બનતા હોવાથી હિંસક ને ક્ષુદ્ર કહ્યો છે. સ્વ દ્રોહ એટલે પોતાના આત્માને દ્રોહ કરે અને પરદ્રોહ એટલે બીજા જ સાથે સ્વાર્થમય સંબંધ બાંધેલ હેવાથી તેમને શીશામાં કેવી રીતે ઉતારવા? એકની પાઘડી બીજા પર કઈ રીતે ફેકવી? “ચડ જા બેટા શૂળી પર, ખુદા તેરા ભલા કરે.” ઈત્યાદિ પ્રકારે પારકાઓને રેવડાવ્યા વિના, ભૂખે માર્યા વિના, બજારમાંથી તેમની દુકાનના પાટીયા ઉંચા નીચા કર્યા વિના, ભાઈની પત્નીઓને તથા તેમના છોકરા છોકરીઓને ઘર ઘરના ભીખારી બનાવ્યા વિના, તેમને દિવસે ચેન અને રાત્રે નિદ્રા પણ આવતી નથી. અરિહંત પરમાત્માનું શાસન તેવા જીને શુદ્ર કહે છે. - 6 અનાર્ય-પાપકર્મોને રોકવાની સમર્થતા જેમનાં ભાગ્યમાં નથી હોતી તે અનાર્ય છે, જેઓ સદૈવ પાપકર્મોની ‘ઉદીણું કરીને પણ પાપાચરણ, પાપ ભાષા, પાપ વૃત્તિને કર્યા વિના રહેતા નથી. -. 7. નિવૃણ:-દેવદુર્લભ માનવાવતાર મેળવ્યા પછી તથા જ્ઞાન-વિજ્ઞાન અને બુદ્ધિશાળી બન્યા પછી, અનપઢ,
Page #69
--------------------------------------------------------------------------
________________ 26 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અનાર્ય અને ખાનદાન વિનાના માનવે જે કાર્ય કરે, ભાષા બોલે, ઈત્યાદિ કાર્યો મારે કરવા જોઈએ? કે ન જોઈએ? તેને વિવેક ન હોવાથી તેમના જીવનમાંથી પાપ જુગુપ્સા, પાપ ભરૂતા પણ ધીમે ધીમે અદશ્ય થતી જાય છે, પરિણામે ગમે ત્યારે અને ગમે ત્યાં પણ પારકાનું હનન, મારણ, તાડન આદિ કાર્યો કરી શકે છે. 8. નૃશંસ-નિર્ક -નૃશંસ એટલે દયા વિનાને અને નિસૂક એટલે લજજા વિનાને. લજજા વિનાના માનને દયારહિત બનતાં વાર નથી લાગતી, તેવાઓના જીવનમાં સૂરતાને પ્રવેશ સુલભ બને છે. ફળસ્વરૂપે સર્વથા નિરર્થક કાર્યો કરવામાં–જેવા કે લેવા-દેવા વિના પણ ફળ-ફૂલ તેડવા, ઝાડના પાંદડા, ડાળ, નાની ડાળ વગેરે કાપવી, બેઈદ્રિયાદિ જીને ચગદવા, પગથી જમીન સાથે ઘસવા, કુતરીના બચ્ચાંએને લડાવવા, સર્પ–વીંછી આદિ અને પત્થર, કંડ કે બંદુકની ગોળીથી વિધી નાખવા વગેરે કાર્યો કરવામાં પણ જેમને લજજા નથી તેઓ શું પંચેન્દ્રિયોને, કુટુંબીઓને છેવટે પરસ્ત્રીના મેહમાં આવીને પિતાની ઘરવાળીને પણ હેરાન પરેશાન કર્યા વિના રહી શકવાના છે? આવ એના જીવનમાં ધર્મસંજ્ઞા, જ્ઞાનસંજ્ઞાને અભાવ હોવાથી ગમે ત્યાં પણ હિંસતાનું પ્રદર્શન કર્યા વિના રહેવાના નથી. - * 9. મહાભય:-અવસર આવ્યે બીજાઓને મારવાની આદતવાળા હિંસક માનવને પણ સામેવાળાથી ભયની પ્રાપ્તિ
Page #70
--------------------------------------------------------------------------
________________ કરી . આમના એક પ્રાણી શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 27 થયા વિના રહેતી નથી. જેમ કે–મેં જે સર્પ(સાપ)ને મારી નાખ્યા હતા તે બદલે લેશે તે? બીજાઓથી મરાવી દીધેલે મારો ભાઈ યંતર, ભૂત, પિશાચ બનીને મને હેરાન-પરેશાન કરશે તો? આ રીતના ભયે પરહત્યા કરવાવાળાઓના મસ્તિષ્કમાં રેઈસના ઘેડાઓની જેમ દોડતા જ હોય છે. 10. પ્રતિભય :-પ્રત્યેક પ્રાણીઓથી ભયની પ્રાપ્તિના ભણકારા વાગ્યા કરે છે. ઉદાહરણ તરીકે નાગરાજના શત્રુ મોર, નેળીએ, વાંદરો, મનુષ્ય વગેરે કેટલાય છે. જેઓ સાપને જોઈને માર્યા વિના રહેતા નથી. આવી રીતે ગયા ભમાં જેમને મહહિંસા કરી હોય તેમને આ માનવાવતારમાં પણ ચારે તરફથી ભય-ભય અને ભય બન્યા રહે છે. 11. અતિભય –લેભાંધ, માયાધ, કામાંધ અને સ્વાર્થી બનીને જે રીતે બીજા જીવોને માર્યા છે, તેના કારણે તે હિંસકને પણ ઈહલોકાદિ ભયે સતાવતા જ હોય છે. તેમાં પણ બીજા ભને પહોંચી વળવામાં સમર્થ માનવને પણ મરણના ભયથી ધ્રુજારી આવ્યા વિના રહેતી નથી, ચારે તરફથી ભયની ભૂતાવળે જ તેમને દષ્ટિગોચર થાય છે. ઘણુ જીવને આપણે પ્રત્યક્ષ કરી રહ્યાં છીએ કે-તેઓ બિચારા ભાસક્ત બનીને અસંખ્યાતા છને મેતના ઘાટ ઉતારે છે. અને જ્યારે અતિ-ઉગ્ર પાપના ફળે તેમને ભેગવવાને અવસર આવે છે ત્યારે મરણ પથારીએ રીબાઈ રીબાઈને, છાતી કૂટા કરતાં, આંખમાંથી પાણુ છલકાવતાં, તેમજ ડોકટરોને કાલાવાલા કરતાં કરતાં વિના મતે મરે છે. વધારામાં વ્યાપાર
Page #71
--------------------------------------------------------------------------
________________ 28 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર વ્યવહારમાં બીજા જ સાથે બંધેલ વૈરને ભેગવવા માટે દુર્ગતિઓમાં રખડપટ્ટી કરવાની ભાગ્યમાં શેષ રહે છે. ૧૨ભાવનક:-હિંસક વ્યવહાર, રાજ્ય વિરૂદ્ધ વ્યાપાર અને વૈર વિરોધથી પૂર્ણ જીવનના કારણે સ્વયં ભયગ્રસ્ત બનેલે માનવ “ઢશે નષ્ટઃ જરા નાવાત” આ ન્યાયે બીજાઓને પણ ભય પમાડતે જ હોય છે, જેમ સાપથી ભય પામતે માણસ, સાપના અભાવમાં પણ “ભયને માર્યો સાપ સાપ કરીને હજારે માણસેના જીવને અદ્ધર કરી દે છે ઈત્યાદિ કારણેને લઈને ભાવનક (બીજાઓને ભયપ્રદ) અવસ્થા પણ પ્રાણઘાતકનું સ્વરૂપ છે. 13. વાસઃ-આવા માણસે ચારે તરફથી બારી બારણા બંધ થયેલા પિતાના કમરામાં બેઠા બેઠા પણ આકસ્મિક (કારણ વિના) ભય પામીને માથું ધુણાવે છે, શરીરમાં ધ્રુજારીને અનુભવ કરે છે અને છેવટે પિતાને મરણસન્ન અવસ્થામાં લાવી મૂકે છે. અથવા તે બીજાઓને નુકશાનમાં ઉતારીને ત્રાસ દેવે તે ત્રાસ છે. અથવા સ્વયં ત્રસ્ત રહેવું. બીજાઓને વાસિત કરવા, તે ત્રાસ છે. હિંસક માનની આ દશા સ્વાભાવિક છે. 14, ઉદ્વેગજનક –મનમાં સ્વાભાવિક કે આકસ્મિક ઉગ બન્યા રહે છે તેથી તેવા માણસ ઘણીવાર લમણે હાથ દઈ કિંકર્તવ્ય મૂઢ જેવા બનીને દિશાશૂન્ય બની જાય છે. જાણે બીજુ કંઈ પણ કરવાનું છે જ નહિ; આવા ખ્યાલાના કારણે સશક્ત હેવા છતાં, પારકાને સારી બુદ્ધિ દેવાની
Page #72
--------------------------------------------------------------------------
________________ ( ' ' શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 29 શક્તિ હોવા છતાં પણ તે પિતાના માટે કંઈ પણ કરી શકતા નથી. 15. અન્યાય -પ્રાણીઓના પ્રાણઘાતક માનવે સદૈવ ન્યાયભ્રષ્ટ થયેલા હોવાથી તેમની પ્રત્યેક ક્રિયાઓ ન્યાયનીતિ અને સત્યરહિત હોય છે. માટે હિંસાના કાર્યોમાં મશગુલ બનેલા માનની-જીવની નીતિ ન્યાયવાળી હતી નથી. તેઓ બીજાઓને નીતિની વાત ભણવશે પણ પિતે કેરા ધાકર જેવા જ રહેવા પામે છે. 16. નિરપક્ષ:-તેવા પ્રકારની પ્રવૃત્તિ કરવાથી સામે વાળાઓની આંખ, કાન, જીભ, નાક, શ્વાસોશ્વાસ, પ્રાણ ઉપરાંત તેમની પવિત્ર વૃત્તિઓ અને પ્રવૃત્તિઓનું હનન થશે. આવી વિચારણું સુંધા પણ તેમનામાં હોતી નથી, અથવા હિંસકવૃત્તિ તથા પ્રવૃત્તિ કરનારા માનમાં પિતાની અને પારકાની પરલેક હિત ભાવના પણ હોતી નથી. 17. નિર્ધમ્મ:-મન-વચન અને કાયાથી હિંસક સ્વરૂપી આત્માઓ સમ્યગજ્ઞાન તથા ચારિત્રરૂપી ધર્મને મેળવવામાં પણ ઉદાસીન, પ્રમાદી અને આકાંક્ષા વિનાના હોય છે. અહિંસા ધર્મની આરાધના કરવા માટે ખાનદાની મળી છે પણ તે અનાર્યોના સંસર્ગમાં આવીને હિંસક માગે–પાપના રસ્તે જવાનું પસંદ કરે છે. પૂર્વના પુણ્યદયે દૂધ રોટલા ખાઈ શકે તેટલી કમાણી હેવા છતાં પણ અમેરિકાનું સુવર્ણ મારી પાસે આવી જાય તેવી નિરર્થક અને નિષ્ફળ ભાવનાએમાં જીવનને અસંયમિત જ રાખે છે.
Page #73
--------------------------------------------------------------------------
________________ 30 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 18. નિપિપાસ :-પોતાના વ્યાપાર, વ્યવહાર, ભાષા, રહેણીકરણી, ખાનપાન આદિના કારણે વધુ એટલે મરણ પામેલા કે વૈર–વિરોધના કારણે શત્રુરૂપે બનેલા જીવોની સાથે મૈત્રીભાવ પણ સાધી શકાતો નથી. જે કિયાએ સ્વાર્થી, લેભાંધ, કામાંધ અને મેહાંધ બનીને કરવામાં આવે છે તેને પ્રતિકાર પ્રાયઃ કરીને હેઈ શકતા નથી, માટે બધાય જીવાત્માઓ સાથે મૈત્રીભાવ સાધવાની પિપાસા પણ તેમનામાં ક્યાંથી હોય? 19 નિષ્કરૂણ -ધર્મની જનેતા “દયાને પ્રયોગ સૌ જી માટે કરી શકવાની ક્ષમતા પણ હિંસક માનમાં હેઈ શકતી નથી. અર્થાત અમુક જ પ્રત્યેની દયાને તેઓ જાણું શકતા નથી-સમજી શકતા નથી, તે પછી તેને જીવનમાં ઉતારી દયાદેવીને આશીર્વાદ મેળવીને માનવ જીવનને સફળ બનાવવાને ભાવ તેમને ક્યાંથી આવવાને હતો? તેમ છતાં નાક કપાયેલી માવડી જેવી કદરૂપી દયા તેમનામાં કેવળ દેખાવા પૂરતી જ હોય છે. 20. નિય(નરક) –આવા હિંસકે-મારકે-ઘાતકોને માટે નરકભૂમિ જ શેષ રહે છે. અર્થાત્ દેવદુર્લભ માનવાવતાર મેળવીને પણ અહિંસા-સંયમ તથા ધર્મથી સર્વથા નિરપેક્ષ અને કેવળ સંસારની માયાને-રંગમહેલને શણગારવામાં હિંસા, દુરાચાર અને બેગ લાલસામાં જીવન યાપન કરતાં છેવટે તે હતાશ બને છે અને પારકા જીની
Page #74
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 31 હત્યાથી બંધાયેલા વરને ભગવાને માટે નરક તરફ પ્રસ્થાન કરે છે. 21 મેહ મહાભય પ્રકર્ષક:-મેહ એટલે આત્મા– બુદ્ધિ અને મનની મૂઢાવસ્થા. મહાભય એટલે ચારે તરફથી ભયાકાંત. આ બંનેમાં પ્રવૃત્તિ કરનાર અને બંનેમાં વધારે કરનાર માનવ મેહમહાભયપ્રકર્ષક કહેવાય છે, 22. મરણ જૈમનસ્ય –તિષીઓ કે સામુદ્રિકો દ્વારા કરેલી મૃત્યુ સંબંધી આગાહીઓને સાંભળ્યા પછી માણસ માત્રને દીનતાની પ્રાપ્તિ થાય તે સ્વાભાવિક છે. ત્યારથી તેને મરણના જ આભાસ થાય છે. જેમકે-“હું મરી જઈશ તે? મારો રોગ ન મટ્યો તે? આ મકાનની ભીંત પડી જશે તે ભેગા કરેલા મારા ધનનું શું થશે? ઈત્યાદિક ભાવે તેને સતાવ્યા જ કરે છે. સારાંશ કે સંસારના પ્રત્યેક પ્રસંગથી કે પદાર્થથી તેમને મૃત્યુને ભય બચે રહે છે. હિંસાના આ બાવીશ સ્વરૂપ છે. એટલે કે હિંસક–પરદ્રોહી, માયા-મૃષાવાદી, અસત્યસેવી આદિ ના જુદા જુદા પ્રકારે કેવા સ્વરૂપ–સ્વભાવ બને છે, તે જાણવા માટે જ સૂત્રકારે સૌથી પ્રથમ સ્વરૂપનું વર્ણન કર્યું છે. જે સર્વથા યથાર્થ છે. કારણ કે, આધ્યાત્મિક જીવન જીવવા માટે હિંસાના સ્વરૂપ હજારે પ્રકારે વિદ્ધકારક હોવાથી તે સર્વથા ત્યાજ્ય છે, જ્યાં હિંસકના હોય છે ત્યાં આધ્યાત્મિકતા નથી હોતી. અધ્યાત્મ એટલે આત્મામાં રમણ કરવું, થાય છે. જ્યારે હિંસક માનવ
Page #75
--------------------------------------------------------------------------
________________ 32 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કેઈ કાળે પણ આત્મામાં રમણ કરી શક્યું નથી. તેથી હિંસકતા માનસિક હિંસકતા પણ સેવવા લાયક નથી. - હિંસાના બીજા નામે (પર્યા) કયા કયા છે? આ સૂત્રમાં હિંસા(પ્રાણવધ)ના 30 નામે જૂદા જૂદા પ્રકારે બતાવ્યા છે. જેમનું તાત્પર્ય એક જ છે, કેવળ શબ્દો જ જૂદા છે. સ્કૂલ બુદ્ધિ અથવા અપરિપકવ બુદ્ધિના શિષ્યને એક જ અર્થની જુદી જુદી રીતે સમજણ આપવાથી, એક યા બીજા પ્રકારે પણ તેમને જ્ઞાનની પ્રાપ્તિની સંભાવના શક્ય બનવા પામે છે, તેમજ અર્થશાન પણ દઢ બને છે. ગમે તે પ્રકારે પણ આધ્યાત્મિક જીવનની ઈચ્છા ધરાવનારે હિંસાને સમજવી અને ત્યાગવી સર્વથા અનિવાર્ય છે. ભિન્ન ભિન્ન શબ્દો (પર્યાયે) બતલાવીને અર્થજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં જૈનાચાર્યોની ભાવદયાલુતા સર્વથા પ્રશંસનીય રહી છે. વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે વ્યક્તિ એક જ છે પણ જુદા જુદા સમયે જૂદા જૂદા નામેથી તેમને સંબોધીએ છીએ, જેમકે –વર્ધમાન–મહાવીરસ્વામી, દેવાર્ય-કાશ્યપ, શ્રમણ, ત્રિશલાપુત્ર, તીર્થકર, જિનેશ્વરદેવ અને દેવાધિદેવ ઇત્યાદિ શબ્દોને અર્થ (તાત્પર્ય ) એક જ છે તેમ વ્યક્તિ પણ એક જ છે. કેવળ વ્યવહારના કારણે અથવા ભક્તિ વિશેષને લઈને જુદા જુદા સમયે તેમના નામ ભિન્ન ભિન્ન પડ્યાં છે. તેવી રીતે પ્રાણીઓને પ્રાણવધ, વધ જ છે, તે પણ નિમ્નલિખિત 30 પ્રકારે તે પ્રાણવધને જૂદા જ શબ્દોથી વ્યવહત
Page #76
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર + 33 કરાયું છે, જે ગુણ નિષ્પન્ન હોવાથી પૃથક પૃથફ પ્રકારે પ્રાણવધના સત્યાર્થીને કહી જાય છે. તે આ પ્રમાણે : 1, પ્રાણવધ:-પ્રાણીઓના પ્રાણનો વધ કરે તે પ્રાણવધ છે. “પ્રાણા પૃથanતે વાયુ-વનuતયો ત્રિરંતુ पंचेन्द्रियाश्चेन्द्रियबलोच्छवासनिश्वासायुष्क लक्षणो दवित्र કાળા ઘારાતુ ." (AT. 72) પગના અંગૂઠાના નીચેના ભાગથી લઈ માથાની ચેટીના મૂળ સુધીની સ્પશેન્દ્રિય કહેવાય છે, જેમાં હાથ-પગ-ઉદર-ઉપસ્થ અપાન આદિને સમાવેશ થઈ જવાથી તેમને પૃથક ઈન્દ્રિયે માનવાની જરૂરત રહેતી નથી. જીભ ઈન્દ્રિય, નાક ઈન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રવણેન્દ્રિય; આ પાંચે ઇન્દ્રિયે, મન-વચન અને કાયબળ, ઉવાસ-નિશ્વાસ અને આયુષ્ય આ દશ પ્રકારના પ્રાણ છે. કેમકે જીવ માત્રને પિતાના પ્રારબ્ધ શુભાશુભ કર્મોને ભેગવવા માટે દશ પ્રાણ સહાયક કારણ છે. માટે પ્રાણોને ધારણ કરે તે પ્રાણી છે. “યત્ર ચત્ર જ્ઞાન. તત્ર તત્ર વાળી , ચત્ર યત્ર પ્રા તત્ર તત્ર :' જીવ વિનાને બીજા કેઈમાં પણ દશમાંથી એકેય પ્રાણ હેત નથી તેથી તેને અજીવ (જડ) કહેવાય છે. સ્થાવર અને ત્રસરૂપે પ્રાણ બે પ્રકારના છે. પૃથ્વી, પ્રાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં રહેલા છ સ્થાવર નામકર્મના ઉદયવાળા હોવાથી સ્થાવર છે. અને બે-ત્રણચાર તથા પાંચ ઈન્દ્રિયેના છ ત્રસ નામકર્મના કારણે ત્રસ કહેવાય છે. દેવે-નારકે, ચાર પગવાળા, બે પગવાળા આદિ ગર્ભજ ઉપપાતજ અને સંમૂર્ણિમ જ જે પંચેન્દ્રિય છે.
Page #77
--------------------------------------------------------------------------
________________ 34 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન આ પ્રમાણેની છએ પર્યાપ્તિઓને પૂર્ણ કરી મૃત્યુ પામે તે પર્યાપ્તા જીવે છે અને છેલ્લી ત્રણને પૂર્ણ કર્યા વિના જ મરે તે અપર્યાપ્ત છે. પર્યાપ્તિ નામકર્મને લઈ જીવ પર્યાપ્તા બને છે અને અપર્યાપ્તિ નામકર્મના કારણે અપર્યાપ્તા કહેવાય છે. એકેન્દ્રિય જીને દશ પ્રાણુમાંથી સ્પર્શેન્દ્રિય, કાયદળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય નામે ચાર પ્રાણ છે. બે ઇન્દ્રિય જીને જીભ ઇન્દ્રિય અને વચનબળ. તેઈન્દ્રિય અને ઘાણેન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોને ચક્ષુ વધારે મળવાથી અનુક્રમે 6-7-8 પ્રાણ હોય છે. અસંજ્ઞી પંચેન્દ્રિય જીને મન વિનાના 9 પ્રાણ અને સંજ્ઞી અને મન સાથે દસે દસ પ્રાણ હોય છે. પ્રત્યેક પ્રાણીને પિતાના પ્રાણુ અત્યંત પ્યાર હેવાથી કઈ પણ પ્રાણી કેઈનાથી મરવા માંગતા નથી. સૂત્રમાં પ્રાણવધ શબ્દ છે, માટે પ્રાણધારી આત્માને કેઈપણ કે બધાય પ્રાણોને વધ કર, તાડન કરવું, હનન કરવું, પીડિત કરવું તે પ્રાણવઘ કહેવાય છે. જે જીવહત્યાને પર્યાય શબ્દ છે. કોઈ પણ પ્રાણ પિતાને પ્રાણથી પૃથક થવા માંગતે નથી, કેમકે-“સર્વે નવા રૂછરિત ગોવિત...” પ્રત્યેક જીવાત્મા જીવવાને ઈચ્છે છે. માટે પ્રાણને હાનિ પહોંચતા તેની જીવનશક્તિને પણ હાનિ પહોંચતી હોવાથી આયુષ્યકર્મ હોય ત્યાં સુધી તે રીબાતે રહે છે અને છેવટે મરણ પામે છે, જેમકે જમીન સાથે પગ ઘસીને ચાલવાની
Page #78
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 35 કુટેવવાળાના પગે અળસીયા, કીડીઓ, મંકોડા વગેરે ચગદાતા તેઓ અધમુઆ તે ત્યાં જ થયા વિના રહેતા નથી અને વધારે ચગદાઈ ગયા હોય તે મરણ પણ પામે છે. ઊઠતાં, બેસતાં, માખી, મચ્છર આદિને ધક્કો લાગતા તેની પાંખ કપાઈ જતાં તેમને પણ મરણ શરણ થયા વિના છુટકે નથી. ઈત્યાદિ જાણતાં, અજાણતાં, ઈચ્છા કે અનિચ્છાથી અગણિત જીવના મારકને પ્રાણવધ નામની હિંસા લાગે છે. દશવૈકાલિક ચૂર્ણિમાં “પાનામવા તે પાઠ સવિસંગોન” એટલે કે ખાન, પાન, ઊઠવું, બેસવું, ચાલવું, ફરવું, બેલિવું આદિ ક્રિયાઓમાં પ્રમાદવશ બીજા ના પ્રાણની પરવા ન કરવી તે પ્રાણવધ છે. યદ્યપિ તે ક્રિયાઓ અનિવાર્ય છે તે પણ ડી કાળજી રાખે, સાવધાનીપૂર્વક રહે, વિવેક પગને ખપ કરે તે નિરર્થકરૂપે મરાતાં છે કે તેના પ્રાણોની રક્ષા સુલભ બની શકે છે. પિતાને પોતાના પ્રાણે જેમ પ્રિય છે તેમ પ્રાણુંમાત્રને તેમના પ્રાણ પ્રિય હોવાથી કોઈ પણ જીવને મારવું– ફટકારવું, છેદવું, તેડવું, બાફવું તે માનવ કર્તવ્ય નથી. કેમકે, જીવ હત્યારાને માનવતા સાથે પ્રાયઃ કરી સંબંધ હેતે નથી. પ્રત્યક્ષ જોઈએ છીએ કે-બકરા, ઘેટા, પાડા, મરઘા, સાપ, આદિને મારવાવાળાઓનું લેહી ઉશ્કેરાયેલું હોવાથી વાતે વાતે, ધારિયું, લાકડી કે બંદુકની ગેળી મારતાં તેમને કંપારી પણ આવતી નથી.
Page #79
--------------------------------------------------------------------------
________________ 36 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 2. ઉમૂલના શરીરાત:-જોરદાર વાવાઝેડાથી વૃક્ષ જ્યારે મૂળમાંથી ઉખડી પડે છે, ત્યારે તે નિર્જીવ બને છે, એટલે ઝાડના પાંદડે, ફળે, ડાળે, મેટી ડાળે, પુપે જે જીવે વ્યાપ્ત થઈને રહ્યાં હતાં તે ઝાડ શરીરને ત્યાગ કરી બીજા સ્થળે જન્મ ધારણ કરે છે. ઝાડને પડવામાં કાં તે વાવાઝોડું, મૂળમાં પડેલે અગ્નિ, અથવા કુહાડા કે કરવતને પ્રયોગ જ કારણ હોય છે, અન્યથા ઝાડને પાડી નાખવાની તાકાત કેઈની હોતી નથી. તેવી રીતે જીવને શરીરથી જુદો પાડવામાં હિંસક માનના હિંસDગ મુખ્ય કારણ છે. મડદામાં પ્રાણ પૂરવાની શક્તિ પુરૂષ વિશેષમાં પણ હતી નથી તે પછી ભાલાથી, ધારિયાથી, ડંડાથી કોઈ પણ જીવના પ્રાણ લેવા તે શું માનવ કર્તવ્ય હોઈ શકશે? પ્રત્યેક માનવના શરીર પોષણ માટે ધાન્ય, કઠોળ, ભાજીપાલે, મેવા-મિષ્ટાન્ન, દૂધ-પાણી વગેરે પદાર્થો વિદ્યમાન હોય ત્યારે ગાય, ભેંસ, બકરા, મરઘા, તેતર આદિને મારી તેને માંસથી પેટ ભરવું તે શું રાક્ષસીય કર્તવ્ય નથી? આ કારણે જ વીતરાગ પરમાત્માઓએ કહ્યું કે, સુખી કે દુઃખી કેઈ પણ જીવને મારી નાખવાને પ્રગ કરે તે અક્ષમ્ય અપરાધ છે. 3. અવિશ્વાસ –બીજા જીના પ્રાણો સાથે ખેલ ખેલનાર માનવ જીવસૃષ્ટિને વૈરી હોવાથી તેમના પ્રત્યે કેઈને પણ વિશ્વાસ રહેતો નથી. કેમકે હિંસક માણસની ચાલ, ભાષા, સંકેત તેમજ બીજી બધી પ્રવૃત્તિઓમાં બીજા અને હાનિ પહોંચાડવાને ભાવ હોવાથી, તેની અસર બીજા જ
Page #80
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 37 પર પડતાં વાર લાગતી નથી. માટે જ હિંસકને જોઈને દાણા ચરતાં કબૂતરે પણ ફફડાટ કરતાં ઊડી જાય છે, કૂતરા ભસવા લાગે છે અને બીજા જીવમાંથી કઈ કરડવામાં, કેઈ ડંખ મારવામાં અને કેઈક ધારિયાથી મારી નાખવાના પ્રયત્નમાં હોય છે. માટે બીજા સ્થાને ઘાતક અને અવિશ્વાસુ બંને એક જ છે. 4. હિંસ્યાવિહિંસા :-જે હણાય, મરાય, છેદાય તેમને હિંયા કહેવાય છે. તેવા જવાનો વિશેષ પ્રકારે એટલે વારંવાર ઘાત કરે તે હિંયાવિહિંસા છે. જવાસ્તિકાયને ત્યાગી શેષ દ્રવ્યો અજીવ (જડ) હેવાના કારણે તેમની હત્યાને પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પણ ચૈતન્ય સ્વરૂપી આત્મા ચાહે ગમે તે શરીરમાં હશે તે પણ કર્મવશ તેમને શરીરન્તર હોય છે, માટે જ્યાં સુધી આત્મા શરીરસગી છે ત્યાં સુધી તેમના જીવન-મરણ સ્વાભાવિક છે. કેઈ પણ જીવને જન્મ દેવાને અધિકાર કેઈની પાસે નથી, તે પછી તેમને મારી નાખવાને અધિકાર માણસ પાસે ક્યાંથી? કોનાથી? કેવા રીતે આવે ? ગમે તેને શાસ્ત્રો મંત્રિત જીવોને દેવ-દેવીની સામે મારી નાખવાની પરવાનગી આપતા હોય તે તે શાસ્ત્રો દેશ-સમાજ કે વ્યક્તિને માટે પણ શા કામના? જૂ, માંકડ, લીખ, સર્પ, વિંછી, વાઘ, સિંહ, મરઘા, તેતર આદિ છે નિરપરાધી હેવાથી હિંસ્ય (મારવા લાયક) યદિ બનતા હોય તે સૌથી મોટામાં મોટા અપરાધી આપણા માતા-પિતા સિવાય બીજા કોણ? કેમ કે અત્યંત કિલષ્ટ (ગંદામાં ગંદા)
Page #81
--------------------------------------------------------------------------
________________ 38 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર , અધ્યવસાયમાં મસ્તાન બનીને જ મૈથુનકર્મ કરાતું હોય છે, તે સમયે મારી ધર્મપત્નિની કુક્ષિમાં કદાચ કઈ જીવ પડે તે સંત–વૈરાગી-શૂરવીર કે ભક્ત બની સંસારને ઉદ્ધાર કરે તેવા ભાવ પુરૂષમાં આવવા અત્યંત મુશ્કેલ છે. અને પિતાની કુક્ષિમાં જેમાં ચારે તરફ વિષ્ટા, મળ-મૂત્ર, પિત્ત-કફ, લેહીચરબી જેવા અપવિત્ર અને ગંદા સ્થાનમાં–સાવ ગંદા સ્થાનમાં નવ મહિના સુધી સંતાનને ગૂંગળાવી મારનારી માવડી પણ અપરાધી શા માટે નહિ ? તેમ છતાં પણ તેઓ (માતા-પિતા) હિંય બનતા નથી. તે પછી જૂ-માંકડ આદિને મારવામાં કે તેમને વારંવાર સતાવવામાં પાપ નથી એમ કેમ કહેવાય? માટેજ પાપ હિંસ્યાવિહિંસા છે. કેમકે હિંસક માનવ પ્રમાદી જ હોય છે, માટે અહિંસક નથી. 5, અકરણય-ન કરવા યોગ્ય વ્યાપાર, વ્યવહાર તથા પ્રવૃત્તિઓ કરનારો માનવ હિંસક હોય છે, અને જે હિંસક છે તે સમાજ, ધર્મ અને પોતાના આત્માના હિત માટે પણ ન કરવાના કાર્યોમાં વિલંબ કરતું નથી. કેમકે તેવાઓને આવું જ્ઞાન હોતું નથી કે દેવદુર્લભ માનવાવતાર મેળવવા માટે મારે ગત ભમાં શું શું કરવું પડ્યું છે? દેવપૂજા, દાન, શિયળ, તપ અને પવિત્ર ભાવેનું સેવન મેં કેટલું કર્યું હતું ? જેના પરિણામે ઉત્કૃષ્ટતમ આ અવતાર હું મેળવી શકો છું. આવા વિચારે તેમને ન હોવાથી કાર્યા કાર્યનું ભાન, ભણ્યાભઢ્યનું જ્ઞાન ક્યાંથી હોય? આ કારણે આ પવિત્ર અવતાર પણ હિંસાના કામે કરવામાં પૂર્ણ થાય છે.
Page #82
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 39 6. ઘાસના:-સર્વાશે નહિ પણ દેશથી ઘાત કરે તે ઘાતના કહેવાય છે. 7. મારણું :-તલવાર આદિ વડે પ્રાણનું વિજન કરવું તે મારા કહેવાય છે. 8. વહણુ -લાકડી, ચાબુક આદિ વડે બીજા જીવોને તાડન કરવું તે વહણ (વધ) છે. 9. ઉદૃવણ:-કુતૂહલ, મશ્કરી, ઈર્ષા અથવા પિતાની ખરાબ આદતને લઈને બીજા જીવેને ઉપદ્રવ કરે એટલે કે, મૃત્યુને છેડી બીજા બધા પ્રકારની પીડાઓ, યાતનાઓ, સતામણીઓ, કરવી. સારાંશ કે બીજાઓનું ધન યશ, આભૂષણ, ખેતર, મકાન, પુત્ર, શ્રી આદિનું હરણ કરી સામેવાળાને મરણ સુધીની પીડાઓ પહોંચાડવી તે ઉદ્દઘણા છે. 10. તિવાણ-આમાં “તિ અને વાયણા” બે શબ્દ છે. “તિ અને અર્થ ત્રણ અને વાયણને અર્થ યાતના-ભેંસના થાય છે. સામેવાળાના મન, વચન, કાયા અથવા શરીર, ઇન્દ્રિય અને આયુષ્ય રૂપ પ્રાણેનું હનન કરવું, તેમની શક્તિઓને, માનસિક વિચારને, પ્રવૃત્તિઓને દબાવી દેવી, તે તિવાણું કહેવાય છે. અથવા વિશેષ પ્રકારે જીવને પ્રાણેથી છુટો કર તે “તિવાણા” છે. પિતાપિતાના પુણ્ય અને પાપના કારણે મેળવેલા શરીર તથા ઈન્દ્રિ પર સૌ જીવેને અગાધ પ્રેમ–મેહ રહે છે તેથી તેમને મરવાની નહિ પણ જીવિત રહેવાની ઈચ્છા રહે
Page #83
--------------------------------------------------------------------------
________________ 40 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તે મનાય તેવી વાત છે. આ કારણે જીવ માત્રને જ્યારે પિતાના માનસિક વાચિક અને કાયિક બળ પ્રત્યે માયા રહેલી છે ત્યારે તે તેમને લાખ રૂપિયાનું સુવર્ણ, ઝવેરાત આપે કે મર્યા પછી તમારા માટે દેવકની અપ્સરાઓ તૈયાર છે તેવા પ્રલેભનેથી તેઓ ભેળવાઈ જાય તેમ નથી, કેમકે-“જીવનાશા ગરીયસી.” સંસારની આવી સ્થિતિ નિયત હોવા છતાં પણ સ્વાર્થવશ કે જીભની લાલસાવશ, અથવા લાખ રૂપીઆની કમાણીના કારણે, નાના-મોટા, ચારપગા કે બે પગ જીવને મારવા, તથા જંગલના વૃક્રેને વેચાતા લઈ તેના કોલસા પડાવી તેને વ્યાપાર કરે પાપ છે. પિતાના હાથ નીચે કામ કરનારા નેકરને વિના અપરાધે ધમકાવવા, ગાળે ભાંડવી, નેકરીથી રજા આપવી ઇત્યાદિ જોહુકમીપૂર્વકનું વર્તન, પાપ અને શાપને દેનારૂં હોવાથી મહાપાપ છે. 11. આરંભ સમારંભ :–જે જીને આરંભ (વિનાશ) કરાય તેને આરંભ અર્થાત્ જીવ કહેવાય છે, તેમને ઉપમ કરે તે આરંભ સમારંભ છે. અથવા આરંભ એટલે ખેતીવાડી, હાટ-હવેલી આદિના નિર્માણવડે જીવને ઉપમદ કરે તે આરંભ સમારંભ છે, અથવા નાના મોટા અને જુદા જુદા પ્રકારે સતાવવા-ત્રાસ દે તે આરંભ સમારંભ છે. 12. આયુષ્યોપદ્રવ:-વિષ્ટાના કીડા, ઝાડ માત્રના ડાળ તથા પાંદડા આદિમાં રહેલા જીથી લઈને ઘેટા-બકરા, સાપ, વાઘ, મરઘા આદિના અનંત જીવોને પિતાના આયુષ્યને નાશ ઈચછનીય નથી. ભયંકર રોગમાં સપડાઈને રીબાતે
Page #84
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર + 41 માણસ કે પશુ પણ વિના મતે મરવા ઈચ્છતું નથી. તેમ છતાં સબળ પ્રાણ નિર્બળને મારતે, સતાવતે, પીડતે, રેવડાવતે અને ત્રાસ દેતે આવ્યા છે, તેથી તેને પ્રાણવધક કહેવાય છે. બીજા અને આયુષ્યકમને ઉપદ્રવિત કરે, ભેદિત કરે, ખતમ કર, તેને ટૂંકાવી દેવે ઈત્યાદિ પ્રાણવધે જ કહેવાય છે. આપણું શરીર પર કઈ પત્થર મારે, છો કે તલવાર મારે, કે ગળું કે આંખ દબાવે તે પીડાકારક હવાથી આપણને ગમતું નથી. તેવી રીતે બીજા જના આયુષ્યની મશ્કરી કરવી અથવા પગવડે તેમને ચગદવા, હાથથી મારી નાખવા આદિ ક્રિયાઓ કઈ પણ જીવને ન ગમે તે સ્વાભાવિક છે. પારકાનું ધન-પુત્ર પરિવાર, સ્ત્રી અને છેવટે તેના માનમરતબાને હાનિ પહોંચાડવાથી પણ તે જીવને મરણ તુલ્ય વેદનાઓ ભેગવવી પડે છે. ફળસ્વરૂપે તેમના આયુષ્ય ટૂંકાઈને અકાળે મૃત્યુને શરણ થાય છે. સૂર અથવા મીઠી મશ્કરીના કારણે પણ બીજા ને મૃત્યુ જેવી પીડાને અનુભવ થાય છે. જેમની સ્ત્રી કે ધન હરાઈ ગયું છે તેઓને પણ રીબાતા અને નિસાસા નાખતા આપણે જોઈએ છીએ. તેથી જિનેશ્વર દેએ ઇન્ડિયાના કે કષાયોના ગુલામ બનેલાએને જીવવધક કહ્યાં છે. 13. મૃત્યુ -બીજા જીવોને અંશતઃ કે સર્વતઃ મૃત્યુના શરણે પહોંચાડી દેવાવાળા માનવને પ્રાણવધક કહ્યો છે. ફળરવરૂપે આવા છે ભવભવાંતરમાં પણ ચારે દિશાઓથી ભયગ્રસ્ત બનીને વિના મોતે મરે છે.
Page #85
--------------------------------------------------------------------------
________________ 42 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 14. અસંયમ -પાંચે ઇન્દ્રિયના 23 વિષને કે ચારે કષાયને દબાવી દેવાની શક્તિ જેમણે કેળવી નથી તેઓ અસંયમી છે. આ અસંયમભાવ જ પર જીવ ઘાતક બન્યા વિના રહેતું નથી. તે આ પ્રમાણે સ્પર્શેન્દ્રિય વશવર્તી આત્મા અમર્યાદિત હોવાથી પિતાની ધર્મપત્નિની જેમ બીજી પરસ્ત્રીઓના સ્પર્શ સુખને ચાહનારે હોય છે અને તેમ કરી આજે, કાલે કે પરમ દહાડે પિતાના મહાન ઉપકારી માતાપિતાને પણ વિશ્વાસઘાત કરનાર બને છે, તે પછી પારકા જીને વિશ્વસનીય કેવી રીતે બનશે ? જીભ ઇન્દ્રિયના ગુલામેને અભય, અપેય અને અવાચ્ય ભાષા બોલવામાં વિવેક રાખતાં કેઈએ જોયા નથી. તેવી રીતે આંખ કે કાન ઈન્દ્રિયેના ગુલામોને પરમાત્મા સાથે પણ સંધિ નથી થતી તે બીજાઓ સાથે સંધિ કરશે તેમાં ખાત્રી શું ? આવી રીતે કોધા માનવ કેઈને જિગર-દસ્ત બનતે નથી મદા માનવને વડિલે પ્રત્યે પણ અણગમે થતાં અવિનયી બનતાં વાર નથી લાગતી. માયાવી અને લેભી માનવ પણ ગમે ત્યારે ગમે તેને દ્રોહી બની શકે છે. આ કારણે અરિહંત પરમાત્માઓએ અસંયમભાવ તથા તેવી પ્રવૃત્તિઓ અને ચેષ્ટાઓને પણ પ્રાણાતિપાતને પર્યાય કહ્યો છે. 15. કટક મર્દન :-કટક એટલે પિતાના તાબામાં રહેલા સશસ્ત્ર સૈનિકેવડે અથવા પોતાના હાથમાં રહેલી લાકડી, છરી, ચપુ, તલવાર કે બંદુક, છેવટે નેતરની સોટીવડે બીજા જીને સંતાપવા, પીડિત કરવા, ધમકાવવા કે તેમનું ઉપ
Page #86
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 43 મન કરવું તે ઉપચારથી પ્રાણવધ જ કહેવાય છે. આપણાથી તાકાતવર પુરૂષના હાથમાં રહેલા શસ્ત્રવડે આપણે જીવ જેમ હથેલીમાં આવી જતાં વાર કરતા નથી તેવી રીતે આપણાથી નિર્બળ માન આપણી પાસે રહેલા શસ્ત્રોવડે ભયગ્રસ્ત બન્યા વિના શી રીતે રહેશે? અને બીજાઓને ગમે તે રીતે પણ ભય આપનાર પિને નિર્ભય શી રીતે બનશે? તથા નિર્ભય અવસ્થા પ્રાપ્ત કર્યા વિના સિદ્ધશિલાના સંપાન પર આરૂઢ થવાને પ્રસંગ કયારે સાંપડશે ? 16. યુપરમણ –જીવોને પિત પિતાના પ્રાણથી વિયુક્ત એટલે છુટા કરવા તે પણ પ્રાણવધ છે. પ્રત્યેક જીવાત્માને પિતાના પ્રાણ પ્રત્યે અગાધ પ્રેમ હેવાથી જ્યારે જ્યારે પિતાના પ્રાણ પર ખતરે દેખાય છે ત્યારે હીરા-મોતી, સોનું, ચાંદિ, હાટ, હવેલી પ્રત્યેની મમતાને ત્યાગ કરી સૌથી પહેલા પિતાના પ્રાણોને બચાવવાનો પ્રયત્ન કરે છે. આવી સ્થિતિમાં કોઈને પણ પ્રાણ વિયુક્ત કરે હિતાવહ નથી. 17. પરભવ સંકમકારક :-હલન ચલન, ભાષણ, ઊઠવું, બેસવું, ઊભા રહેવું, લાંબા ટાંગા કરી બેસવું આદિ ઉપગશૂન્ય ક્રિયાઓમાં પર છાનું હનન, મારણ, તાડન, તજન, અર્ધમરણ અને કદાચ મૃત્યુને શરણ થવાનું પણ નિશ્ચિત છે. આ પ્રમાણે બીજા જીના ભવાંતર માટે નિમિત્ત બનનાર પિતાના ભવાંતરને ઓછા કઈ રીતે કરશે? આ કારણે તીર્થંકર પરમાત્માએ કહ્યું કે ભાગ્યશાલિન્ ! તારે
Page #87
--------------------------------------------------------------------------
________________ 44 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જે ભવનાં આંટા ઓછા કરવા હોય તે તારા વિવેકહીન, ઉપગશુન્ય, દયાભ્રષ્ટ અને અજ્ઞાનના કારણે પર જીને વિદ્યમાન શરીર છેડાવી બીજો અવતાર પ્રાપ્ત કરાવવામાં તું ક્યારેય નિમિત્ત બનીશ નહિ. સારાંશ કે પરજીની મશ્કરી કે હનન કરવા માટે તારૂં જીવન ઉપયુક્ત કરીશ નહિ. 18. દુર્ગતિ પ્રપાત:- બીજા ને ઘાતક બનતે માનવ પિતાની જાતને જ નરકગતિ તરફ પ્રસ્થાન કરાવવાને માર્ગ સરળ બનાવે છે. અથવા દુર્ગતિ પ્રાપ્ત કરાવવામાં જીવહિંસા મુખ્ય કારણ છે. અનાદિ કાળથી આપણે આત્મા મેહમાયાવશ બનીને પરઘાતક, પરદ્રોહક અને પરનિંદક બનતે આવ્યા છે. તે કારણે તે તે પાપ સંસ્કારોને ત્યાગ કરે તે જ સાચી વિદ્યા છે. આમ સમજીને ધીમે ધીમે સમ્યક્રચારિત્રને પોતાના જીવનમાં ઉતારે તે પૂર્વભવીય કુસંસ્કારે પોતાની મેળે જ નાશ પામતા જશે. અન્યથા શરીર, મન અને વચનમાં રહેલી હિંસાજન્ય ચંચલતા, દ્વેષને અંત નહિં આવતાં જીવ માત્રને દુર્ગતિની મુસાફરી જ ભાગ્યમાં રહેશે. કદાચ થોડા ઘણા પુણ્ય કર્મોને લઈ દેવલોકમાં જવાનું થાય, તે પણ ત્યાંય હિંસકભાને ઉદ્ભવ નકારી શકાય ન હોવાથી તેઓ પિતાને દેવભવ પૂર્ણ કરીને પાછા દુર્ગતિ તરફ જવા સિવાય વચ્ચે એકેય સગતિનું સ્ટેશન તેમના ભાગ્યમાં નથી. 19. પાપકે ૫:–ભવભવાન્તરમાં સંચિત કરેલી અપુણ્ય કર્મોની પ્રકૃતિ, પ્રવૃત્તિ અને વૃત્તિઓનું પિષણ
Page #88
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 45 કરનાર તથા સન્માર્ગથી ભ્રષ્ટ કરાવી અસમ્પ્રવૃત્તિઓમાં રસ લેતે કરાવનાર અથવા માનવ માત્રને કેપ, ક્રોધ, શેષ, નિન્દા, ઈષ્ય, માત્સર્ય, વૈર અને વિરોધ કરાવનાર કેણ? જવાબમાં દેવાધિદેવ પરમાત્માએ કહ્યું કે-જે માનવ હિંસક, સ્વાથી અને લેભાન્ય છે તેના માટે બધાય અસન્માર્ગ ઉદ્ઘાટિત જ હોય છે, અર્થાત્ તેઓ પોતાની કોધાદિક વૃત્તિઓને કે પ્રવૃત્તિઓને ક્યારેય પણ મર્યાદિત કરવા માટે સફળ બની શકતા નથી. “નિત્યારેષસ્તપસ્વી” આ અનુભવાત્મક વચન જ કહી આપે છે કે-તપસ્વી જીવનમાં પણ યદી તેના આન્તર જીવનમાં ખૂણે-ખાંચરે પણ સ્વાર્થ, ભ, માન કે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની તમન્ના હશે તે ગમે તે નિમિત્ત મળતા ગમે તે તપસ્વી પણ કંધે ભરાયા વિના રહેવાને નથી. માટે જ કહેવાયું છે કે “સ્વાથી જીવન જ હિંસક જીવન છે.” કેમકે પિતાના સ્વાર્થોની પૂર્ણાહુતિ ન થતાં ગમે તેને પણ ક્રોધ આવ્યા વિના રહેતો નથી. ક્રોધને કષાય કહેવાને આશય એટલે જ છે કે તેને સંસાર ટૂંક થતો નથી પણ વધવા પામે છે. “કષાયી અને કસાઈ' આ બંને શબ્દો એક જ અર્થના વાચક છે, કેમકે પ્રાકૃત ભાષામાં ‘ષ” અને “યરને લેપ થતાં કસાઈ જ શેષ રહે છે. જે સ્વ અને પરને ઘાતક હોય છે. 20. પાપલોભ :-પ્રાણ ધારણ કરનારા પ્રાણીઓના પ્રતિ પ્રદેશમાં પુર્યા વિનાના કર્મોને ભારે વધારે હેવાના કારણે તેમને પાપમય કાર્યો કરાવવામાં લેભ સબળ કારણ મનાય છે. વૃદ્ધો પણ કહે છે “પાપને બાપ જ લે છે”
Page #89
--------------------------------------------------------------------------
________________ 46 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પછી ચાહે તે પુત્રલેભ, ધનલેભ, માન-પ્રતિષ્ઠાભ, પુસ્તકલેભ, શિષ્યલેભ આદિ હોય તેનાથી પાપને જ સંચય થશે. કેમકે અપવાદ સિવાય કોઈ પણ પદાર્થ કેઈને પણ અનાયાસે મળતું નથી, તેથી ઈચ્છી વસ્તુને મેળવવાને માટે આંતરિક લેશ્યાઓમાં ફેરફાર થયા વિના રહેવાનું નથી. ૨૧છવિ છેદ –પિતાના શરીરના કેઈ પણ ભાગને કપાવવાનું કે છેદાવવાનું કેઈને પણ ગમતું નથી. પરંતુ લેભ કે શૃંગાર રસના શેખીન બનેલા પિતાના આશ્રિત રહેલા બળદ, ગાય, ઘોડા તેમજ નાની ઉમ્રના બાળકે કે બાલિકાઓના નાક, કાન છેદાવી નાખે છે તે સમયે આપણે સૌ પ્રત્યક્ષ અનુભવીએ છીએ કે તે બાલુડાઓ રેયા વિના રહેતા નથી. ખસી (નપુંસક–જનનેન્દ્રિય છેદ) કરતાં બળદેને જોયા પછી ખબર પડશે કે આ પાપકર્મ કેટલું બધું ભયંકર છે. તેથી આ કર્મને પ્રાણઘાતક, દુખેત્પાદક કહેવામાં આવ્યું છે. પફ, પાઉડર, લિપસ્ટીક, ને તથા અમુક પ્રકારના સાબુઓમાં પડતી ચરબીને જાનવરેના શરીરમાંથી કઈ રીતે કાઢવામાં આવે છે? તે જોયા પછી જ આસન્ન ભવ્યતા અને અહિંસા ધર્મને રાગ હશે તે શરીર પ્રસાધનના તે પદાર્થો સૌથી પહેલા ત્યાગ કરવામાં આવશે. રાગ કે દ્વેષમાં આવીને સ્વકીય અને પરકીય શરીરના પર્યાયને હાનિ પહોંચાડવી તેમના આત્માને દુઃખ આપવું અથવા કષાય લેશ કરે કે કરાવ જવ વધ જ છે. માટે પ્રયત્નપૂર્વક તેને ત્યાગવાને પ્રયત્ન કરે.
Page #90
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 47 22. જીવિતાન્તકરણ –જીવનધારી પ્રાણીઓના જીવન સાથે ક્રુર મશ્કરી કરવી, તેમને ભૂખે મરવા જેવી દશા પ્રાપ્ત કરાવવી કે પોતાની વાસનાની જાળમાં ફસાવવા નહિ માંગતી કન્યાઓને કલંકિત કરવા માટે તનતોડ જૂઠા પ્રયાસ કરવા અથવા તેમને નાશ થાય તેવી ભૂમિકા ઊભી કરવી, અથવા પિતાને આશ્રિતની વૃત્તિ અને પ્રવૃત્તિ દબાવી દેવી, અથવા તેના આંતરિક જીવનમાં શેક સંતાપ કરાવે તે વધ છે, હિંસા છે, હત્યા છે. જેને જિનેશ્વરદેવોએ સર્વથા ત્યાજ્ય કહી છે. 23. ભયંકર :-સામેવાળાના ધન, માન, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ, પુત્ર, સ્ત્રી, આદિનું હરણ કરવાથી તેમને શેક, સંતાપ આદિની ઊંડી અને ભયંકર વૈતરણીમાં નાખી દેવા, તે અતીવ, ભયંકર પાપ હોવાથી ત્યાજ્ય છે, માટે હિંસાને પર્યાય છે. 24. ડણકર –ાણ એટલે પાપ કરાવનાર, પાપી ભાષા બોલાવનાર અને પાપ વ્યવહાર કરાવનાર હોવાથી આ હિંસકર્મ છોડવા લાયક છે. ગમે તે નિમિત્તે બીજાઓને દુઃખી બનાવી આપણે પાપલેશ્યાના માલિક બનીએ, અથવા આપણું કારણે બીજા ને પાપકા કે પાપના ભાવે કરવા પડે તે બંને માર્ગોને ત્યાગ કર્યા વિના હિંસા નામની રાક્ષસીનું જોર ઓછું થવાનું નથી, તે વિના દયા દેવીની આરાધના વાંઝણ રહેવા પામે તેમાં શું આશ્ચર્ય! સારાંશ કે પંચેન્દ્રિય પશુઓનું અને મનુષ્યનું હનન, મારણ આદિ ક્યારેય સત્કાર્ય બની શકે તેમ નથી.
Page #91
--------------------------------------------------------------------------
________________ 48 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 25. વર્ય-જીવ માત્રને માટે હિંસકવૃત્તિ, હિંસ પ્રવૃત્તિ મોટામાં મોટું પાપકર્મ હોવાથી તે પાપને લેપ, સંબંધ અને નિકાચન વા જેવું મનાયું છે, અથવા જેમનાં જીવનમાં સવિવેકના દીપ પ્રજ્વલિત થયા છે, તેવા પાપભીરૂ આત્માઓને અવશ્યમેવ તજવા લાયક છે. આ કારણે જ વર્યને પ્રાણાતિપાતને પર્યાય કહેવાય છે. આના સ્થાનમાં સાવદ્ય પાઠાન્તર પણ છે. લેગ્યાઓમાં જ્યારે ગંદુ તત્વ પ્રવેશ કરે છે ત્યારે તેમના માલિકનું જીવન અને ક્રિયાઓ સાવધ જ હોય છે. અવધ એટલે પાપ અને સાવદ્ય એટલે પપપૂર્ણ, પાપસહિત, પાપમય પ્રવૃત્તિ અને વૃત્તિ. 26. પરિતાપનપૂર્વક આશ્રવ –આમ તે મૃષાવાદાદિને પણ આશ્રવ જ કહ્યો છે તે પણ તેમાં પ્રાણવધની ભજના છે અર્થાત્ થાય અને ન પણ થાય. પરંતુ મૂળ સૂત્રમાં પ્રાણવધ સાથે આશ્રવ મૂકયો હોવાથી અહીં દશે પ્રાણમાંથી કઈ પણ પ્રાણને હાનિ કરવારૂપ આશ્રવ લેવાનો છે. સારાંશ કે સ્વાર્થવશ, મશ્કરીવશ કામવશ કેકષાયવશ થઈને સામેવાળાને પ્રાણોને હાનિ પમાડવી તે પરિતાપન આશ્રવ કહેવાય છે. 27. વિનાશ –“ન ધાતુ અદર્શન અર્થમાં હેવાથી શ્વાસોશ્વાસ આદિ દ્વારા પ્રાણીઓને પ્રાણને સંપૂર્ણ રીતે ખતમ કરવા તે વિનાશ છે. 28. નિર્યાપના –વિશેષ પ્રકારે પ્રાણીના પ્રાણને ખતમ કરવામાં જે પ્રયજક હેય તે નિર્યાપના કહેવાય છે.
Page #92
--------------------------------------------------------------------------
________________ પ્રશ્નવ્યાકરણ સૂત્ર 49 29 ગુણ વિરાધના:-ગુણ અને ગુણી પરસ્પર દૂધ અને સાકરની જેમ એકાકાર થયેલા હોવાથી નિગેદવતી જીવને પણ જ્ઞાનાદિ ગુણે અસ્પષ્ટરૂપે હોય છે. નિગેદ અને એકેન્દ્રિય જેમાં તે ગુણે અસ્પષ્ટ છે જ્યારે બે ઇન્દ્રિયાદિ જીમાં કમશઃ સ્પષ્ટ થતાં કેવળજ્ઞાનીમાં તેની ચરમસીમા સમાપ્ત થાય છે. આ કારણે જ જે જીવાત્મ એની વિરાધના કે હત્યા કરીએ છીએ, તેમનામાં પણ ડેઘણે અંશે દેશવિરતિ, સર્વવિરતિ અથવા ભદ્રકતા, સૌમ્યતા, શીતલતા આદિ ગુણેની એ છેવત્તે અંશે, દશ્ય કે અદશ્યરૂપે પણ વિદ્યમાનતા હોય છે, માટે પ્રાણઘાતક માનવ, સામેવાળાની હત્યામાં ભાગીદાર બનતા તેમાં રહેલ ચારિત્રાદિ ગુણેને પણ ઘાતક બને છે. અથવા હિંસક, મારક, ઘાતક, નિદક માનવ, જ્યારે સામે વાળાની વિરાધનારૂપ હત્યને ભાવ કરે છે ત્યારે તેની વેશ્યાએમાં ફેરફાર થતાં અર્થાત્ શુભ લેશ્યાના બદલે અશુભ લેશ્યા આવતાં જ તેટલા સમય પૂરતા પણ તેમાં રહેલ, ઉત્પાદિત કરેલ, ગુરુઓના કે સ્વાધ્યાયના બળે વૃદ્ધિગત થયેલા ચારિત્રાદિ ગુણોની વિરાધના થયા વિના રહેવાની નથી. મતલબ કે સ્વ અને પરના ગુણને વિરાધક પ્રાણાતિપાત છે. ઉપરોક્ત ર૯ સંખ્યાના પર્યા અને આદિ શબ્દથી બીજા પણ શબ્દો જીવ હિંસાના પર્યાયે જ છે. માન્યું કેઆ બધાય પર્યાયેને ભાવાર્થ લગભગ એક જ છે, તે પણ મરનારની કે મારનારની, નિઘની કે નિંદકની, ઘાત્ય કે ઘાતકની લેગ્યાઓમાં તારતમ્ય હેવાથી, અથવા ભિન્ન ભિન્ન
Page #93
--------------------------------------------------------------------------
________________ 50 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શબ્દોથી હિંસાકર્મને સમજી શકે તેવા આશયથી પર્યા દ્વારા વસ્તુને નિર્દેશ કરવાની ભાવદયા જૈનાચાર્યોની અકબંધ છે. યદ્યપિ ઉપર બતાવેલા બધાય તથા આદિ શબ્દથી સૂચિત બીજા પણ હિંસાના પર્યાયે છે. તેમ છતાં કેટલાક પર્યાયામાં લેશ્યાની તીવ્રતા વધારે હોવાથી ભવાંતરમાં અત્યન્ત કડવા ફળ દેનારા હોય છે. જ્યારે કેટલાક પર્યાય દ્વારા થતાં હિંસાના કાર્યો વ્યવહારમાં અસભ્ય અને અસુન્દર જેવા લાગે છે, જેમ કે કૂતરાને ઠંડે કેમ મારે છે? વિછી પર પત્થર શા માટે ફેકે છે? આટલી બધી ગાળો ભાંડવાનું કારણ? માર્ગે ચાલતાં વનસ્પતિને કેમ કાપે છે? પગ ઘસીને ચાલતા શરમ નથી આવતી? નીચે કીડા મોડા ચગદાઈ જશે તે? ઈત્યાદિક કાર્યોમાં પ્રાણીઓને પ્રાણને હાનિ પહોંચે જ છે. માટે અહિંસક ભાવ ધરાવનારાઓએ વ્યવહારમાં અસુંદર અને અસભ્ય લાગતી વિરાધનાને પણ છેડી દેવાને ભાવું રાખવું જોઈએ. ' , જીવહિંસાને કરનારા કોણ? પ્રશ્નના જવાબમાં દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીએ ફરમાવ્યું કે સંસારમાં ચેતન અને જડ બે પદાર્થો છે. તેમાંથી જડ સર્વથા ચૈતન્ય રહિત હોવાથી તેને પિતાની સ્વાભાવિકી ગતિ નથી, માટે પત્થર પિતાની મેળે કોઈનું માથું ફોડતે નથી, લાકડી સ્વયં કંઈ પણ કરી શકતી નથી, કુહાડી, તલવાર, ભાલે, બંદુક કે એમબ પિતાની મેળે કેઈને પણ મારવા માટે પ્રેરક બની શકતા નથી. પરંતુ તે
Page #94
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 51 પદાર્થો જ્યારે ચૈતન્યશક્તિસમ્પન્ન મનુષ્યના હાથમાં આવે છે, ત્યારે સામેવાળાને પિતાને શત્રુ-નિંદક-ઈર્ષ્યાળુ સમજીને લાકડી આદિને હાથમાં લઈને ઈરાદાપૂર્વક બીજાને ફટકારે છે અને સામેવાળે મરી પણ જાય છે અથવા અધમુઓ થાય, હાથ-પગ-આંખ-નાક આદિ શરીરના અવયવે કપાઈને જૂદા પણ પડે છે. મતલબ કે જડ પદાર્થ સ્વયં ઘાતક નથી પણ ચૈતન્ય જીવ ઘાતક છે. પૂર્વભવની આરાધના કે વિરાધનાના કારણે માનવ પણ બે જાતના હોય છે, યદ્યપિ શરીરની રચના એક સમાન હેવા છતાં તે શરીરરૂપી ભાડાના મકાનમાં જીવાત્મા બિરાજમાન છેજે અનાદિ કાળના અનંત ભમાં, અનંત છે લિમિત્રીભાવ અને શત્રુભાવની કેળવણી લીધેલી હોવાથી હું જો આ ચાલુ ભવમાં ઉદિત થતાં જ– | સંયત - અસંયત વિરત - અવિરત ગમય - ઉપગ શૂન્ય ગમય - અશુભગમય વિધિ વિજેતા - ઈન્દ્રિય ગુલામ ધર્મમય - ધર્મરહિત પાદિ અને ભાવમાં રહેનારા તે તે જીવની વૃત્તિ અને પ્રવૃત્તિ એક બીજાથી સર્વથા જુદી હોય છે, માટે જ એક જીવ સમતાને ઉપાસક, બીજે સમતા શબ્દને વિપરીત કરતા તામસ જેવો છે. એક God છે, બીજે Dog છે. . / શાસન સાટ ક્રમાંક 700 8 29 30 નાડી, અમદાવાદ સ્થાન
Page #95
--------------------------------------------------------------------------
________________ પર * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અસંયત–અવિરત માનવને જાણીએ તે પહેલા સંત અને વિરત આદિને જાણી લેવા ઠીક રહેશે. જુદા જુદા શામાં તે તે શબ્દના કરાયેલા અર્થો નીચે પ્રમાણે જાણવા. સંયત, સંયમ અને સંજમ શબ્દોમાં પ્રત્યે ભિન્ન હોવા છતાં અર્થ એક જ છે. (1) નામ-નોરમ: (ઠાણગ-૩૨૩) જૈન શાસને પાપસ્થાનકે 18 કહ્યાં છે. માટે જે કરવાથી પાપ જ લાગે તે પાપસ્થાનક છે, તેને શાંત કરે, તેના દ્વાર બંધ કરે કે તેમને સર્વથા નિમૅલ કરી નાખે તે પાપપરમ કહેવાય છે. જીવનમાં સૌથી પહેલા પાપને ઓળખવા, તેમનામાં રહેલી ઘાતક શક્તિને જાણવી અને આત્માને માટે તેમનામાં કેટલી ભયંકરતા છે તે જાણવી અને જ્યારે તેના સેવનને અવસર આવે ત્યારે તેમને સમ્મચારિત્ર વડે દબાવી દેવા, શાંત કરવા તે પાપેપરમ કહેવાય છે, જે સંયમ છે. (2) રૂઢિ નોાિ સંયમવાનું (આચા, 750) શરીરધારી જીવ જ્યાં સુધી પાંચે ઈન્દ્રિયેને ગુલામ હોય છે, ત્યાં સુધી ચારે કષાયની વિદ્યમાનતા નકારી શકાતી નથી. કષાયવંત આત્માના મન, વચન અને શરીર નામના ત્રણે યે દુષ્ટ, દુપ્રયુક્ત હોવાથી તેમને એકેય વ્રત લેવાનું ષિાય તેમ નથી. માટે જે છ વ્રતની મર્યાદા વિનાના હોય છે તેઓ પ્રકારાન્તરે પણ હિંસક વૃત્તિને ઉત્પન્ન કરાવનારી પચ્ચીસ કિયાએથી યુક્ત જ હોય છે તેથી ઇન્દ્રિય અને
Page #96
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 53 મનના ગુલામને માટે પાપના દ્વારે સર્વથા અને સર્વદા ઉદ્દઘાટિત હોય છે, પરંતુ વિશિષ્ટતમ પુરૂષાર્થના માલિક પિતાના અદમ્ય ઉત્સાહ વડે જ્યારે સંયમ તરફ પ્રસ્થાન કરે છે, ત્યારે તેમની ઈન્દ્રિ અને મન પણ સંયમિત થતાં સર્વાશે કે અપશે પણ પપદ્વાર બંધ થાય છે. - ( 3 ) gવાર થાવાન નિવૃત્ત થનઃ (ઉત્તરા. 114) (4) સથTયુરતઃ (આચા. 322) જીવ માત્રને જ્ઞાન તથા અજ્ઞાનના વિષયમાં ઉપગની માત્ર તારતમ્યથી વધારે કે ઓછી રહેલી જ હોય છે. કેમકે “કાયોજવર ગીવીં ક્ષણ” જીવનું લક્ષણ જ ઉપગ છે. જ્યાં સુધી જીવને મિથ્યાદર્શન વર્તતું હોય છે, તે સમયે તેનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપે હેવાથી તેને ઉપગ અજ્ઞાનમાં હોય છે. માટે જ હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહની માયામાં મન, બુદ્ધિ, ઈન્દ્રિય અને આત્મા પણ મશગુલ બનીને તે તે પાંપના કાર્યોમાંથી છુટકારો મેળવી શક્તા નથી. પરંતુ કોઈક શુભ ઘડીએ જ્યારે તેને સમ્યગદર્શનની ત. પ્રાપ્ત થાય છે ત્યારે તેનું અજ્ઞાન જ્ઞાનરૂપે પરિણત થતાં તે પિતાના જીવનની પ્રત્યેક ક્રિયાઓમાં ઉપયોગવંત થાય છે અને પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયના જીના હનન, મારણ, તાડન અને તર્જનરૂપ હિંસક કાર્યોથી યથાશક્ય પિતાને બચાવી લે છે, આ કારણે જીવમાત્રનું રક્ષણ કરવું સંયમ છે.
Page #97
--------------------------------------------------------------------------
________________ 54 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર संयच्छति स्म सर्वसावद्ययोगेभ्यः सम्यगुपरमतिस्मेति संयतः / જેમાં પાપ રહેલ છે તેવા સર્વ સાવધ વેગથી વિરામ લે તે સંયત કહેવાય છે. આ શબ્દમાં “સમ્ " ઉપસર્ગ પૂર્વક “યમ” ધાતુ છે. જેને અર્થ “બંધ કરવું, કુફ રાખવું, વિરામ પામવું” થાય છે. અર્થાત્ ભવભવાંતરથી આત્માના પ્રતિપ્રદેશમાં રહેલા પાપમાર્ગોને તપશ્ચર્યારૂપી આગમાં બાળી નાખવા અને નવા પાપના દ્વાર બંધ કરવા તેને અવરોધ કરે કે તેનાથી વિશ્રાંતિ લેવી તે સંયમ છે. વિરયને અર્થ પણ સ્પષ્ટ છે. ભૂત અને ભવિષ્યકાળમાં બીજા જીની વિરાધનાને ત્યાગ કરે, યાવતું મન-વચન અને કાયાથી કેદની પણ વિરાધનાથી વિરામ લે તે વિરતને અર્થ છે. ઉપર પ્રમાણે સંયમ અને વિરતના ભાવ જેમને પ્રાપ્ત થયા નથી તે અસંયમી અને અવિરતિ જેના જીવનમાં પાપમાર્ગો ઉઘાડા હોવાથી તેઓ ગમે ત્યારે પણ નાના મેટા જીવોને વધ કરી શકે છે. અનુપશમક –જેમણે પિતાના જીવનમાં ઉપશમભાવ કેળવવાને અભ્યાસ કર્યો નથી, તેઓ નિમિત્ત મળતા કે ન મળતા ગમે તે જીવોને મારવાના કે મરાવવાના ભાવવાળા થઈને જીવહિંસાઓ કરે છે. મન-વચન અને કાયાના વ્યાપારમાં એટલે કે કાયિક-વાચિક અને માનસિક વૃત્તિઓમાં અને પ્રવૃત્તિઓમાં દુષ્ટ તત્વ રહેલું છે, તે જીવાત્માઓ પણ હિંસાપરક હેવાથી જુદા જુદા પ્રકારે ભયંકરમાં ભયંકર જીવહિંસાને કર્યા વિના રહેતા નથી; માટે પોતાનાથી પર બીજા જ પ્રત્યે દ્વેષવાળા જ હોય છે ,
Page #98
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * પપ તેઓ કેવા કેવા જીની હત્યા કરે છે? આ વાતને સૂત્રકાર સ્વયં કહી રહ્યા છે. મહાપુણ્યદયે મળેલી અને પ્રયત્ન વિશેષથી વધારેલી બુદ્ધિના માલિકો પાસે જ્યારે સમ્યગજ્ઞાન અને સમ્યફચારિત્ર હેતા નથી, ત્યારે તેમને અવિવેક ખૂબ જ વધી જાય છે, પરિણામે વિવેકબ્રણ બુદ્ધિને અસન્માર્ગે, પાપ માગે ગયા વિના બીજે માર્ગ નથી, તેવો ને સ્વભાવ છે કેસ્વાર્થ વશ, માયાવશ, કામવશ કે અજ્ઞાનવશ પિતાના આત્માને કે વ્યક્તિત્વને જ ખ્યાલ ન હોવાથી, પર જીવોના તેમની નિર્દય હત્યાના, તેમની સાથે વૈર-વિરોધ વધારવાના તથા નરકગતિના ફળે ભેગવવાના ખ્યાલા ક્યાંથી હોય? આ કારણે તેઓ જુદા જુદા ને હણે છે, મારે છે, કાટે છે અને તે દ્વારા પિતાની જીવિકા ચલાવે છે. જીવાત્માઓ ત્રણ પ્રકારના છે. (1) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ રૂપ સ્થાવર જી. (2) બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચતુરિન્દ્રિય રૂ૫ વિલેન્દ્રિય છે. (3) પાંચ ઈન્દ્રિયે જેમને મળી છે તે પંચેન્દ્રિય છે. (1) જળચર–પાણીમાં ચાલનારા. (2) સ્થળચર–પૃથ્વી પર ચાલનારા ચાર પગવાળા અને છાતી કે હાથથી ચાલનારા જીવે
Page #99
--------------------------------------------------------------------------
________________ 56 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (3) ખેચર-આકાશમાં ઉડનારા. (4) દેવ-નારક અને મનુષ્ય છે. દેવ અને નાની દ્રઢ્ય હત્યા અશક્ય છે, અને બીજા પંચેન્દ્રિય જીની હત્યા સુલભ છે, માટે સૌથી પહેલા જળચર જીને કહે છે, જળચર છેઃ પાઠીણ-સમુદ્રમાં થનારા મેટા માછલાઓ. તિમિ-મોટા કદાવર માછલા, જેમની લંબાઈ ચેડાઈ મિટી હોય છે. આ તિમિંગલ-તિમિ નામના માછલાને પણ ગળી જાય તે કદાવર મઢ્ય તિમિગલ કહેવાય છે. આ ઉપરાંત બીજા પણ માછલા જાણી લેવા. જુદી જુદી જાતના દેડકાઓ, માંસ અને અસ્થિ નામના કાચબાઓ, સૂડા અને મત્સ્ય મકર નામે મગરમચ્છ, ગ્રાહ, દિલીષ્ટક, મંદુક, સીમાકાર, પુલક અને શિશુમાર વગેરે ગ્રાહે છે. આ પ્રમાણે પાણીમાં જન્મનારા, મોટા થનારા બીજા પણ જળચર જીને નિર્દયી માણસે મારી નાખે છે. સ્થળચર છે –પૃથ્વી પર પિતાના પગ મૂકીને ચાલનારા જ સ્થળચર કહેવાય છે. તે આ પ્રમાણે - કુરંગ, હરણ, રૂસ વગેરે મૃગજાતિને પશુઓ સરંભ, અષ્ટાપદજે હાથી જેવા વિશાળકાયને પણ પિતાની પીઠ પર બેસાડી દે છે. ચમર–ચમરી જાતની ગાય. સંવર, શાબર-જેના
Page #100
--------------------------------------------------------------------------
________________ 8 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કે પ૭ શિંગડામાંથી બીજી અનેક શાખાઓ નીકળે છે તથા તેની ભસ્મ બનીને શાબરશિંગ ભસ્મ તરીકે જાહેર છે. ઉરભ્ર, ઘેટુંજેના વાળની કામળી તથા એઘાની દશીએ બને છે. શશક, સસલું, પ્રશર–જંગલમાં રહે છે અને બે ખરી હોય છે. રોહિત-ચાર પગને પ્રાણી છે. હય (ઘેડ), ગજ (હાથી), ખર (ગધેડું), કરમ (ઉંટ), ખગ (ગેંડો) તેના હાડકામાંથી ચૂડા-બંગડી આદિ વસ્તુઓ બને છે. કાળા અને લાલ મોઢાના વાંદરા, ગવય (રેઝ) ગાય જેવું હોય છે. વૃક-જંગલમાં રહે છે અને નખ જોરદાર હોય છે. શિયાળ, કેલ, શુકર (જંગલી ભંડ) જે ખતરનાક જાનવર છે. માર્કોર પણ હિંસક હોય છે. કેલ શુકર સામાન્ય શુકર કરતાં મોટું હોય છે. શ્રીકંદલક તથા આવનં–તે એક ખરીવાળા આરણ્ય પશુ છે. સેંકડીતે બહુ જ ચાલાક હોય છે. ગોકર્ણ, મૃગ, હરણ, મહિષ, પાડે, વ્યાઘ (વાઘ), છાગલ (બકરા-બકરી), દીપિકા (દુઆ) તે દીપડા જેવું હોય છે. શૂની-જંગલી કૂતરા, તરક્ષ, અક્ષ અને ભલ (ભાષામાં રીંછ કહેવાય છે). શાર્દૂલ (સિંહ), દીપડે આ બધાય પંચેન્દ્રિય સ્થળચર જીવે છે. ઉરપરિસ - સામાન્ય સર્પો અવાજ થતાં ભાગી જાય છે. અજગર તેમનાથી મોટો, ધીમે ચાલનારે અને પિત ના શ્વાસમાં એટલી બધી તાકાત ધરાવે છે કે પાસે રહેલા ચાર પગે જાનવને કે બે પગ મનુષ્યને પણ ખેંચીને પિતાના પેટમાં પધરાવી શકે છે. ગેસ-ફણ વગરને સાપ છે, પ્રાય કરી બેમુખી હેય છે. વરાહિ નામના સર્ષની
Page #101
--------------------------------------------------------------------------
________________ 58 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આંખમાં ઝેર હેવાથી જેના પર નજર પડે તેને યમવસ્તી થવાનું રહે છે. મુકુલી નામના સર્પની ફેણને વિસ્તાર શેડો હોય છે. આશાલિકા સર્પોની અનેક જાતમાંની એક જાત છે, તે ગામ-નગર આદિની નીચે ઉત્પન્ન થાય છે. મહેરગવિશાળકાય અને મનુષ્યલેકથી બહાર ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ ઉરપરિ સર્પો, છાતીથી ચાલનારા હોય છે અને પંચેન્દ્રિય હોય છે. ભૂજ પરિ સર્ષ:-ક્ષીરલ, શરમ્બ અને સેહ (સાડી) આ ત્રણે જે કાંટાના શરીરવાળા જ છે. ગોધા (પાટલા ઘે) જેનાં પગમાં કુદરતી બક્ષીસ હેવાથી, રાતના રખડનારા, ચોર લેકે તેને પિતાની પાસે રાખે છે. અને તેની પૂછે રેશમની દોરી બાંધે છે. ત્યારપછી માળે જવાનું હોય તે ભીંત પર ઘોને ફેકે છે. ત્યાં તે મજબુત ચૂંટી જાય છે. અને તે દેરી દ્વારા ચોરે, વ્યભિચારીઓ, બદમાસે પિતાના લક્ષ્ય સ્થાને પહોંચીને પિતાનું કાર્ય કરે છે. કાળા–ઘોળા, ઘરના, ખેતરના ઉંદર, મોટા ઉંદર, નેળીયા, કાંચીડે, જાહક, મંગુસ તથા ખીસકેલી, ગળી ઈત્યાદિ હાથથી ચાલનારા હોવાથી ભૂજારિ સર્ષ છે. ખેચર:-કલહંસ, કંકપક્ષી, બગલું, સારસ, આડાપક્ષી, સેટી, કલલ, વંજુલ, પારિપ્લવ, પોપટ, શકુન, દેવચકલી, હિંસ, ધાર્તરાષ્ટ્રક, ભાસ, કુલીકેશ, ઝાંચ, દગતુંડ, ઢેણી, કાલુક, સૂચીમુખ, કપિલ, પિંગલાક્ષ, કારંડક, ચક્રવાક, કુરર, ગરૂડ, પિંગલ, શુક, મોર, મેના, નંદીમુખ, નંદમાનક, કેક,
Page #102
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 59 ભંગારક, કોણાલક, ચાતક, તેતર, બટર, લાવા, કપિલ, કબૂતર, પારેવું, ચકલી, ઢિંક, કૂકડો, મેસર, ચકર, હદ, પુંડરિક, કરક, સમડી, બાજ, કાગડા, તચાષ, વાળ, ચમગાદડ, વિતતપક્ષી, સમુદ્રપક્ષી, ઈત્યાદિ જાનવર પિતાની પાંખો વડે આકાશમાં ઉડનારા હોવાથી ખેચર કહેવાય છે. આ ઉપરાંત બીજા પણ જળચર, સ્થળચર અને ખેચર જીવે જાણી લેવા તથા બે ઈદ્રિય, તે ઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવે પણ જાણવા આ જીવ માત્રને પોતપોતાના પ્રાણ પ્રિય હોય છે. એટલે કે ઉપર પ્રમાણેના મુંગા પ્રાણીઓને પણ પિતાની ઇન્દ્રિયે, મન, શ્વાસોશ્વાસે અને આયુષ્ય પ્રત્યે અગાધ પ્રેમ હોવાથી તેઓ મરણ જન્ય દુખેથી સદૈવ ભયગ્રસ્ત જ હોય છે. તેથી તે બિચારા મુંગા પ્રાણીઓને મારનારા ખરેખર અધાર્મિક છે. જીવોને મારવા માટેના કારણે કયા ક્યા? ઉપરના સૂત્રમાં પ્રાણુઓના પ્રાણ વધના પ્રકારોને કહ્યાં હવે પાછળના સૂત્રમાં શાસ્ત્રકાર પિતે તે તે પશુઓને કયા કારણે મારવામાં આવે છે, જેમકે ગાયને મારવામાં આવી તે શા માટે? કસાઈખાનામાં ગાયને મારનારા જલ્લાદો (કસાઈઓ), તેના માલિકે, છેવટે સરકારના ઈશારે ચાલનારા ઠેકેદારે, કસાઈખાના ચલાવનારી મ્યુનિસિપાલિટીઓ, ખાનગી સંસ્થાઓ અને તેના પર દેખરેખ રાખનારા ઓફીસરને નિય રીતે મૂંગા પ્રાણીઓને મારવાનું કયું કારણ? ગાય 1 -
Page #103
--------------------------------------------------------------------------
________________ 60 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કે બળદને માર્યા પછી તેઓનું ચામડું, માંસ, લેહી, હાડકા, શિંગડા, ચરબી વગેરે પદાર્થો કરોડો રૂપીયાઓનું હુંડિયામણ કમાવીને આપે છે તે આપણે સામયિક પત્ર દ્વારા જાણીએ છીએ. આ પ્રમાણે ગાય આદિ બીજા જાનવરના મૃત્યુ પછી તેમની કઈ કઈ વસ્તુઓ કયા કર્યા કામમાં આવે છે તે જાણવાનો પ્રયાસ કરીએ. પણ આ જીવ માત્રનું શરીર રસ, લેહી, માંસ, મેદ, હાડ, મજજો અને શુક, આ સાત ધાતુઓને આધારે ટકી રહ્યું છે. પ્રાણી જે કંઈ ખેરાક ખાય છે તેનું ક્રમશઃ માતે ધાતુઓમાં પરિણમન થાય છે. જેનાથી પિતાના આયુષ્યકર્મની છેલી સીમા સુધી તેઓ પિતાના પરિવાર સાથે સુખપૂર્વક રહેવા પામે છે. અનિષ્ટ કર્મોને વિપાકરૂપે વિષ્ટાને કીડે ભલે વિષ્ટામાં રહેતા હોય તે પણ તેને તેમાં જે સુખ છે. આ રીતે બીજા પશુએ કે પંખીઓને માટે જાણવું. - 84 લાખ જવાનિના જેમાં મનુષ્ય જ સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. પરંતુ તે જ્યારે દુબુદ્ધિ, ઈન્દ્રિય ગુલામ, મેહમાયામાં બેભાન અને બેમર્યાદ બને છે ત્યારે તેની બધી શક્તિઓ, જ્ઞાન-વિજ્ઞાન, ચતુરાઈચાલાકી, વસ્તૃત્વ, વ્યક્તિત્વ કે કવિત્વ આદિની પંડિતાઈ પણ પરજીની હત્યા માટે તથા તેમના સાતે ધાતુઓના વિકય દ્વારા લાખોપતિ બનવાના કામે આવે છે. પશુ-પંખીના શરીરના ક્યા ક્યા અંગે ક્યા દેશમાં વધારે ખપશે તે માટે ટપાલ, તાર અને છેવટે દેશદેશાન્તરમાં જઈને પણ તે તે વસ્તુઓને નિયતિ કરવાને
Page #104
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 61 આગ્રહપૂર્વક વ્યાપાર કરશે. ખાનગી કે સરકારી કસાઈખાનામાંથી તે તે વસ્તુઓની ખરીદી કરી પરદેશ મેકલવાની વ્યવસ્થા કરશે. પિતાની મેળે મરેલા જાનવરોના ચામડા નરમ હતા નથી, માટે જીવતાં ઢેરેને મશીન દ્વારા મૃત્યુને ઘાટ ઉતરાવીને પણ તેમનું આખું ને આખું ચામડું ઉતારી લેવામાં આવે છે જે નરમ હોય છે. પરદેશના કે દેશના વ્યાપારીઓ તેને ખરીદીને તેમાંથી બ્લાઉઝ, મેજા, ટેપીના કે ઘડીયાળના પટ્ટા, મનીબેગ, હેન્ડબેગ, બિસ્તર આદિ હજારો પ્રકારમાં તે નરમ ચામડું કામમાં આવે છે, માટે દેવાધિદેવ, પરમાત્માઓએ કહ્યું કે, ચામડાને માટે ગાય, બળદ, વાછરડા વિગેરેની હત્યા થાય છે. - - વસાને અર્થ ચરબી જે પ્રત્યેક જીના શરીરમાં ચિક્કણે સફેદ પદાર્થ હોય છે. જીવતાં બળદ, ગાય, પાડા, ભૂંડ, ઘેટા, બકરા આદિ જાનવરોને મશીનથી કે ચારે પગ બાંધી તીક્ષણ આ રીતે, શસ્ત્ર વડે તેમને મારી તત્કાળ જ તેમાંથી પ્રયોગ વિશેષ વડે ચરબી કાઢવામાં આવે છે. તેને પ્રવેગ ઘર વપરાશના ઘી, તેલ, સાબુ, ને, કીમ, પાઉડર, લિપસ્ટીક, ધવાના તથા ન્હાવાના સાબુઓ આદિ ખાવાના અને શરીર પર વાપરવાના પદાર્થોમાં તેને ઉપયે.ગ થાય છે. પાડાના કે ભૂંડની ચામડી જાડી હોવાથી તેમને ચારે પગે દેરડાથી બાંધી ઉંધા લટકાવવામાં આવે છે અને નીચે જોરદાર અગ્નિ લગાડે છે. તેમના મોઢામાં રબરની નળી નાખી તેનાથી જેમ જેમ જાનવર સેકાતે જાય, રીબાતે જાય તેમ તેમ તેમની ચરબી ડોલમાં
Page #105
--------------------------------------------------------------------------
________________ 62 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર એકત્ર ભેગી થતી જાય છે. ખાવાની કે ઘી વિગેરેમાં પણ તેને ઉપગ નકારી શકાતું નથી. માંસ:-જીવતા જાનવરનું માંસ પરદેશમાં જાય છે. તેમાંથી કરોડો રૂપીયાની કમાણી સ્વતંત્ર ભારત દેશના અધિનાયકે કરી રહ્યાં છે. ખેતીપ્રધાન દેશનું અમૂલ્ય પશુધન સમાપ્ત થઈ રહ્યું છે. ઠેકેદાની આજ્ઞાથી કસાઈઓ તે ચારપગા જાનવરોને મેટા થાંભલા સાથે બાંધે છે. તેમના પગ પણ બાંધી લેવામાં આવે છે, ત્યારપછી યમરાજની જીભ જેવી છરીથી તેમને મતને ઘાટ ઉતારે છે. મોટા કતલખાનામાં ઢેરેને એક લાઈનમાં બાંધીને મશીન દ્વારા કાપે છે. તે સમયે તેમની આંખે અને જીભ બહાર આવી જાય છે. પરંતુ અફસ છે કે, તે બિચારા સર્વથા મૂંગા પ્રાણીઓની દયા ખાનાર ભારત દેશમાં કેઈપણ માઈને લાલ હયાત નથી. તેમ અરિહંત પરમાત્માના, વિષ્ણુ ભગવાનના કે શિવના ઉપાસકે પાસે તે પશુઓને બચાવવા માટે રતિમાત્ર સામર્થ્ય નથી, પુત્રવતી દયા નથી, પ્રાણવાન અહિંસા ધર્મ નથી. જાણે! તેમના કથિત ધાર્મિક જીવનમાંથી દયાદેવીનું સર્વથા દેવાળું નીકળી ગયું છે. દેશના શાકાહારી ધર્મોના ગુરુઓ ધર્મના પિથાઓની થેથી ચર્ચામાંથી કે પોતાના આડંબરમાંથી બહાર આવતા નથી, એથી જ જાણવું સરળ બને છે કેતેમના પિતાના આન્તર જીવનમાંથી અહિંસાદેવીની સ્થાપના મરી પરવારી છે. આ પ્રમાણે કેવળ માંસને માટે લાખો જાનવરે કપાઈ રહ્યાં છે.
Page #106
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 63 મેદ-શરીરની સાત ધાતુઓમાંથી ચોથી ધાતુને મેદ કહેવાય છે. તે માટે કેટલાક જાનવરે મારવામાં આવે છે. યકૃત–પેટની જમણી તરફ માંસની ગ્રંથિરૂપે યકૃત રહેલું છે. અમુક ઔષધમાં તેને ઉપયોગ થાય છે. મગજ-મરાતાં જાનવરોના મગજને કાઢી લેવામાં આવે છે. જેને ઉપયોગ ઔષધમાં થાય છે. કાળજું-હદયના માંસપિંડને કાળજુ કહેવાય છે. અમુક જાનવરે જેવાં કે-ઘેટાં, બળદ, ગાય, બકરા, હાથી આદિના કલેજામાંથી જુદી જુદી જાતના વિટામિન્સ બને છે. તેની ગોળીઓ (ટેબલેટસ) બઝારમાં જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા પ્રમાણમાં મળે છે. જેને ઉપગ ધર્માત્માઓ, ધર્માધે, ધર્મના અધિનાયકોને પણ કર્યા વિના ચાલતું નથી. આંતરડા માટે પણ જાનવરે કપાય છે. તેમના શરીરમાંથી પિત્તાશય મેળવવા માટે તેમને ક્રૂરતાપૂર્વક મારે છે. ફેફસ–શરીરના અમુક અવયવને ફેફસ કહેવાય છે. જેનો ઉપયોગ કયા કયા ઔષધોમાં થતું હશે તે તે કેસર અને કંકુના ચાંદલા કરવાવાળા ઉદ્યોગપતિઓ જ જાણી શકે છે. દાંત-ખાસ કરીને હાથીદાંત માટે જંગલમાં રહેનારા હાથીઓને નિર્દયતાપૂર્વક મારી નાખવામાં આવે છે. સૌથી પહેલા વિષયુક્ત બાણ વડે હાથીને ઘાયલ કરે છે અને તે જમીન પર ઢળી પડે છે. શિકારીઓ જાડા ડંડાથી હાથીને
Page #107
--------------------------------------------------------------------------
________________ 64 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મારી મારી અધમુઓ કરે છે. પછી 5-10 શિકારીઓ ભેગા મળીને બંને દાંત બહાર કાઢે છે. તે સમયની હાથીની રિબામણ ભલભલાને પણ થરથરાવી દેનારી હેય છે. પણ હાય રે હુંડિયામણ-શ્રીમંતાઈ-સત્તા! જેના પાપે લાખોપતિ થયેલા શ્રીમતે આજે પણ ઘી-કેળાં ખાઈ રહ્યાં છે, તીર્થસ્થાનેમાં જઈ લાખના જમણવાર, ઉપધાન કરાવતાં હશે તે સમયે તેમના હૃદયમાં પિતાના પાપવ્યાપારને ખ્યાલ આવતું હશે? ગેતવા છતાં પણ દયાની દેવીને વાસ તેમના જીવનમાં હશે?કેસર કે કંકુના તિલકે પણ તેમને સ્વર્ગની પ્રાપ્તિ કરાવી શકશે? એકાદ હાથી પિતાની મેળે મરી ગયે હોય તેટલા માત્રથી લાખે અને કરોડોના વ્યાપાર નથી થતાં ત્યારે માનવું જ રહ્યું કે “ત્તવોટ્ટરિત ફુગર’ હાડકા-મજા (શરીરની છઠ્ઠી ધાતુ જેમાંથી શુક બને છે) નખ, આંખ, કાન, સ્નાયુ(નસ વિશેષ)નાક, નાડી, સિંધડા, દાઢ, પિંછા, વિષ, વાળ આદિની પ્રાપ્તિ માટે તે તે જાનવરોને મારવામાં આવે છે. સારાંશ કે આ પદાર્થોને ઉપગ ઔષધે માટે તાંત્રિક પ્રયોગો માટે તથા વ્યાપારાદિ માટે કરાય છે. જેમ કે લાખ અને કરોડની સંખ્યામાં, જંગલમાંથી મહાભયંકર વનવગડામાંથી અજગર, કાળા નાગ, ધેળા નાગ, પકડવામાં આવે છે, જેમાંથી તેની દાઢ, વિષ, ચામડી કાઢી લેવામાં આવે છે. અજગર બહુ જ લાંબા હોય છે. તેમને પકડીને કે પકડાવીને તેમની ચામડી કાઢી લેવામાં આવે છે. જેમાંથી શ્રીમંતને કે તેમની ધર્મપત્નીઓને પહેરવા માટે વ આદિ બને છે.
Page #108
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર + 65 તેમને ઝેર( વિષ)માંથી ઈજેકશને વગેરે દવાઓનું નિર્માણ થાય છે. તેમની ચામડી (કાંછલી) પરદેશમાં જાય છે અને લાખ કરોડનું હુંડિયામણ કમાવી આપે છે. મેટી મોટી માછલીઓને ઝાડની ડાળ સાથે બાંધવામાં આવે છે અને કુહાડા કે ધારીયા વડે કાપવામાં આવે છે. અમુક માછલીઓમાંથી તેલ કાઢવામાં આવે છે, જે કેડલીવર ઓઈલ તરીકે વેચાય છે, નાની મોટી માછલીઓને સૂકવવામાં આવે છે, પછી તેને લેટ (પાવડર) બનાવીને તેને ઉપગ શામાં થાય છે તે જાણવું છે? તમારા ખાવાના ખેરાકમાં, પિપરમેંટ, ચોકલેટ તથા ઠંડા પીણામાં પણ વપરાય છે. હજારે, લાખોની સંખ્યામાં કૂકડા, તેતર આદિ પક્ષીઓ, ગાંધી બાબાના દેશના ભરબઝારમાં બિનધાસ્ત વેચાઈ રહ્યાં છે. તેને ખરીદનારા માંસાહારીએ ઘેર લઈ જઈને કાકડીની જેમ તેમની ડોક મરડી નાખે છે, ત્યાર પછી તેમનું ભેગું કસાઈખાનાને દ્રવ્ય આપનાર, કસાઈઓને પૈસા ધીરનાર, મોટી હોટલને ચલાવનાર કે તેમાં મૂડી રોકનારને કરવામાં આવે છે. અથવા હોટલે કે રેસ્ટોરન્ટમાં વેચવામાં આવે છે, જ્યાં સારા પ્રતિષ્ઠિત માના પણ પદાર્પણ થાય છે અને ટેસ્ટપૂર્વક તે વાનગીઓને આરોગે છે. ક્યા ક્યા નબીરાઓ, શાહજાદાએ ત્યાં જતા હશે? તેની તપાસ માટે કેઈ અદશ્ય શરીર લઈ ત્યાં જાય અને જુએ તો ખબર પડી શકે. ખાનારને પાપ શા માટે લાગે?
Page #109
--------------------------------------------------------------------------
________________ 66 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - કદાચ કોઈ શંકા કરે કે અમે એકેય જાનવરને બાંધતા નથી, કાપતા નથી, પકાવતા નથી તે ખાનારને પાપ શા માટે લાગશે? આવી રીતે માંસને રાંધનાર રસેઈઓ (કુકમેન) પણ તર્ક આપી શકે છે કે કસાઈખાનામાંથી હું માંસ લાવતે નથી, કેવળ જેમની નોકરી કરું છું તેમની આજ્ઞાથી હું રાંધુ છું, તે મને પાપ લાગવાની શી જરૂર? તેમ જલ્લાદ પણ કહી શકે કે હું તે માત્ર પૈસાને ચાકર છું, માટે પાપ લાગે તે પણ કસાઈખાના ચલાવનાર, તેમાં પૈસા ધીરનાર કે સરકારને લાગે. ઈત્યાદિ પ્રશ્નો અને તર્કોને જવાબ આપણે મનુ જેવા મહાપુરૂષની બનાવેલી જગપ્રસિદ્ધ મનુસ્મૃતિને જોઈ લઈએ. જે આ પ્રમાણે જવાબ આપે છે: हन्ता पलस्य विक्रेता, संस्कर्ता भक्षकस्तथा / क्रेताऽनुमन्ता दाता च, घातका एव यन्मनुः / / ભાવાર્થ - 1. હતા એટલે તીણ શસ્ત્રવડે પ્રાણુઓને મારનાર. 2. વિક્રેતા એટલે માંસને વેચનાર 3. સંસ્કર્તા એટલે માંસને રાંધનારે રસેઈઓ. 4. ભક્ષક એટલે માંસ ભજન કરનાર 5. કેતા એટલે માંસને ખરીદનાર અર્થાત્ શેઠની આજ્ઞાથી માંસને વેચાતું લઈ આવનાર
Page #110
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 67 6. દાતા એટલે કસાઈખાનામાં, મત્સ્ય ઉદ્યોગ આદિમાં કે માંસાહારની હોટલમાં પૈસા રોકનાર, ધીરનાર કે પિતાના હસ્તકે રહેલા ટ્રસ્ટોમાંથી લેન લેનાર અથવા સ્વતંત્રરૂપે માંસાહારની હોટલ ચલાવનાર. 7. અનુમન્તા એટલે પિતે ખાનાર, અતિથિઓને પીરસનાર. ઉપરોક્ત સાતે પ્રકારના માનવને મનુ મહારાજ એક જ સમાન ઘાતક માને છે. કેમકે પ્રાણી હત્યામાં કઈ સાક્ષાત્, કઈ પરંપરાથી પણ ભાગીદાર બનતાં જ હોય છે. આ વાતને અનુવાદ કરીને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજા પિતાના યેગશાસ્ત્રમાં ફરમાવે છે કે - " अनुमन्ता विशसिता, निहन्ता क्रयविक्रयी / संस्कर्ता चोपहर्ता च, खादक चेति घातकोः / " અનુમન્તા-માંસાહારની અનુમોદના કરનાર, વિશસિતા-મારેલા જાનવરના અંગેને વિભાગ કરનાર. નિહન્તા-જીને મારનાર. તેવી રીતે માંસ લેનાર, વેચનાર, રાંધનાર અને ખાનાર આ બધાય મનને જીવહત્યાનું પાપ લાગે જ છે. જૈન શાસનમાં બેઈન્દ્રિય, ત્રીરિન્દ્રિય અને ચતુરિન્દ્રિય જેને વિકળેન્દ્રિય કહેવાય છે. ઈન્દ્રિયો પાંચ છે, જેમના દ્વારા આત્માને જ્ઞાન થાય તે ઇન્દ્રિયે છે. પગના અંગૂઠાના
Page #111
--------------------------------------------------------------------------
________________ 68 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તળીયાથી લઈને માથાના અગ્રભાગ સુધીને સ્પર્શેન્દ્રિય કહેવાય છે. માટે હાથ-પગ, ઉપસ્થ (જનનેન્દ્રિય), ગુદા આદિને જુદી ઈદ્રિય માનવાની જરૂરત જૈન શાસનને માન્ય નથી. કેમકે કર્મેન્દ્રિયોને સમાવેશ જ્ઞાનેન્દ્રિયમાં થઈ જાય છે. ઉષ્ણ, શીત, કર્કશ, મુલાયમ આદિનું જ્ઞાન સ્પશેન્દ્રિય ઈન્દ્રિય દ્વારા આત્માને થાય છે. બેઈન્દ્રિય જીને જીભ વધારે હોવાથી ખાટું, મીઠું, તીખું, કડવું આદિ રસનું જ્ઞાન જીભને આભારી છે. તેઈન્દ્રિય જીને નાક વધારે હોવાથી દુર્ગધ કે સુગંધનું જ્ઞાન તેમને વધારે થાય છે. ચાર ઈન્દ્રિયવાળા જીવોને આંખ વધારે હોવાથી બીજાઓના રૂપરંગનું જ્ઞાન થાય છે, જ્યારે પંચેન્દ્રિય જીને કાન વધારે હોવાથી શ્રવણનું જ્ઞાન થાય છે. આ પ્રમાણેના પાંચ પ્રકારના છમાં પંચેન્દ્રિય જી વધારે પુણ્યશાળી હોવાથી તેમની હત્યાને મહાપાતક તરીકે કહેવાઈ છે. | વિકળેન્દ્રિય જીની હત્યા શા માટે? ચતુરિન્દ્રિય જીવેમાં ભ્રમર, ભ્રમરી અને મધમાખીઓ ઝાડ, પાંદડા, ફળ જ્યાં પુષ્કળ હોય છે તેવા જંગલમાં વિચરે છે અને તેમને રસ ચૂસીને તેને મધપુડો બનાવે છે. તેની રચના તેવા પ્રકારની હોય છે જેને આજના બુદ્ધિશાળી વૈજ્ઞાનિક પણ બનાવવામાં નિષ્ફળ ગયા છે. - સથી ભરેલા તે મધપુડામાં હજારોની સંખ્યામાં ભમરા ભમરીઓ અને મધમાખી બેસે છે, ત્યાં તેમના મૂકેલા
Page #112
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 69 ઈંડાઓ પણ લાખોની સંખ્યામાં હોય છે. જ્યારે મધપુડો મધથી પૂરેપૂરો ભરાઈ જાય છે ત્યારે વાઘરી જેવા જંગલી માણસે તેની નીચે ધૂમાડો કરે છે, ત્યારે થોડા ઘણુ ભમરાઓ ઉડી જતા હશે. શેષ લાખોની સંખ્યામાં તે ચાર ઈદ્રિયના જો બેમેતે મરી જાય છે. ત્યાર પછી તે વાઘરીઓ તેમાંથી મધ લઈ લે છે, શેષ ખખાને મમ બને છે. મધના રસાધે તે મધને વાઘરીઓ પાસેથી ખરીદે છે અને તેઓ તે રસમાં તરબોળ બને છે. તેઈન્દ્રિય જીવે જૂ-કડી વગેરે પિતાની ઉંઘ હરામ ન થાય તે માટે તે જીવને ડી.ડી.ટી. આદિ રસાયણેથી મારે છે. કીડા વિશેષથી પિતાના વસ્ત્રો રંગે છે. મકાનને લીંપવા માટે શંખ-છીપના ચૂર્ણ વિશેષને ઉપયોગ કરે છે. તથા છીપેમાંથી કાઢેલ મોતીઓના આભૂષણથી પિતાનું શરીર શણગારે છે, અને બેઈન્દ્રિય જીની હત્યા કરે છે, અથવા રેશમી વસ્ત્ર નિર્માણમાં લાખો કરોડે કીડાઓ મરે છે. હાર–બંગડી આદિ આભૂષણે માટે છીપોને કેવી રીતે ફેડવી, તેના ગર્ભ માંથી મોતી કેવી રીતે કાઢવા તે મોતીના વ્યાપારીઓ જ જાણી શકે છે, તથા અજ્ઞાની, અબુધ માનવ શરીરને હૃષ્ટપુષ્ટ, ચહેરાને ચમક-દમક બનાવવા માટે, લેહીમાં તાકાત વધારવા માટે, ફેશનાલીટીમાં નવી ચમક લાવવા માટે જે જે જેનો ઉપયોગ દેખાય તે બધુંય કરવા માટે તે તૈયાર જ હોય છે.
Page #113
--------------------------------------------------------------------------
________________ 70 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સ્થાવર જીની હત્યા - સ્થાવર છે પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય ભેદે પાંચ પ્રકારના છે. તેઓનું વર્ણન સૂત્રકાર આ પ્રમાણે કરી રહ્યાં છે - (1) સત્તાને આ પાંચ પ્રકારના જીવેને રક્ષક કોઈ નહિ હેવાના કારણે તે બિચારા સર્વથા અને સર્વદા રક્ષા વિનાના છે. | (2) સમરને-આ જીવોને શરણ દેવાવાળાઓનો સર્વથા અભાવ હોવાથી પુણ્યહીન આ બિચારા જ નિઃસહાય છે. (3) કળા-સર્વદા નાથ વિનાના આ છ દયાપાત્ર છે. (4) વંઘવે એમને કોઈ મિત્ર નથી, બાંધવ નથી માટે સહાય વિનાને છે. - (1) નિજ વં:-મહાભયંકર, નિકાચિત, સ્થિતિ અને રસ કર્મવાળા હેવાથી, આઠે કર્મોની બેડીમાં જકડાયેલા છે, માટે જ તેમનું છેદન-ભેદન થાય, કુહાડા કે છરીથી કપાય, પાંદડા, ડાળ કે ફળે તેડાય, બફાય, કારેલા-કંકોડાની છાલ ઉતારાય, ભીંડા-ગલકાના પેટમાં ચપુથી ચીર દેવાય, અન્દર મીઠું-મરચું ભરાય, ખદબદ કરતાં પાણીમાં બફાય, પત્થરથી પીસાય; કેરી, પપૈયાની ચપુવડે ખાલ ઉતારાય, ગેહું-ચણ વગેરે ઘંટીમાં દળાય, આદિ હજારે લાખ પ્રકારની ભયંકર વેદનાઓ તેમને ભેગાવ્યા વિના બીજો માર્ગ નથી, તેમ છતાં તેમને અભયદાન દેનાર કેઈ નથી.
Page #114
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 91 (6) સરિણામ મઢવૃદ્ધિાતુવિજ્ઞાન-અકુશલ અધ્યવસાયથી ઘેરાયેલા મન્દબુદ્ધિના માલિકને એકેન્દ્રિયાદિ જેની સત્તા( વિદ્યમાનતા)ને ખ્યાલ પણ આવી શકત નથી. કેમકે–તેમનાં જીવનમાં તત્વ કે અતત્વને વિવેક જાગૃત હેતું નથી. તેમ બધાય જી મારા આત્મતુલ્ય છે તેવી સબુદ્ધિ હોતી નથી અથવા હિંસા-હત્યા કરવાથી મને તિર્યંચ કે નરક ગતિના દુઃખ ભોગવવા પડશે કે મારો આત્મા તે તે સ્થાનમાં જન્મ લેશે, તેવા પ્રકારનું સમ્યજ્ઞાન તેમને હોતું નથી, તેથી આ બિચારા હીન-દીન જીવોની રક્ષા માટે તેમને કાળજી ક્યાંથી હોય ? (7) gઢવીજ પુરવીનંતી :-અબુદ્ધ, અવિવેકી અને હિંસાના પરિણામવાળા જીવોને પૃથ્વીકાયના આશ્રયે રહેનારા અળસીયા, આદિ છે કે સાવ બારિક શરીરવાળા સૂક્ષમ છે જે ત્રસકાયિક છે, તેને ખ્યાલ તેમને ન આવતે હેવાના કારણે હળવડે, કેદાળવડે, પાવડાવડે, લેખંડના કે લાકડાના ટૂકડાવડે પૃથ્વીકાયનું હનન કરતા તેના પેટાળમાં રહેનારા બીજા ત્રસ જીની હત્યાના પણ તેઓ ભાગીદાર બન્યા વિના રહેતાં નથી. અપકાય છે અને પાછુના આશ્રયે રહેનારા દેડકા, માછલા વગેરે હજારો લાખ ત્રસ જેની, અગ્નિકાય અને તેના આશ્રયે રહેનારા ત્રસ જીવોની, વાયુકાય અને તેના આશ્રયે રહેનારા ત્રસ જીની હત્યા પણ થાય છે. વનસ્પતિ–ભાજી, શાક, ફળ, પાંદડા, ડાળ, મેટી ડાળ, મૂળીયા આદિ વનસ્પતિકાયિક જીની તથા તેને આશ્રયે
Page #115
--------------------------------------------------------------------------
________________ 72 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર રહેનારા નાના મેટા કીડા, મકડા, સાપ, કાનખજુરા, ગોળી, ઉંદરડા તથા ડાળ પર માળા બાંધીને રહેનારા કબુતર, કાગડા, મેર, કેલ, તેતર, ગીધ તથા તેમના ઇંડા આદિ ત્રસ પંચેન્દ્રિય, ચતુરિન્દ્રિય, ત્રિન્દ્રિય અને કીન્દ્રિયાદિ જીની હત્યા અબુધ માને નિર્દયરૂપે કરે છે. આ વાતને સૂત્રકાર કહે છે કે (2) તમારગોવા:–પૃથ્વીકાયિકને તથા તેમના આધારે રહેનારા જીવોને. (2) તારે-જે અને બીજે ક્યાંય રક્ષણ મળતું નથી, તેમને તથા પૃથ્વી એટલે મારી આદિ જ જેમને આહાર છે, મતલબ કે પૃથ્વીમાં રહીને માટી આદિનું ભક્ષણ કરી જે જે પિતાનું જીવન જીવે છે. (3) तप्परिणयवण्णगधरसफासबोंदिरूवे અર્થાત્ પૃથ્વી આદિને વર્ણ—ગંધ-રસ અને સ્પર્શેથી જે ને સ્વભાવ પરિણત થઈ રહ્યો છે. (4) સરવરે જે જીવે છઘસ્થ માણસને ચક્ષુગોચર નથી. (5) ગલુણે-અથવા જે જ ચક્ષુચર છે, તેવા ત્રસ જીવે, જે તડકે, છાંયડે, સુખ અને દુઃખના કારણે એક સ્થાનથી બીજા સ્થાને જાય છે એવા ત્રસનામ કર્મના ઉદય. વતી જી.
Page #116
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 73 (6) સંag થાવરણ –સૂક્ષ્મ, બાદર, પ્રત્યેક સાધારણ શરીરવાળા અસંખ્યાત સ્થાવર જીની હત્યા કરે છે. સૂક્રમ નામકર્મના ઉદયથી સૂફમત મળે છે. બાદર નામકર્મના કારણે બાદરત્વ, પ્રત્યેક નામકર્મના કારણે એક શરીરમાં એક જીવવાળા વનસ્પતિકાયિક જ, સાધારણ નામકર્મને લઈ એક શરીરમાં અનંત જીવે સાધારણ વનસ્પતિકાયિક જીવ કહેવાય છે. જેમાં આલુ (પોટેટો), કાંદા, લસણ, મૂળા, ગાજર, સકરીયા આદિ વનસ્પતિ સાધારણ છે. આ જીવો એક સાથે જન્મ અને મરે છે. ઉપર પ્રમાણેના એકેન્દ્રિયાદિ છે કે અનંતકાયિક અથવા પ્રત્યેકકાયિક છે બિચારા જાણતા પણ નથી કેઆ ઘાતક લેકે અમને મારી નાખશે, છેદી નાખશે, તેમાં મીઠું મરચું નાખશે, બાફી નાખશે આદિ કંઈ પણ જાણતા નથી, કેમકે સ્પષ્ટ જ્ઞાનથી તેઓ રહિત છે. પૃથ્વીકાયાદિ જીની હત્યા કયા કાર્યોમાં થાય છે? પિતાનું અને પારકાનું હિત શામાં છે? આ વિવેક જેમણે કેળ નથી, કેળવવા માટેની ચિંતા પણ કરી નથી, તેવા મન્દ બુદ્ધિ બાળ જીવ (વિવેક અને જ્ઞાન વિનાના વૃદ્ધ માણસે પણ) ને જીવહત્યાના પાપે તથા તેના ફળની જાણકારી ન હોવાના કારણે ભિન્ન ભિન્ન પ્રકારે પૃથ્વીકાયિકાદિ જીની હત્યા કરતાં જ હોય છે. તે વાતને સૂત્રકાર વિસ્તૃતરૂપે સમજાવતાં કહે છે કે -
Page #117
--------------------------------------------------------------------------
________________ 74 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (1) ખેતીવાડી કરનારા હળ, કેદાળી, પાવડે તથા ખુરપી વડે પૃથ્વીકાયિક જીની તથા તેમાં રહેલી વનસ્પતિ અને તેને આશ્રયે રહેલા ત્રસ જીની હત્યા કરે છે. (2) પુષ્કરિણી -પાણી જેના ઉંડા હોય, કમળોથી યુક્ત ચાર ખુણવાળી વાવડીને પુષ્કરિણી કહેવાય છે. (3) વાવ –જે લાંબા આકારની હય, પાણું સ્વાદુ અને સ્વચ્છ હોય તેને વાપી–વાવડી કે વાવ કહેવાય છે. (4) ખેતર:-હળદ્વારા ખેડાયા પછી, જેમાં અનાજની વાવણી કરવામાં આવે છે તે ખેતર ક્ષેત્ર કહેવાય છે. (5) સર –ખાડે છેદીને બનાવેલ જળાશયને સર કહેવાય છે. ભીંત માટે ઈટ, તથા મૃતકના અગ્નિ સંસ્કાર માટે કાઠેને સંચય કરે તેને ચિતિ કહેવાય છે. તે સ્થાને જે વેદિકા (ચબુતરે) બનાવાય છે તે વેદી છે. કિલ્લાની ચારે બાજુની ખાઈને ખાતિકા કહે છે. પિતાના રહેઠાણ પાસેના બગીચાને આરામ કહેવાય છે. ગામવાસીઓને આમોદપ્રમોદ માટે ગામની બહાર જે સ્થાન છે તે વિહાર છે. મહાપુરૂષોના મરણોત્તરની સ્મૃતિ માટેના સ્તંભને સ્તૂપ કહે છે. ગામની રક્ષા માટે બાંધેલા કિલ્લાને પ્રાકાર કહેવાય છે. શહેરમાં પ્રવેશ કરવા માટેના મુખ્ય દ્વારને ગપુર કહે છે. મકાનની અગાશીને અટારી કહેવાય. કિલ્લા અને નગરની વચ્ચે એક હાથીની
Page #118
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર + 75 અવરજવર થાય તે આઠ હાથ પ્રમાણવાળા માર્ગને ચરિકા કહેવાય છે. નદી આદિને ઓળંગવા માટે પત્થર કે લાકડાના પુલને સંકમાં કહે છે. રાજમહેલને પ્રાસાદ કહે છે. સામાન્ય ઘરને શરણ અને પર્વત પાસે પત્થરના ઘરને લયન કહેવાય છે. દુકાનને હક અથવા હાટ કહેવાય છે. યક્ષાદિના ગૃહોને ચૈત્ય કહે છે. ચિત્રવાળા ઘરને ચિત્ર સભા તથા પાણી પીવાના સ્થાનને પરબ કહેવાય છે. યજ્ઞશાળાના મકાનને આતન, તાપના આશ્રમને અવસથ, મકાનની નીચેના ભેંયરાને ભૂમિઘર (તલઘર), તંબુને પટઘર કે મંડપ કહે છે. માટીના વાસણોને ભાંડ તથા સેના ચાંદીના વાસણોને ભાજન તથા ખાંડણિયે અને સાંબેલાને ઉપકરણ કહે છે. ઉપરોક્ત વસ્તુઓના નિર્માણમાં પૃથ્વીકાયના જીની હત્યા ચોકકસ રહેલી છે. અબુધ માનવે પાપને પાપરૂપે નથી માનતા માટે તેમના નિર્વસ દયા વિનાના પરિણામેના કારણે કર્મોનું બંધન પણ જોરદાર બને છે. નાન, પાન, ભજન, વસ્ત્ર ધેવા અને શૌચાદિ કારણે માટે પાણીના જીની હત્યા કરે છે. પિતાના માટે રાંધવું, બીજાઓ પાસે ભેજન બનાવરાવવું, પિતે અગ્નિને સળગાવે, બીજા પાસે સળગાવરાવે, દીવડે પ્રગટાવે, બીજા પાસે દી કરાવે ઈત્યાદિ કાર્યોમાં અગ્નિકાયિક જીની હત્યા રહેલી છે.
Page #119
--------------------------------------------------------------------------
________________ 76 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સૂપડાથી વાયરે કર, અનાજ વગેરે સાફ કરવું, વાંસની સળીઓ આદિ ઉપકરણથી પંખે કર, તાડના પાંદડાઓથી પંખે બનાવ અથવા મેઢાથી ફૂંક મારી હવા ખાવી આદિમાં વાયુકાયના જ હણાય છે. વનસ્પતિની હત્યાના કારણે - મકાનની સુરક્ષા માટે બારી-બારણા લાકડાના હોય છે જે વનસ્પતિ છે. આ પ્રમાણે અન્યત્ર જાણવું. જીવિકા માટે ધાન્ય, ભાજી અથવા તલવાર માટે મ્યાનને પરિચાર કહે છે. મોદક (લાડવા) આદિમાં ચણા-ગેહને લેટ જે વનસ્પતિજન્ય છે. ચેખારોટલી-દાળ પણ વનસ્પતિ છે. ખાટલે, પલંગ, શય્યા, જે આરામ કરવા માટે હોય છે તે વનસ્પતિથી નિમીત છે. લાકડાના પાટ, પાટલા, પાટિયાને ફલક કહે છે. મૂસલ, ખાંડણિયે વગેરે વનસ્પતિની પેદાશ છે. વણા, દિલરૂબા, તબુરા આદિ વાજિંત્ર તત કહેવાય છે. ઢેલ, તબલા, લકી આદિ વિતત છે. નાવડું-નાવડીને વહણ કહે છે. ગાડીગાડું તથા પાલખીને વાહન કહે છે. ઘર બનાવવામાં બીજા ઉપકરણોને ભંડગ કહે છે. મુખ્ય દ્વાર ઉપર લાકડાની વંદનમાળાને તેરણ કહે છે. બારી પરના છજાને વિટંક કહે છે. યક્ષમંદિરને દેવકુલ કહે છે. બારીને જાલય કહે છે. પગથિયાને અર્ધચંદ્ર કહેવાય, બારીની બહારની બાજુમાં લાકડાનું કે પતરાનું છજુ લગાડવામાં આવે છે તેને નિસ્પૃહક કહેવાય છે. પ્રાસાદ ઉપરની શાળા, બેસવા માટે ચોતરે, ઉતરવા માટે નિસરણી, તૃણ વિશેષની બનેલી ચંગેરી, ખૂટી, મંડપ, માણસ માટે
Page #120
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 77 સભા ભવન, પરબ-તાપસને આશ્રમ, સુગંધી દ્રવ્ય, પુષ્પ માળા, ચંદન, સુખડ, વસ્ત્ર, ધૂંસરી, હળ, રથ, પાલખી, વાહન વિશેષ, બે જાનવરથી ખેંચાતા વાહને, કિલ્લા પર બેસવા માટેનું ખાસ સ્થાન, આંગળીઓ, યંત્ર, લાકડી, મુસંઢી, શતદની, તરવાર, કબાટના બારણા આદિ બીજા પણ બધાય વનસ્પતિથી ઉત્પાદિત છે, તેમને અબુધ માનવે જે વિવેકશક્તિ વિનાના છે તેઓ બળ વિનાના અસહાય સ્થાવને હણે છે. આવી હિંસા માનવે શા કારણે કરે છે? મનુષ્ય જીવનમાં વ્યવહાર દષ્ટિના બધાય ગુણોની પ્રાપ્તિ કદાચ સુલભ બની શકશે, તે પણ વિવેકની પ્રાપ્તિ થવી અત્યન્ત સુશ્કેલ છે સવિવેક અને અસુવિવેકરૂપે તેના બે પ્રકાર છે. અહિં અસતુને અર્થ અભાવ સમજવાને નથી પણ અસત્કાર્યો, પાપકર્યો, અને અસભ્ય કાર્યોમાં જેની બુદ્ધિને પ્રવેશ થયે હશે તે અસદ્વિવેક કહેવાય છે. અને તેનાથી વિપરીત સદ્વિવેક છે. વિવેક એટલે સદસને, કાર્યાકાર્યને, ભક્યાભઢ્યને, પેથાપેયને પૃથક્કરણ કરવું એટલે કે દેવદુર્લભ મનુષ્યાવતાર મેળવીને, ખાનદાન અને બે અક્ષરનું જ્ઞાન મેળવીને, આટલે જ વિચાર કરે કે-હું આસુરીવૃત્તિ અને પ્રવૃત્તિવાળ બનવા પામું કે દૈવી સંપત્તિવાળે? આસુરીવૃત્તિને માલિક બને તે મારી ખાનદાની અને ઉચ્ચસ્તરીય જ્ઞાનવિજ્ઞાનની મશ્કરી થઈ તે ? લાખે, કરોડે માનવનો શાપ મારા માથા પર આવી પડ્યો તે? મર્યા પછી મારી બધીય ડિગ્રીએ મને દુર્ગતિમાં લઈ જશે તો ? પ્રાતઃકાળમાં હૈયાપર
Page #121
--------------------------------------------------------------------------
________________ 78 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર હાથ મૂકીને વિચારવાની આદત કેળવીએ તે હૈયામાં રહેલી બુદ્ધિરૂપ જજનું જજમેંટ સાંભળવામાં આવશે કે, ઉપરના માર્ગે જવા કરતાં દૈવી સંપત્તિના માર્ગે જતાં ભલે હું ગરીબ રહ, લુખા રેટલા-ખાઉં, સત્તા કે શ્રીમંતાઈ વિનાનો રહુ તે પણ, મારા નિમિત્તે એકેય જીવની હત્યા થાય કે, મરેલા જીનું કબ્રસ્તાન મારૂં પેટ બને તે માગે હું કયારેય જઈશ નહિં. પરિણામે સમ્યગુજ્ઞાનની માત્રા વધશે અને સમ્યફચારિત્ર ભાગ્યમાં રહેશે. અન્યથા સદ્વિવેકની પ્રાપ્તિના અભાવમાં અજ્ઞાન, સાશયિક અને વિપરીત જ્ઞાનની માત્રા ક્રમશઃ વધશે, અને પરિણામે તેમની વૃત્તિઓ, અધ્યવસાય, લેગ્યાઓ અને સ્વભાવમાં વધારે પડતાં ક્રૂરતાને પ્રવેશ થતાં કેઈક સમયે ક્રોધમાં આવીને, અભિમાનમાં ધમધમીને, માયામાં લપટાઈને, લેભ રાક્ષસના ચક્રાવે ચઢીને, હાંસી–મશ્કરી, રતિ-અરતિ અને શેક-સંતાપ તથા વૈર-વિરોધમાં આવીને પણ અશરણ, અનાથ અને દયાપાત્ર એકેન્દ્રિયાદિ જીની હત્યા કરશે અને ક્રમશઃ તે હિંઅકર્મ વધતાં માનવના જીવનને જ પૂર્ણરૂપે હિંસક બનાવવા માટે સમર્થ બનશે. આવું કરવામાં વિશિષ્ટ કારણો ક્યા કયા? સૂત્રકાર સુધર્માસ્વામીએ તેના પાંચ કારણો પ્રતિપાદિત કર્યા છે. (1) વેદમાં કહેલી ધર્મ ક્રિયાઓને કરવા માટે. (2) જીવન જીવવાને માટે.
Page #122
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 79 (3) ધર્મને માટે (4) ધનને માટે. (5) પાંચે ઈન્દ્રિયેના વિષયને માટે. ઉપરના પાંચ કારણોને લઈ ત્રસ અને સ્થાવર જીની હત્યા અધાર્મિક માન કરે છે. આ વિષયને ઘેડા વિસ્તારથી જાણુઓ - (1) ધર્મક્રિયાને માટે સંસારમાં જ્યારે માંસાહાર સીમાતીત વધવા પામ્યો હશે ત્યારે ક્યા જાનવર કે પંખીનું માંસ ખાવું તેને વિવેક પણ માંસાહારીઓમાં રહ્યો ન હતે. જ્યારે કોઈ પણ વસ્તુને વધારે પડતે પ્રચાર થઈ જાય છે ત્યારે તેને માટે કાનુન-કાયદા બનાવવા જરૂરી રહે છે. વેદોમાં અને સ્મૃતિઓમાં આવેલ (વપરાયેલ) યજ્ઞ શબ્દની આડમાં પશુ-પક્ષીઓનું હનન મર્યાદાથી બહાર થઈ જવાથી જ કહેવું પડયું હશે કે : સાક્ષાત્ સ્વયંભૂ, પ્રજાપતિ, બ્રહ્માએ પશુ-પક્ષીઓનું નિર્માણ યજ્ઞને માટે જ કર્યું છે, તેથી યજ્ઞમાં કરાતે પશુવધ વિધ નથી, હત્યા હત્યા નથી પણ ધર્યું છે. " “બકરા વગેરે પશુઓ, ગાય-ઘોડા આદિ તિ અને કપિંજલ આદિ પક્ષીઓ યજ્ઞમાં હોમાઈ જાય. ત્યારે જ તેમની ગતિ સુધરશે. "
Page #123
--------------------------------------------------------------------------
________________ 80 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મધુપર્કમાં યજ્ઞમાં, પિતૃ શ્રાદ્ધમાં પશુઓને તથા પક્ષીઓને મારવા માટે મનુ મહારાજની આજ્ઞા છે.” “મરી ગયેલા પિતૃઓને જે હવિ દેવામાં આવશે તે દિ વેદવિધિપૂર્વકની હશે તે મૃત પિતૃઓને જરૂરથી મળશે.” તલ, વ્રીહિ, યવ, અડદ, પાણી, મૂળ અને ફળવડે કરાયેલું હવન પિતૃઓને એક મહિના સુધી ખુશ કરે છે.” નાની જાતના માછલાઓ વડે પિતૃઓ બે મહિના સુધી તૃપ્ત રહે છે.” હરણના માંસવડે ત્રણ મહિના.” ઘેટાંના માંસવડે ચાર મહિના.” “જંગલી કૂકડાના માંસથી પાંચ મહિના.” બકરાના માંસથી છ મહિના.” “પાર્ષત–એણે અને રૂરૂ નામના મૃગ વિશેષના માંસવડે ક્રમશઃ 7-8-9 મહિના સુધી પિતૃઓ તૃપ્ત બને છે.” જગલી શકર અને પાડાના માંસથી દસ મહિના સુધી મૃત પિતાએ ખુશ રહે છે.” સસલા અને કાચબાના માંસથી અગિયાર મહિના.” - “વૃદ્ધ બકરાના માંસથી બાર મહિના સુધી ખુશ રહે છે. પાણું પીતા જીભ અને બંને કાન પાણીને સ્પર્શે તે વૃદ્ધ બકરે કહેવાય છે.”
Page #124
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 81 ઉપર પ્રમાણે વેદ અને સ્મૃતિઓમાં જેનું બલિદાન, તેમનું હવન વગેરે પ્રતિપાદિત હોવાથી તેમના અનુયાયીઓ આજે પણ જૂદા જૂદા પ્રકારે જીવહત્યા કરે છે ( 2) જીવનને માટે -જીવનને, શરીરની ચામડીને, ચહેરાને, આંખેને હોઠને, નખને, સુન્દર મનમેહક, તથા બીજાએ ને પસંદ પડે તેવી રીતે આકર્ષક બનાવવાને માટે તથા તેને ટકાવવા માટે અથવા તેને દિનપ્રતિદિન વધારવાને માટે, જીવતાં ઢેરેને મારી તેમના મુલાયમ ચામડાથી, ચરબીથી બનેલા પ્રસાધનથી તથા તેવા પ્રકારના સાબુઓ વડે પ્રયત્નશીલ બનીને જીવન પૂર્ણ કરશે. (3) ધર્મને માટે કેટલાક અજ્ઞાની જીવાત્માઓ એમ માનીને બેઠા છે કે-“અમારે ધર્મ જ સારે છે, અમારા વડીલે જે કંઈ કરતાં આવ્યા છે તેમાં ફેરફાર થઈ શકે જ નહિ, વેદોમાં કે સ્મૃતિઓમાં પરમાત્માએ જે કંઈ ભાખ્યું છે તેમાં અસત્યતાની કલ્પના કરવી બેકાર છે, તેમ સમજીને તે અબુધ માણસ, જાતિ, કુળે હિતાહિતને ખ્યાલ કર્યા વિના તેમના શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે કે તેમની ચાલતી આવતી પ્રણાલિકા પ્રમાણે જેને દેવ-દેવીની આગળ મારે છે, તેના ચામડા, માંસ, લેહીને જૂદા જૂદા કરે છે, ત્યાર પછી માંસને રાંધીને તેનું ભજન કરી જીવન પૂર્ણ કરે છે. જેમ કે વેદવેદાંતસ્મૃતિ તથા ઉપનિષદોના પડિતે કહ્યું કે - “विश्वाधारो हि वायुस्तदुपरि कमठस्तत्रशेषस्ततो भूःस्तस्यां कैलासशेलस्तदुपरि भगवान् मस्तके तस्य गङ्गा /
Page #125
--------------------------------------------------------------------------
________________ 82 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર स्निग्धः पीयूष तुल्यस्तदुग्कुहरे श्रील्लिशोऽकिल्विषोऽस्ति माहात्म्य तस्य को वा प्रकथयितुमलं भक्षणात् यस्य मुक्तिः / / ભાવાર્થ –સંસારને ધારણ કરનારા વાયુ પર કાચબે, તેના પર શેષનાગ, તેમના પર પૃથ્વી, તેના પર કૈલાસ પર્વત, તેના પર શંકર ભગવાન, તેના મસ્તકે ગંગાનદી, તેના ઉંડાણમાં અમૃત જેવા પાપને હરનારા “શ્રીલ્લિશ” નામના માછલાં છે, તેનું માહામ્ય કહેવા માટે કઈ પણ સમર્થ નથી. કેમ કે “તેમનું ભક્ષણ જ મુક્તિનું કારણ છે.” આવી તે અનેક સૂક્તિઓ જ કહી આપે છે કે પરંપરાના માનેલા ધર્મે કેટલા ભયાનક છે. (4) ધનને માટે પણ જીવહત્યા થાય છે:મોટા અને ભયાનક કસાઈખાનાઓમાં રાક્ષસ કરતાંય ભૂડા મશીન દ્વારા કપાયેલા લાખે અને કરડે નાના મોટા જાનવરના ચામડા, માંસ, લેહી, ચરબી, નખ, હાડકાઓને પરદેશમાં નિકાસ થાય છે અને કરોડો રૂપીઆનું હુંડિયામણ કમાવાય છે. ભારત દેશની મોટી મોટી હોટલ અને રેસ્ટોરામાં ગમે તે જાનવરનું, પંખીનું જ્યારે જોઈએ ત્યારે તાજું માંસ વેચાય છે. ગાય, બળદ, ભૂંડ કે કુકડા આદિનું માંસ એરકન્ડીશન સ્થાનમાં પેકબંધ થઈ તેને કય-વિક્રય કરનારી પણ ઘણું દુકાને છે, સ્ટોરે છે. છેવટે પરદેશ પણ જાય છે. જીવતાં લાખ વાનરે કે બીજા જાનવરની પણ નિકાસ થાય છે, છેવટે દેડકાના પગની પણ નિકાસ થાય છે. આ ઉપરાંત પબ્લિકને ખબર પણ ન પડે તે રીતે જુદી જુદી જાતના માંસ
Page #126
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 83 પરદેશમાં કે ભારતની હોટલમાં વેચાય છે. આને લીધે સાદે નિષ્કર્ષ એટલે જ છે કે ભારત દેશને ખૂબ ખૂબ ધન મળે. પરંતુ અત્યાર સુધીમાં કેટલીય પંચવર્ષીય યોજનાઓ થઈ તો પણ ભારતની ગરીબાઈ કેઈ મટાડી શક્યો નથી. ગાંધીબાપાના રાજ્યમાં ગરીબ વધારે ગરીબ અને શ્રીમંત વધારે પડતે એટલે કે શ્રીમંતાઈનું અજીર્ણ થાય તેટલા પ્રમાણમાં શ્રીમંત બને છે. (5) પાંચે ઈન્દ્રિયના વિષય માટે પણ જીવહત્યા થાય છે? ઈન્દ્રિયોને ઘડાઓની ઉપમા આપવામાં આવી છે. ઘેડે પિતાની માલિકીને હેય, લીલું ઘાસ ખવડાવીને હૃષ્ટપુષ્ટ કર્યો હોય, પરંતુ સવારી કરવી હશે તે તેના મોઢામાં લગામ નાખવી અનિવાર્ય છે, અન્યથા જે દશા થાય તેને સૌ કઈ જાણે છે. તેવી રીતે ઇન્દ્રિયે પણ જાણી લેવી. કેવળજ્ઞાન તરફ પ્રસ્થાન કરતાં અને સમ્યગજ્ઞાનની માત્રા વધારે હોય છે અને તેનાથી વિપરીત અવસ્થામાં મિથ્યાજ્ઞાનની માત્રા બહુ જ વધારે પડતી હોવાથી તેઓનું જીવન ઈન્દ્રિયને હૃષ્ટપુષ્ટ કરવા માટે, વિષયવાસના તથા ભેગવિલાસની શક્તિ વધારવા માટે પણ પ્રાણુંજ ઔષધેકડલીવર એઈલે વિ. સર્વથા અભક્ષ્ય પદાર્થોનું સેવન કરે છે. આ ઉપરાંત જીવહત્યા માટેના કારણે કયા? પુણ્યકર્મોને ભારે લઈને અવતરેલા ઘણા ભાગ્યશાળીઓ સ્વતંત્ર હવાથી જીવહત્યા ન કરે, કે તેવા વ્યાપારે ન કરે
Page #127
--------------------------------------------------------------------------
________________ 84 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તે પણ તેમને વાંધો આવે તેમ નથી. છતાં અજ્ઞાનવશ સંસારના શ્રીમતેને જોઈ તેઓને પણ ઈચ્છા થાય છે અને જીવઘાત કરવામાં, કરાવવામાં રસ લે છે. અઢળક સંપત્તિ હેવા છતાં પણ માંસાહારની હોટેલમાં પૈસે રોકશે, તેના ભાગીદાર બનશે, તેના શેરે લેશે અને છેવટે મેતીના વ્યાપાર માટે જાપાન આદિ દેશમાં જઈને અથવા ત્યાંના વ્યાપારીઓ સાથે વ્યાપાર સંબંધ જોડીને લાખો-કરોડોની લાગતમાં મિતીને વ્યાપાર કરશે. કેટલાકને પેટ માટે કરી તેવાઓને ત્યાં મળેલી હોવાથી તેમની આજ્ઞાથી પણ પરવશ બનીને જીવહત્યા કરે છે. કેટલાક સ્વતંત્ર અને પરતંત્ર બંને રીતે જીવઘાત કરે છે. કેટલાક કારણસર, કેટલાક નિરર્થક કંઈ પણ પ્રજન નથી તે પણ તેમની ઘાતક આદતને વશ બનીને જીવહત્યા કરે છે. કેટલાક સ્વાર્થ વશ અને કેટલાક સ્વાર્થ ન હોય તે પણ જીવહત્યા કરે છે. કેટલાક પારકા અને રીબાવવાં, મારવાં, અધમુઆ કરવામાં તેમને આનન્દ આવતું હોવાથી પણ જીવહત્યાઓ કરે છે. કેટલાક શ્રેષમાં, વૈરમાં, બદલે લેવાની વૃત્તિમાં આવીને પણ ન કરવાના કાર્યો કરે છે. મેજ-શેખ માટે પણ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવ સુધીને ઘાત કરાય છે. ક્રોધાંધ, લેમાંધ બનીને છેવટે માતા-પિતાઓને પણ ઘાત કરે છે. દ્રવ્ય મેળવવા માટે પણ, તથા જાતિધર્મ, કુળધર્મના હિસાબે પણ જીવહત્યા કરે છે. ઉપર પ્રમાણે જીવહત્યા કરવામાં જૂદા જૂદા કારણે રહેલા છે. તે
Page #128
--------------------------------------------------------------------------
________________ - શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 1 પ્રાણીહત્યા કરનારા કણ કણ? સૌકરિક-જંગલી ફૂકરાદિના શિકાર કરનારા. . મસ્યબંધ-તળાવ, નદી, નાળા કે ખાડીઓમાં જાળ નાખી માછલાઓને પકડનારા. શકુનિક–ગફણ, બંદુક, પત્થર આદિથી ઝાડ, વિજળીના થાભલે કે મકાન પર બેઠેલા પંખીઓને મારનારા પારધિ લોકે. વ્યાધ-તીરકામઠા, બંદુક કે શિકારી કૂતરાઓ વડે હરિણ, સસલા, રેઝ આદિ જાનવરોને મારનારા. કુરકમ-ઉપરના ચારે શિકારીઓનું વિશેષણ આપતાં કહે છે કે તેઓ માનસિક, વાચિક, કાંયિક, કૌટુંબિક, સામાજિક પાપ ભાવનાવાળા હેવાથી નિર્દોષ મુંગા પ્રાણીઓને મારે છે. અથવા જે જાતિમાં, કુળમાં જન્મ્યા છે તે કારણે પણ તેઓ જીવહત્યારા બને છે. વાગરિકો-જંગલમાં જાળ પાથરી તેમાં દાણા નાખે છે જેમાં બિચારા નિર્દોષ હરિણાદિકને ફસાવીને પકડી લે છે. કીપિકા-વાઘ, સિંહ, દીપડા આદિને લલચાવવા માટે બનાવટી હરિણું કે સાચી હરિણ, પાડા, બળદ, બકરા, આદિને ખૂટે બાંધે છે. શિકારીઓ છુપાઈ જાય છે, જ્યારે વાઘ વગેરે બાંધેલા જાનવરને મારવા માટે આવે છે ત્યારે બંદુકથી તેમને મારી નાખનારા. - તાપા-સમુદ્ર કે મેટા તળાવમાં રહેનારા મોટા માછલાએના શિકાર કરવા માટે શિકારીઓ બેટ, નાવડી કે હેડકી દ્વારા ત્યાં જાય છે અને શિકાર કરે છે.
Page #129
--------------------------------------------------------------------------
________________ 86 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બંસી–એક છેઠે લેખંડના આંકડીયાવાળી દેરી બાંધેલી લાકડી તેમાં લેટની ગેળી ભરાવી દે છે પછી તેને પાણીમાં નાખે છે. લેટની ગેળીના લેભે માછલી ત્યાં આવે છે અને તેનું ભક્ષણ કરતાં જ આંકડી તેના ગળામાં ભરાઈ જતાં તેને મરવા સિવાય બીજો માર્ગ રહેતું નથી. - ચિરલક-જૂદી જૂદી જાતના પક્ષીઓને પકડીને અથવા મારીને કરડીઆમાં નાખે છે. તે ઉપરાંત હરિકેશ, ચાંડાલ, તેમના સેવક, કિરાતે, વ્યા તથા મધ લેવા માટે તેમાં રહેલી માખીઓને મારનારા તથા સામાન્ય તળાવ, મેટા તળાવ, વાવ, ખાબેચીયા આદિમાં રહેલા માછલાઓને પકડવા માટે સૌથી પહેલા મશીન, કેશ, રેટ આદિથી તેમાં રહેલા પાણીને બહાર કાઢી લે છે. પછી તેમાં રહેલા જળજંતુઓને પકડનારા, ગામમાં કે શહેરમાં રહેનારા કૂતરાઓને ભંગીઓ પાસે પકડાવીને વિષના લાડવાએથી તેમને મારનારો-મરાવનારા, રાજતંત્ર કે મ્યુનિ. સિપાલિટીના અધિનાયક, અથવા ગામની ગલીના નાકે વિષમિશ્રિત લાડવા મૂકવામાં આવે છે. બિચારા નિઃસહાય જાનવર ખાવાના લેભે ત્યાં આવે છે, ખાય છે અને તરફડતાં તરફડતાં મતના ઘાટે ઉતરે છે. જે જંગલમાં પુષ્કળ ઘાસ હોય છે તેમાં આગ લગાડનારાઓ દ્વારા લાખ કરોડની સંખ્યામાં રહેલા વનસ્પતિકાવિક છે અને તેમાં આશ્રયે રહેનારા પંચેન્દ્રિય છે, કેટલાય સાપેળીયાએ, હરણીયાએ આદિ જાનવરો વિના મેતે રીબાના રીબાતા મરી નૅચ છે. અથવા
Page #130
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 87 ટ્રેઈન મુસાફરી કરનારા દયા અને વિવેકધર્મ વિનાના માનો સળગતી બીડીને બુઝવ્યા વિના જ ડબ્બામાંથી ફેંકી દે છે. ફળ સ્વરૂપે ટ્રેઈનના પાટાની આસપાસ રહેલા ઘાસમાં લાગેલી આગમાં કીડીઓ, મ કેડાઓ, ઉધઈ વગેરેના છ મરી જાય છે. સૂત્રકાર સુધર્માદવામીજી ફરમાવે છે કે-ઉપર લખ્યા પ્રમાણે નિર્દયી, ઘાતકી માણસે વિના પ્રજને જીવહત્યા કરનારા હોય છે. આર્ય અને અનાર્યરૂપે માનવજાત બે પ્રકારની છે. જે જીવાત્માઓએ, અસંખ્યાત કે સંખ્યાત માનવો તથા પશુ કે પક્ષીની સૃષ્ટિ સાથે ગાઢ રાગ અને દ્વેષને લઈ ભયંકરમાં ભયંકર હિંસકવૃત્તિ પૂર્વકને વ્યવહાર કર્યો હોય, તેઓ પિતાના પાપને ભેગવવા માટે અનાર્ય દેશ, અનાર્ય જાતિ, અનાર્ય ખાનદાનના માતા-પિતા, કુટુંબ કબીલા ઉપરાંત અનાર્ય ભાષા તથા અનાર્ય આહાર પણ જે દેશમાં, પ્રદેશમાં કે કુટુંબમાં વર્તતાં હોય તેમને ત્યાં જન્મ લેતા કેઈ અટકાવી શકે તેમ નથી. જ્યાં પૂર્વ ભવય હિંસાદિ પાપના ફળરૂપે, પાપી પેટને ભરવા માટે, કુટુંબના પિષણ માટે સખ્ત મજદુરી કરવાની રહે છે જ્યારે તે ન મળે ત્યારે ભૂખે મરીને તથા ઠંડીનાં દિવસમાં ધ્રુજારીપૂર્વક સમય પસાર કરે છે, ભયંકર ગરમીમાં હેરાન પરેશાન થાય છે. બીજા નિર્દોષ વ્યવહાર કે મજદુરી તેમનાં ભાગ્યમાં ન હોવાથી ફરીથી પર જીની હત્યા, દુરાચાર, શરાબપાન કે પરસ્ત્રીગમન આદિ પાપાચારે સેવવાની ફરજ પડે છે. ગયા ભવના પાપાચાર
Page #131
--------------------------------------------------------------------------
________________ 88 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સાથે પુણ્યકર્મ ન હોય તેવા માન, સ્ત્રિઓ તથા તેમના બાળકને રાજકર્મચારીઓને ડંડા ખાઈ રીબાતા રબાતા જીવન પૂર્ણ કરવાનું રહે છે. ગલીએ ગલીએ ભીખ માગવા છતાં વાસી લુખા રોટલાના ટૂકડા, ઠંડી દાળ, ભાત જ તેમના ભાગ્યમાં રહે છે. ક્યારેક તે પણ પ્રાપ્ત થતાં નથી. કયારેક બિચારા એઠવાડમાં જીવન જીવે છે. કેટલાક હાડહાડમાંથી પરસે આવી જાય તેટલી મજદુરી કર્યા છતાં પણ પેટ ભરાય તેટલું પણ મેળવી શકતા નથી. તેમની પૂર્ણ મહિનાની ગર્ભવતી સ્ત્રિઓ, ડેશીએ તથા નાની ઉંમરના બાળક-બલિકાઓના ભાગ્યમાં તનતોડ પરિશ્રમ જ શેષ રહે છે. પાપી પટને ખાડો પૂરવા માટે બીજો માર્ગ ભાગ્યમાં ન હોવાથી પિતાના શિયળને પણ પાણીનાં મૂલ્ય લુંટાઈ જવા દેવું પડે છે. કેટલાક જગલમાં લાકડા લેવા જતાં વાઘ કે દીપડાના ભક્ષ્ય બનીને મૃત્યુને શરણ થાય છે. ઊભે પગે કારખાનાઓમાં મજદુરી કરતા મશીને દ્વારા હાથ, પગ પણ કપાઈ જાય છે. ઈત્યાદિ પ્રસંગમાં પૂર્વભવના હિંસાદિના પાપે જોરદાર ઉદયમાં હેવાથી ઉપરના ભાગ્યાત્માઓને કેઈ બેલી નથી, તેમના પર દયા ખાનાર પણ નથી. કેવળ ભગવાનના ભરોસે જ પિતાના જીવનની નાવડી હંકારી રહ્યાં છે. જોરદાર વરસાદમાં તેમનાં મકાને ઝુંપડાઓ તણાઈ જતાં તેમને ક્યાંય ઊભા રહેવાની જમીન પણ મળતી નથી. કદાચ પૂર્વભવના પાપે સાથે પુણ્યકર્મો ઉદયમાં આવે તે પણ હિંસાદિના સંસ્કારને છોડી શકવાને માટે સમર્થ થઈ શકતા નથી. આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા
Page #132
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 89 છીએ કે તેવા પ્રકારના કસાઈઓ, મારાએ, ખાટકીએ, શરામ વેચનારાઓ, વેશ્યાએ પણ પૈસે ટકે સુખી અને મેજમજાપૂર્વક જીવન જીવી રહ્યાં છે પણ પાપકર્મોને છોડવા માટે તેઓ તૈયાર થઈ શકતા નથી. જે દેશમાં હિંસા થાય છે તે દેશે ક્યા? સૂત્રકાર પોતે જ તે તે દેશના નામ નિર્દેશ કરી રહ્યાં છે. તે આ પ્રમાણે શકદેશ, યવનજાતિ, શબરદેશના ભીલે જેમની પાસે તીર કામઠા કાયમ રહેતા હોવાથી ગમે ત્યારે પણ પશુ-પંખીને વિંધતા વાર કરતા નથી. બર્બર દેશ, મુકુંડ દેશ, ભડગ દેશ, તિતિક દેશ, પદ્ધનિક દેશ, કલક્ષ, ગૌડ, સિંહલ, પારસ (ઈરાન), કૌંચ, આદ્મ, દ્રાવિડ, બિલ્વલ, પુલિંદ, આરોલ, ડેબ, પિકકણુ, ગાંધાર, બહલી, રોમ, માસ, બકુશ, મલય, ચુંક, કોંકણ, કનક, સય, મેદ, પહરણ, માલવ, મધુર, આભાષિક, અનક્ષ, ચીન, લાસિક, ખસ, ખાસિક, નિષ્ફર, મહારાષ્ટ્ર, મૌષ્ટિક, આરબ, ડેવિલક, કુહણ કેક્ય, હુણ, રમક, રૂરૂ, મરૂક, ચિલાત આદિ દેશે અનાર્ય હેવાથી ઓછે-વત્તે અંશે પણ હિંસા તથા તજન્ય કાર્યો તેમના નશીબમાં રહેલા છે. તેમાંથી કઈ કઈ દેશના રહેવાસીઓ તે સાપ, ઉંદરડા, દેડકા, માંકડ, મકડા આદિને પણ ખાધા વિના રહેતા નથી. કેટલાક દેશવાસીઓ મૂળા અને ગાજરની જેમ પશુઓને કે પક્ષીઓને મામુલી અગ્નિમાં સેકીને પણ ખાઈ જાય છે. કેટલાક પંડિતે, મહાપંડિતે, શાસ્ત્રોના જ્ઞાતા અને જનધારક હોવા છતાં ગાય, ભૂંડ,
Page #133
--------------------------------------------------------------------------
________________ 90 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બળદ, મરઘા, બકરા, ઘેટાં આદિના માંસ તાળીઓ પાડી પાડીને ખાઈ રહ્યાં છે. એક બાજુ વેદના સૂક્તો બેલાઈ રહ્યાં છે, જ્યારે બીજી તરફ ચીભડા અને કાકડીની જેમ જાનવરે કપાઈ રહ્યાં છે. કપાયેલાઓમાં નિમક, મરચું, હિંગ નાખીને વધારી રહ્યાં છે અને સેના, ચાંદીના વાસણમાં તેનું ભજન આરેગાઈ રહ્યું છે. કેટલાક સરસ્વતી પુત્ર કે ધનાઢ્યો ખાનગી રૂપે પિતાના ઘરમાં જ છેને ઘાત કરીને ખાનારા હેય છે અને ત્યાર પછી ભારત દેશની કરૂણતા છે કે, તે સરસ્વતી પુત્રે જ સ્ટેજ પર આવી લાઉડ સ્પીકર હાથમાં લઈને અહિંસા દેવીના ગીત ગાતા હોય છે. માટે આવા ભાગ્યશાળીઓ, પાપમતિવાળા, અશુભ લેશ્યાના પરિણામવાળા, પાપ પ્રવૃતિમાં જ રચ્યા પચ્યાં, તેમાં જ જાગૃત રહેલા, જીવહત્યાના કાર્યોને જ પવિત્ર-અનુષ્ઠાન માનવાવાળા માટે, તેઓ મોટા સમુદ્રોમાં, નદીઓમાં રહેલા ગ્રાહ-નક આદિ મગરને, નાના-મોટા માછલાઓને, ચાર પગવાળાં પશુઓને, સર્પોને, કબૂતર, તેતર, મેર, આદિ પક્ષીઓને, સાણસીના મુખ જેવા ઢક, કંક, આદિ પક્ષીઓને, આદિથી બીજા જાનવરને પણ બાંધીને, વિશ્વાસમાં લઈને મારે છે, પ્રાણથી મુક્ત કરે છે. આ એક અનુભૂત હકીકત છે કે, ચૈતન્યશક્તિસમ્પન્ન કઈ પણ જીવ કેઈનાથી પણ મરવા માંગતા નથી, મને મારી નાખે એમ કેઈને પણ કહેતા નથી. તેમ બીજા જીવોને મારી નાખવાને અધિકાર કઈ પણ ધર્મના પરમાત્માએ કોઈને પણ આપે છે તે એકેય પાનામાં વાત નથી.
Page #134
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 1 અને કદાચ જેવાય તે પણ જીવહત્યા કેઈ કાળે પણ ધર્મ હોઈ શકે નહિ તે સર્વથા નિર્વિવાદ સત્ય છે. “સરવે નવા fa ફુરિત નીfa૩” કીડા, મકડાથી લઈને ઈન્દ્રો સુધીના જી પણ જીવતા રહેવાની ઈચ્છાવાળા છે, મરવું કેઈને પણ પસંદ નથી, તે પછી પર જીવોને મારવારૂપ હત્યાથી તેના કડવા ફળે ભવભવાન્તરમાં ભેગવ્યા વિના શી રીતે ચાલશે? કેમકે– મરનાર જીવ ભલે પરવશ રહ્યો તે પણ મારનારને શાપ દીધા વિના રહેવાનું નથી, જે આવનારા ભમાં ભેગવવાના જ રહેશે. 84, લાખ જીવાયેનિન સંસારમાં સદ્ગતિ અને દુર્ગતિ નામની બે ગતિએ તમામ ધર્મ સૂત્રકારને મંજુર છે જે પદય વડે મળતાં ભૌતિક પદાર્થો વડે સુખ અને દુઃખથી પરિપૂર્ણ છે. કિલષ્ટ, ક્લિષ્ટતર કે કિલષ્ટતમ આશયથી જે પાપ, વેર વિરોધ કર્યા છે તેવા જ ફળે તેને મળવાના રહેશે. જેમકે-અન્યાયપૂર્ણ વ્યાપાર, જૂઠી સાક્ષી, બેટા દસ્તાવેજો, પરસ્ત્રીગમન, શરાબપાન આદિ અર્થ અને કામ પુરૂષાર્થમાં જીદગી ખપાવી દેવાવાળાને હજારો-લાખે-કરોડ કે તેના કરતાં પણ વધારે પ્રાણીઓ સાથે અતિ નિકાચિત વૈર-વિરોધના કર્મો બાંધેલ હેવાથી તે કર્મો ક્યાં ભેગવવા? માટે તમામ ધર્મશાસ્ત્રકારોએ નરક અને નારકનું વર્ણન કર્યું છે. ભાગવતમાં પણ નરક ગતિને દુઃખનું વર્ણન કંપારી કરાવે તેવું છે. બીજાએ દોઝખ શબ્દ કહ્યો. શબ્દ જુદા છે, અર્થ એક જ છે કે-નરક ભૂમિએ સાતની સંખ્યામાં સદૈવ
Page #135
--------------------------------------------------------------------------
________________ 92 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શાશ્વતી છે અને પરમાધામી નામ અસુરે (યમરાજ) પણ ભયંકર પાપી અને અધમ હેવાથી નારકને બધી રીતે દુઃખ આપે છે. તિર્યંચ ગતિને જીવ પણ દુખપૂર્ણ જીવન પૂર્ણ કરે છે તે પણ તેમની પાસે પુણ્યની માત્રા કંઈક હેવાથી નારકેથી ઓછું દુઃખ તેમને હોય છે, છતાંય બંને દુર્ગતિ તરીકે વર્ણિત છે. રક ભૂમિમાં વેદના ત્રણ પ્રકારની છે - (1) ક્ષેત્રજન્ય પીડા, (2) પારસ્પરિક પીડા, (3) અસુરોથી ઉત્પાદિત વેદના. નરક ભૂમિઓને સ્પર્શ, ગંધ, રસ અને દર્શન જ અતિ ભયાવહ હેવાથી ક્ષેત્રજન્ય પીડા આમરણાંત ભેગવવાની રહે છે. વિર્ભાગજ્ઞાન કે અવધિજ્ઞાનના માલિક હેવાથી મનુષ્યાદિ ભમાં પરસ્પર કરેલા વૈર–વિધ, કલહ-કંકાસ, લેવડ– દેવડમાં મનની કચવાટ આદિની સ્મૃતિ થતાં જ તે નારકે એક બીજા પ્રત્યે પોતાના વૈરને બદલે લેવા માટે પરસ્પર મારપીટ કરતાં જ રહે છે. જ્યારે ભવનપતિને અસુરો-પંદર પ્રકારના પરમાધામીએ કુતૂહલવશ નારકેને જુદા જુદા પ્રકારે ઘેરાતિઘોર દુઃખે આપે છે. તે સુધર્માસ્વામીજીના શ્રીમુખે સાંભળીએ-વાંચીએ.' નરક અને નારકના દુઃખનું વર્ણન: મનુષ્યાવતારમાં જીવનના છેલ્લા શ્વાસોશ્વાસ પર્યત સંસારની માયામાં, કૌટુંબિક માયામાં, મૈથુનકર્મની માયામાં,
Page #136
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 93 લક્ષાધિપતિ કે કરોડાધિપતિ બનવાની માયામાં, જુદી જુદી રીતના અભક્ષ્ય, અનંતકાય માંસ, મદિરા આદિની માયામાં, જૂઠ-પ્રપંચ દ્વારા બીજાઓની છેતરપિંડીની માયામાં, બેહાલ– બેભાન બનેલા જીવાત્માની, માતા - પિતા-ભાઈ- પુત્ર અને પિતાની સ્ત્રીને દ્રોહ કરવામાં જેમની જીંદગી પૂર્ણ થઈ છે. માટે પાપકર્મોથી ભારે બનેલા છે દેવદુર્લભ મનુષ્યાવતારને છેલ્લો શ્વાસ પૂર્ણ કરી નરક ગતિમાં અવતાર ગ્રહણ કરે છે. તે ભૂમિમાં વજી જેવા ખીલાઓ ચારે તરફ ગાઢેલા હોય છે. અત્યન્ત વિસ્તારવાળી અને બારી બારણા વિનાની છે. રતિમાત્ર પણ જેમાં કેમળતા નથી. માટે કઠોરમાં કઠોર અને ઉંચા, નીચા, ખાડા, ટેકરાવાળી છે અસહ્ય ઉષ્ણતા હેવાથી તે નાર કે નિરંતર ગરમીના તાપથી બેહાલ બનેલા હોય છે. કાચા માંસ જેવી દુર્ગધ મારતી તે ભૂમિ નારકેને માટે અત્યન્ત દુર્ગખ્યમય છે. ઘણી જ બેડલ, બીભત્સ અને અતિશય ભયને ઉત્પન્ન કરાવનારી તે ભૂમિએ સદૈવ અદર્શનીય, અસ્પર્શનીય હેવાથી નારકે બિચારા ચારે તરફથી ત્રસ્ત જ હોય છે. હિમ જેવી શીતળ તે ભૂમિએ નારકેને માટે અસહ્ય છે. કાળા રંગની અને ઉંડી તે ભૂમિમાં જન્મતાં જ તેમના રોમાંચ ઉભા થઈ જાય છે. તેમાં પ્રતિકાર વિનાની વ્યાધિઓથી તેમને માથાને દુખાવે આદિ પીડાઓ ઉત્પન્ન કરે છે. ગ્રહ, નક્ષત્ર, તારા આદિને પ્રકાશ મુદ્દલ નહેવાથી અંધકારપૂર્ણ તેમાં આયુષ્યના છેલ્લા ક્ષણ સુધી રહેવાનું હોય છે. જ્યાં નજર પડે ત્યાં મેદ, ચરબી, માંસના ટૂકડા, પરૂં તથા લેહીના ખાબોચીયાથી પૂર્ણ
Page #137
--------------------------------------------------------------------------
________________ 94 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તે ભૂમિ ચિકણી, લપસણી, હેવાથી નારકને ચાલતા ભયંકર વેદના ભેગવવી પડે છે. છાણ, ખેરની અગ્નિની જવાલાએથી તે ભૂમિ ગરમ હોય છે. તલવાર, કરવતની ધાર જેવા તેના રસ્તા તીક્ષણ હોવાથી નારકેની રીબામણ તેમના સિવાય બીજા કેઈને શી ખબર પડે? ભયના સમયે કદાચ દેડવાને સમય આવે તે તેમના મતીયા જ મરી જાય છે. દશ પ્રકારની વેદનાઓ તેમને સદૈવ ભોગવવી પડે છે, તથા ભયના માર્યા ચારે તરફ પરમાધામીઓને જ જેનારા હેવાથી એકેય ધાસ તેમને સુખરૂપ હેતું નથી. કેઈની પણ રક્ષા કે દયા તેમના ભાગ્યમાં હતી નથી. મનુષ્યલેકમાં ભેગા કરેલા મેતી, હીરા, સુવર્ણ–ચાંદીના પાટે, નોટોના બંડલેમાંથી કંઈ પણ તેમને કામમાં આવનાર નથી. તેમજ પુત્ર, પૌત્ર, પત્ની, પિતા, માતા, બહેન વગેરેમાંથી એકેય કુટુંબી નરક ભૂમિમાં તેમની દયા ખાનાર મળવાના નથી. સારાંશ કે-મનુષ્ય ભવની માયા આ ભવ પૂરતી જ હોવાથી જ્યારે આયુષ્ય કર્મની બેડી છુટશે ત્યારે અહિંથી એકેયમાં આ પૈસે સાથે આવનાર નથી. એક બજારમાંથી બીજા બજારમાં આવેલા મદારીની નાટક લીલા કે ખેલ તમાશા જુદા જ હોય છે, તેમ જીવાત્માને પણ એક ભવના નાટક પૂર્ણ કરી બીજા ભવમાં જતાં તેને સંસાર, માતા-પિતા, સ્ત્રી-પુત્ર વગેરે સર્વથા જુદા જ હોય છે. સારાંશ કે એક ભવ સાથે બીજા ભવની લેણદેણીને કંઈ પણ લાગતું વળગતું નથી હોતું. નરક ગતિમાં પગ મૂકતા નારકી છ અન્તર્મુહૂર્તમાં જ પિતાની વૈકિય શક્તિ વડે શરીરની રચના કરી લે છે. કેમકે
Page #138
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 5 ઉત્કૃષ્ટતમ પાપકર્મો, વૈરકર્મોને ભેગવવા માટે શરીર તથા ઈન્દ્રિયની અનિવાર્યતા રહેલી જ છે. તેના માધ્યમથી જ ત્રાણાનુબંધથી મળેલા ભૌતિક સુખને ભેગવવાને માટે સમર્થ બને છે. નરકમાં જનારા જીવ હિંસા, જૂઠ, ચેરી, દુરાચાર અને પરિગ્રહના કારણે ઉપાર્જત પાપકર્મોને ભારે સાથે લઈને નરક ભૂમિમાં આવે છે, તેથી ત્યાં રહેલા પુદ્ગલેનું પરિણમન પણ તેમના માટે દુઃખદાયી જ બને છે. તેમનું શરીર હંડક સંઘયણવાળું હોવાથી તેમના પ્રત્યેક અંગે અને ઉપાંગોને જોનારને પણ બીભત્સ અને આદર્શનીય લાગતા હેવાથી સામેવાળે નારક તેમને મારવા માટેના ઉપાયે કરે છે અને હાથમાં જે આવ્યું તેનાથી મારપીટ કરે છે. વૈકિય શરીરના માલિક હોવાથી તેમના હાથ–પગ-માથું–આંખકાન-નાક કપાઈ જાય છેદાઈ જાય તે પણ તેઓ મરતાં નથી, પણ વિખરાઈ ગયેલ પારે જેમ પાછો પારા ભેગે મળી જાય છે તેમ કપાઈ ગયેલા અંગે પણ ફરીથી શરીર સાથે સંધાઈ જાય છે. કેવળ તે દ્વારા ભયંકરતમ પીડા જ તેમને ભોગવવાની રહે છે. જે તીવ્ર, અનિવાર્ય, પ્રબલ, જેનું પરિમાણ નથી તેવી વિશાળ, પ્રત્યેક અંગોપાંગમાં ત્રાસજનક, હૃદયભેદક, નિષ્કુર, અસમાધિપ્રદ, શરીરના પ્રત્યેક અંગમાં વ્યાપક, જેનારને પણ ભયંકર અને પ્રતિકાર વિનાની હોય છે, જેને ભેગ નારક માત્રને કરવાને રહે છે. | મહાનિકાચિત પાપકર્મો અને વૈરાનુબંધના કર્મોને ભેગવવાનું સ્થાન નરકભૂમિ છે. જીવ માત્રને જન્મ લેવાના ત્રણ પ્રકાર છે.
Page #139
--------------------------------------------------------------------------
________________ 96 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (1) દેવ અને નારકને જન્મ ઔપપાતિક છે, એટલે કે જ્યાં જન્મ લેવાને છે ત્યાં દેવશય્યા કે કુંભીપાકમાં પિતાની મેળે જ જન્મ ધારણ કરે છે. અન્તર્મુહૂર્તમાં પર્યાપ્તિઓ પૂર્ણ થયે શરીરધારી બની જાય છે. તેમને માંસ, લેહી, ચરબી, હાડ વગેરે હતા નથી. (2) તીર્થંકર પરમાત્માઓથી લઈ ચક્રવર્તી, વાસુદેવ, સામાન્ય મનુષ્ય અને તિર્યચને માતાની કુક્ષિમાં ગર્ભરૂપે અવતરવું પડે છે. જ્યાં માતા-પિતાનું શણિત અને શુકનું ભજન કરી શરીરાદિ પર્યાપ્ત નામકર્મ શરીર બનાવી દે છે, તે ગર્ભ જ કહેવાય છે. (3) માતા-પિતાના સોગ વિના જ જન્મ લેવાના નિમિત્તો મળતાં જ આ છે જન્મે છે તે સંમૂર્ણિમ કહેવાય છે. જે નપુંસક વેદ અને લિંગના માલિક અને મન વિનાના હોય છે. પ્રસ્તુત પ્રકરણ નરક અને નારકે માટેનું હોવાથી સાતે નરકની સાતે ભૂમિઓમાં જુદા જુદા પ્રસ્તર (પાથડા) હોય છે. તેમાં જૂદા જૂદા નરકાવાસે છે, તેમાં લોખંડના મેટા ઘડા હોય છે. જે મોટા પેટના અને સાંકડા મેઢાના હોય છે. જન્મ લેનારે નારક જીવ પિતાપિતાના કુંભીપાક(ઘડા)માં જન્મે છે, તે સમયે પરમાધામી અસુર દેવેનું પ-૧૦ નું છું ત્યાં આવે છે અને અમુક કુંભીપાકમાં જીવ આવ્યા જાણીને, તાળીઓ પાડતાં, હસતાં, કૂદતાં, ખી–ખી અવાજે
Page #140
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 97 કરતાં પિતાના હાથમાં રહેલા તીર્ણ ભાલાને કુંભીપાકમાં જોરથી નાખે છે અને ઉકળતા તેલમાં તળાયેલી પુરી જેમ સળીયાથી વિધાય છે તેમ નારક જીવ પણ વિધાઈ જાય છે, ચીસે પાડે છે, અને તે અસુરો તેમને બહાર કાઢે છે. જન્મતાં જ અધમુઆ થયેલા તેમને બહાર કાઢે છે અને લેઢાના વાસણમાં નાંખે છે. ચોખાની જેમ રાધે છે, ત્યાંથી કાઢીને ઉકળતા તેલની તાવડીમાં માલપુઆ, પુરી કે ભજીયાની જેમ તળે છે, ચણાની જેમ સેકે છે, કાઠાઓની જેમ ઉકાળે છે. ત્યાર પછી તેમના ટૂકડે ટૂકડા કરીને કાગડાઓને ખવડાવે છે, આટલું થયા પછી પણ તેમનાં વૈકિય શરીરો પારાની જેમ પાછા ભેગા થઈ જાય છે. લેખંડના કાંટાવાળા શાલ્મલી (સેમર) વૃક્ષના કાંટાઓ ઉપર તેમને ચલાવવામાં આવે છે, વસ્ત્રની જેમ ફાડી નાખે છે, કરવત જેવા શસ્ત્રોવડે ચીરવામાં આવે છે, હાથ પાછળ રખાવીને બાંધે છે, લાઠીઓ વડે મારે છે, બળાત્કારે તેમને ગળે બાંધીને ઝાડની ડાળ ઉપર તેમને લટકાવી દે છે, તીક્ષણ શૂલ, ભાલા આદિથી તેમને વીંધવામાં આવે છે, લલચાવીને વિશ્વાસમાં લઈ અતિશય વેદનાજનક સ્થાન પર લઈ જવામાં આવે છે, નવા ઉત્પન્ન થયેલા નારકને જૂના નારકે બળજબરીથી ગરમાગરમ રેતમાં ચલાવે છે, જ્યારે તેઓ તરસ્યા થાય છે ત્યારે બનાવટી જળાશય બતાવીને તેમને અહિથી તહિ દોડાવે છે, તિરસ્કાર કરે છે, “તારા કરેલા પાપને ભેગવ” એમ કહી તેમને દબદબાવીને વધસ્થાન પર લઈ જાય છે. આ પ્રમાણે નારક જીવે નરક
Page #141
--------------------------------------------------------------------------
________________ 98 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગતિમાં પરસ્પરમારકાટ કરીને જીવનયાપન કરે છે. જ્યાં સુધી નરકાયુષ્યની બેડીને છેલ્લે સમય ન આવે ત્યાં સુધી તેઓ ત્યાંથી બહાર નીકળી શકતા નથી અને ચારે નિકાયના દેવ-દેવેન્દ્રો ભેગા મળીને પણ તેમને બહાર કાઢવા માટે સમર્થ બની શક્તા નથી. મનુષ્યાવતારમાં પાંચે ઈન્દ્રિયેના ત્રેવીસ વિષયના ભેગવટામાં મદમસ્ત બનીને કોધાંધ, મદાંધ, માયાંધ અને લેભાંધ બની અગણિત માન, પશુઓ અને પંખીઓને જેઓએ મોતને ઘાટ ઉતાર્યા છે, માર્યા છે, કાપ્યા-કપાવ્યા છે, રેવડાડ્યા અને ભૂખે માર્યા છે, તેમને ઘરબાર વિનાના કરાવ્યા છે, પુત્ર-પુત્રીઓથી જુદા કરાવ્યા છે, કલેશ-કંકાસમાં ફસાવ્યા છે. આ પ્રમાણે સંખ્યાત-અસંખ્યાત છે સાથે વેરાનુબંધમાં બંધાયેલા છે નરક ભૂમિમાં જન્મે છે. વૈરાનુબંધ પરસ્પર હોવાથી તે નારકે એક સમયે ઘાતક-મારક, તે બીજા સમયે ઘાય-માર્ય બનીને આયુષ્યની પૂર્ણાહુતિ સુધી અસહ્ય દુઃખને ભેગવે છે. ચારે બાજુથી પ્રાપ્ત થતાં ભયના માર્યા તથા ત્યાંની ક્ષેત્રવેદનાઓથી ત્રસ્ત બનીને તેઓ સુખગતવા માટે, છાયા શોધવા માટે, ખાવા-પીવા માટે કંઈક વિશ્રામ લેવા માટે તથા પાણીને માટે ભયંકર વનવગડામાં ચારે તરફ દોડધામ કરે છે અને જ્યારે સામેથી બીજા નારક અને આવતાં જુએ છે ત્યારે વિર્ભાગજ્ઞાન દ્વારા ખબર પડતાં જ ઉપર પ્રમાણેની સુખની ઝંખનાને ભૂલીને લડવા-ઝઘડવા લાગી જાય છે. બેમાંથી જેમનું વૈર વધારે તાકાતવાળું હશે તેના
Page #142
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 99 હાથે બીજે નારક શસ્ત્રોવડે, ભાલાવડે, છરીવડે, ઠંડાવડે મારી મારીને છેવટે હાથ પગ, કાન, આંખ કાપીને દૂર દૂર ફેકી દે છે અને આગળ વધે છે. સામેથી બીજા નારકે આવે છે અને તેમને મારી કાપીને ફેકી દે છે. આ પ્રમાણે કંઈક સમયે સામેથી આવતા નારકનું વૈર જોરદાર હોય, કેઈક સમયે ઓછું હોય. આમ માર ખાતા-ખવડાવતાં, કાપતાં– કપાવાતાં, રતાં–રોવડાવતાં, હાયપીટ કરતાં-કરાવતાં પરસ્પર અધમુખા જેવા થઈ જાય છે. નરકભૂમિમાં પગ મૂકતાં જ પ્રાપ્ત થયેલું વિભંગણાન તેમના માટે મારક બને છે, ત્યારે મનુષ્યભવના લેખા જોખા, લેવડ–દેવડના ગેટાળા યાદ આવે છે, અને સામેથી આવતે નારક મારે દુશ્મન હતું, મારી ચાડી ખાતે હતે. મારા પૈસા દબાવી દીધા હતાં, વ્યાજમાં ગેટાળા કરી મારા ઝુંપડા લીલામ કરાવ્યા હતાં. મારી ઘરવાળી બનીને પરપુરૂષ સાથે વિષયાગ કરતી હતી, તેમ પતિને વેષમાં પરસ્ત્રી સાથે લંપટ બની મને માર મારતે હતે, મારી જેઠાણી મને ગાળો ભાંડતી હતી, સાસુએ મને મારી હતી ઈત્યાદિ બધીય વાતે સીનમાની ફીલમની માફક તેમને યાદ આવતાં જ રેષ, ક્રોધના માર્યા તેઓ સામેવાળા નારકને, નારકને બધીય રીતે એટલે હાથમાં જે શસ્ત્ર આવ્યું તેના વડે મારનારા બનવા પામે છે. આ પ્રમાણે ક્ષેત્રજન્ય વેદના અને પરસ્પરરીરીત વેદનાઓને ભેગવતાં નારક છે નરકમાં દુઃખપૂર્વક સમય પસાર કરે છે.
Page #143
--------------------------------------------------------------------------
________________ 100 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર હાથ-પગમાં પડેલી એડી સમાન આયુષ્યકર્મની મર્યાદા જેટલા પ્રમાણમાં બાંધી છે તેટલા સમય સુધી તે નારકને ત્યાં જ રહેવાની ફરજ પડે છે. જૈન સૂત્રકારોએ જઘન્ય અને ઉત્કૃષ્ટ રીતે તેની મર્યાદા સમજાવી છે. જઘન્યથી દશ હજાર વર્ષની મર્યાદા અને ઉત્કૃષ્ટથી આ પ્રમાણે છે. - નરકભૂમિના નામે જઘન્ય આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય નરકભૂમિ 1 રત્નપ્રભા 10 હજાર વર્ષ 1 સાગરોપમ નરકભૂમિ 2 શર્કરામભા 1 સાગરોપમ 3 સાગરેપમ નરકભૂમિ 3 વાલુકાપ્રભા 3 સાગરેપમ 7 સાગરોપમ નરકભૂમિ 4 પંકપ્રભા 7 સાગરોપમ 10 સાગરેપમ નરકભૂમિ પ ધૂમપ્રભા 10 સાગરોપમ 17 સાગરોપમ નરકભૂમિ દ તમઃ પ્રભા 17 સાગરોપમ 22 સાગરોપમ નરકભૂમિ 7 તમસ્તમપ્રભા 22 સાગરોપમ 33 સાગરેપમ " ઉપર પ્રમાણેના જઘન્યમાંથી એક દિવસ પણ એ છે થતું નથી અને ઉત્કૃષ્ટ આયુષમાં એકેય દિવસ વધતું નથી. . દેવ-નારક અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્ય, મનુષ્ય, યુગલિકો, તીર્થકર, ચક્રવર્તીએ, વાસુદેવ, બલદે અને ચરમ શરીરીઓ અનાવર્તનીય આયુષ્યવાળા હોવાથી તેઓ પિતાની આયુષ્ય મર્યાદા પહેલાં કોઈ કાળે અને કેઈનાથી પણ મરતાં નથી.
Page #144
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 101 પરમાધામીઓનું સ્વરૂપઃ પ્રથમ નરક ભૂમિની 1,80,000 એક લાખ એંશી હજારની જાડાઈમાંથી પ્રારંભમાં એક હજાર જન છોડ્યા પછી ભવનપતિદેવના ભવને આવે છે, જે દશ ભેદે છે. તેમાં જે અસુરદે છે તેમાંથી 15 પ્રકારના અસુરોઃ અંબ, અંબરીશ, શ્યામ, બિલ, રૂદ્ર, ઉપરૂદ્ર, કાળ, મહાકાળ, અતિ, અસિપત્રવન, કુંભી, વાલુકા, વૈતરણું, ખરસ્વર અને મહાઘેષ નામે પરમાધામી કહેવાય છે. તેઓ ગત ભમાં અત્યંત સંક્ષિણ અધ્યવસાયેના કારણે ફરી ફરીથી પાપકર્મો કરવામાં જ રસવાળા હોય છે અને તે ભવ પૂર્ણ કરી અસુર ગતિના પરમાધામી બને છે. નામ પ્રમાણે જ તેમને સ્વભાવ હોવાથી અત્યંત ખરાબરૂપે અધમ, પાપી, નિધૃણ, અનંતાનુબંધી કષાયવાળા, દયા વિનાના અને કસાઈ કરતાં પણ વધારે પડતાં ખરાબ (ભૂંડા) હોય છે. મિથ્યાદષ્ટિના ઘેર અંધકારમાં ફસાયેલા હોવાથી દયાને અંશ પણ તેમનામાં હેતું નથી. માટે જ નારકેને દુઃખી અને મરણસન્ન અવસ્થામાં રહેલા જોઈને તેમને ઘણે જ આનંદ આનંદ થાય છે. આ કારણે સામે દેખાતા નારક જીને પિતે મારે છે, પરસ્પર લડાવે છે. આવું તે શા માટે કરે છે? જવાબમાં જાણવાનું કે તેમને પાપકર્મોને કરવા તથા કરાવવામાં જ તીવ્રતમ રસ હોય છે. દેવગતિના દિવ્ય ભેગે અને પૌગલિક સુખે મળ્યા છતાં પણ વૈરાનુબંધમાં પૂર્ણરૂપે ફસાયેલા હોવાથી દિવ્ય સુખ ભોગવવા કરતાં તેમને નારક અને સંતાપ દેવામાં ખૂબ જ રસ પડે છે.
Page #145
--------------------------------------------------------------------------
________________ 102 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મનુષ્યાવતારમાં રહેલા પાપકર્મમાં અભિરુચિવાળા માણસે ગાયને બળદેને, પાડાઓને, શુકને, ઘેટાંઓને, બકરાઓને, કુકડાઓને, બતકને, તેતરને, કૂતરાઓને તથા મલ્લો (અખાડાબાજો)ને પરસ્પર લડાવે છે, હારજીત લગાડે છે અને લડતાં લડતાં તે જાનવર લેહીલુહાણ થાય છે, ત્યારે માનવાવ તારોના માનવ તાળીઓ પાડીપાડીને હસે છે. મિથ્યાત્વ સંસ્કૃતિમાં ફસાયેલા ભારત દેશના રાજાઓ દશેરાના દિવસે હજારો માનની વચ્ચે શરાબ પાઈને મસ્ત બનાવેલા પાડાને ટોળાની વચ્ચે રાખે છે અને હિન્દુ સંસ્કૃતિના રક્ષક, પ્રતિપાલકે રાજાએ સૌથી પ્રથમ ભાલે મારે છે, પીડાથી રીબાત પાડો જે બાજુ જાય છે, રાજાઓને ખુશ કરનારા મંત્રીઓ, શેઠ, કર્મચારીઓ, પંડિત વગેરે ભાલે મારે છે. આ પ્રમાણે તે મૂંગું પ્રાણી દશેરા જેવા પવિત્ર દિવસમાં કે નવરાત્રિમાં, વિના મોતે મરે છે અને રાગ-દ્વેષથી વ્યાપ્ત બનેલા અને અકુશલ કર્મોને કરનારાએ તાળીઓ ઉપર તાળીઓ પાડીને ખુશી મનાવે છે. તેવી જ રીતે પરમાધામી અસુદેવો પણ દયાપાત્ર નારકોને જોઈને ખુશીના માર્યા કૂદાકૂદ કરે છે, રૂમાલને ઉચ્ચ ઉડાડે છે અને જોરશોરથી સિંહનાદ કરે છે. આવા પરમધામીએ કયા કમેં થાય છે? તેઓ ગતભવેમાં માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્યમાં મસ્ત બનેલા હોવાથી તવાતિતીવ્ર કષાયભાવને ઉદય અને ઉદીરણાવાળા હોય છે. મરતી વખતે પણ પિતાના
Page #146
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 103 કરેલા કે કરાવેલા પાપકર્મોની આલેચના કરતાં નથી. ફળ સ્વરૂપે તેવા જ નિકૃષ્ટતમ પાપકર્મોના ઉદયવર્તી હોવાના કારણે પરમાધામી દેવનિને મેળવે છે. અકુશલાનુંબંધી પુણ્યકર્મોમાં મોટામાં મોટો આ દોષ રહેલ છે કે, પૂર્વભવના પુણ્યદયથી મેળવેલ સંપૂર્ણ સામગ્રી તેમને પાપકર્મો તરફ લઈ જનારી બને છે. આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે-અઢળક શ્રીમંતાઈ અને સત્તામાં ચકચૂર બનેલા શ્રીમતે કેવળ અભક્ષ્ય, અપેય, ભેજન માટે હોટલમાં જઈને ખુશી મનાવે છે. સીનેમા તથા નાચનારી વેશ્યાઓ કે અભિનેત્રીઓને જોઈ જોઈ ખુશીના માર્યા આખેય દિવસ અને રાત પૂર્ણ કરે છે. ઘરના આંગણે પણ વેશ્યાઓને કે નાચનારી ઢોલણોને પૈસા આપીને પણ નચાવ્યા વિના આરામથી ઉંઘી પણ શકતા નથી. ધર્મનું એકેય અનુષ્ઠાન, સંત સમાગમ, સજ્જન સંગતિ તેમને મુદ્દલ ગમતાં નથી. પિતાની ધર્મપત્ની, માવડી કે પુત્ર પ્રત્યે પણ આરામથી બેસી શકતાં નથી અને ઘરથી બહાર કે ડાક બંગલાઓમાં અથવા મોટી હોટલમાં કમરા (રૂમ) ભાડે રાખીને પણ શરાબપાન, માંસ ભજન, વેશ્યા કે પરસ્ત્રીગમન આદિ પાપકાર્યોમાં જ તેમના પુ, સત્કર્મો, વેવાઈને સમાપ્ત થઈ જાય છે. ખાખ થાય છે, કેમકે, ગતભમાં પુણ્યકર્મોની સાથે બીજા પણ ભયંકર પાપકર્મોને ઉપાર્જિત કરેલા છે. અકુશલાનુબંધી પુણ્યના કારણે દેવગતિ પ્રાપ્ત પરમાધામીએ, હિંસક-મહાહિંસક સ્વભાવવાળા હોવાથી નારકને
Page #147
--------------------------------------------------------------------------
________________ 104 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પીડા દેવા માટે પિતાને મળેલી વૈકિય લબ્ધિ દ્વારા જુદા જુદા પ્રકારના અનેક શરીર બનાવી શકે છે. પાપની પ્રચુરતા હેવાના કારણે તથા નારક છે પણ પાપી હોવાથી તે અસુરોના રૂપ અત્યંત ભયાનક, બીહામણા, કાળા રંગના, દાંત બહાર નીકળેલા, માથે શિંગડા, જીભ લબકારા મારતી, હાથમાં તલવાર, બરછી, ભાલા, છરા, ડંડા આદિ શસ્ત્રોને ધારણ કરનારા હોય છે, જેને જોઈને જ નારક જીના મતીયા મરી જાય છે, અને આગળ કે પાછળ કદમ મૂકવાની શક્તિ પણ તેમનામાં રહેતી નથી. તેમનાથી નારકોને અપાતી પીડાઓ : તે યમકાયિક પરમાધામીઓના બીહામણું રૂપને જોઈને ભયના માર્યા ત્રાસ પામેલા તે નારક છેઆ પ્રકારે કહે છે : હે ભાઈ ! હે સ્વામિન્ ! હે બાપલીયા ! હે તાત! હે વિજેતા! મહેરબાની કરીને તમે મને મૂકી દે. હું મરી રહ્યો છું, હું સર્વથા નિર્બલ છું, વ્યાધિઓથી પીડિત છું, તેથી તમે મારા પ્રત્યે કઠોર અને નિર્દય શા માટે બની રહ્યા છે? કૃપા કરીને મારા ઉપર શસ્ત્રોને પ્રહાર કરે નહિ. કમથી કમ એક ક્ષણને માટે મને શ્વાસ લેવા દે, મારા પર દયા કરે, ક્રોધ ન કરો, મને થડા સમયને માટે વિશ્રામ કરવાને અવસર આપે, મારા ગળામાં નાખેલ દેરડાને ઢીલે કરે, કાઢી નાખે, મને તરસ જોરદાર સતાવી રહી છે, દયા કરીને પીવા માટે પાછું આપે.” આ પ્રકારે દયાની યાચના કરતાં નારકના શબ્દો સાંભળીને પરમાધામીઓ શેષના માર્યા કહે છે કે -
Page #148
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 105 તમને પાણી પીવું છે! તે અમે તમને સ્વાદ અને સ્વચ્છ પાણી હમણાં જ આપીએ છીએ” એમ કહીને એગળાવેલું સીસાનું ગરમા ગરમ પાણી બળજબરીથી નારકની આ જલીમાં આપે છે, વિશ્વાસથી હાથ માંડેલા તે નારકો ઉકળતા સીસાનું પાણી જોઈને તેમને પૂરા શરીરમાં કંપારી આવી જાય છે. આંસુ ભરેલી આંખેથી તેઓ કહે છે, “અમારે પાણી જોઈતું નથી, તરસ શાંત થઈ ગઈ છે.” આ પ્રમાણે કરૂણુજનક શબ્દો બોલે છે અને ભયના માર્યા દશે દિશાઓને જૂએ છે. સર્વથા રક્ષા વિનાના, અનાથ અને દીનદશામાં મૂકાયેલા, ભયથી વ્યાકુળ બને છે. ગભરાઈ ગયેલા હરિણાની જેમ જે બાજુ ભયરહિત માર્ગ દેખાય તે બાજુ ભાગવા માંડે છે. પરંતુ કર્મરાજાની બેડીઓમાં જકડાયેલા જીવાત્માઓ ભાગીને પણ ક્યાં જવાના હતાં? જોરજુલમથી તેમને સાણસામાં ફસાવીને તથા લેખંડના ડંડાથી નારકના મુખને પહોળા કરીને તેમાં ગરમાગરમ સીસું રેડી દે છે અને ભયંકર ચીસો નાખતાં તે નારકે જેરશેરથી રેવા મંડે છે. પિતાનું માથું પકડીને રેવે છે, છાતી કુટીને રેવે છે. તેમના કરૂણાજનક શબ્દો સાંભળીને તે અસુરે જોરશોરથી તાળીઓ પાડીને હસે છે. ત્યાર પછી એક પરમાધામી બીજાને કહે છેઃ ભાગી જતાં આ નારકને પકડો, જેરારથી લાત મારે, ડંડાથી ફટકારો, તલવારથી આના ટૂકડે ટૂકડા કરે, ભાલાથી વિંધી નાખે, તેમની ચામડી ઉતારી નાખે, નાક, કાન, આંખને કાપી નાખે, ફેડી નાખે, આંખના ડોળા બહાર કાઢી લે, તેમના
Page #149
--------------------------------------------------------------------------
________________ 106 - શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર હાથ પગને મરડી લે, આ તીક્ષણ શસ્ત્રથી સારી રીતે મારે, સામેના પત્થર ઉપર તે નારકને જોરથી પછાડી દો, કૂવાવાવમાં ડૂબાડી દે, માથાના વાળ પકડીને કાંટાવાળી જમીન પર ઘસેટી મારે. ઉપર પ્રમાણેની વાત સાંભળતાં જ સર્વથા શૂન્યમસ્તક થયેલા નારકોને અસુરે કહે છે કે “જવાબ કેમ આપતાં નથી ? શાની શરમ આવે છે? અને શરમ આવતી હોય તે મનુષ્યાવતારમાં માયાધ-લેભાંધ બનીને ઘેરાતિઘાર પાપકર્મોને કરતાં, શરાબપાનમાં બેભાન બનતાં, મૈથુનકર્મોમાં અલમસ્ત બનતાં, વિશ્વાસઘાત-પ્રપંચ અને શેતાન કર્મોને આચરતાં, વ્યાપારમાં લાખો-કરોડો જીવોને ઘાત કરતાં તમને શરમ નડી નહિ? તે હવે પાપના ફળને ભોગવતાં ડરો છે કેમ? રડે છે કેમ? ઉપર પ્રમાણેના ચારે દિશાઓમાં પડઘા પાડતાં દેના શબ્દોને સાંભળીને નારકે ચીચીઆરી પાડતાં ગતભવના પાપકર્મોને યાદ કરે છે. તે આ પ્રમાણે - (1) સુલભતાથી મળેલા અરિહંત દેને, પંચ મહાવ્રતધારી ગુરુઓને નમ્યા નથી, વાંદ્યા નથી, તેમનું બહુમાન પૂર્વક વૈયાવચ્ચ કર્યું નથી અને કલબમાં, હોટલમાં રેસ્ટોરામાં જઈ દુરાચારી બન્યા. (2) ખાનદાની ધર્મને ત્યાગ કરી, ગુંડાઓને પણ શરમાવે તેવા પાપકર્મો, જુગારકર્મો તથા શરાબપાનમાં મસ્ત બનીને પરસ્ત્રીગમનના પાપકર્મોને હોંશે હોંશે આચર્યા. (3) સાધુ-સાધ્વીજીઓને સહવાસ કરતાં શરમ આવી અને વિચાર–ઉચ્ચાર અને આચારથી ભ્રષ્ટ થયેલા માણસને સહવાસ કરીને અમે અમારું મનુષ્યજીવન પાયમાલ કર્યું છે.
Page #150
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 107 (4) તલ, મગફળી તથા અનાજ દળવાની મશીન દ્વારા અગણિત જીની હત્યા કરી હતી. (5) કોલસાના વ્યાપારમાં, કસાઈઓને પૈસા ધીરવામાં, વેશ્યાઓ સાથે લેવડ-દેવડ કરવામાં પાપ પુણ્યને ખ્યાલ કર્યો નથી. (6) સ્ત્રીઓને શણગારવામાં, પુત્રીઓને ફેશનાલીટીમાં રાખવામાં, પુત્રોને મજશેખ અને સાતે વ્યસનના માર્ગ બતાવવામાં, પાપ, અન્યાય અને વિશ્વાસઘાતથી મેળવેલ પૈસાને ફરીથી પાપમાર્ગમાં જ ખર્ચા છે. ઈત્યાદિ અગણિત પાપકર્મોને સ્મૃતિમાં લાવતાં જ તે નારકે “હવે અમારું શું થશે? અમને કેણ બચાવશે? ઇત્યાદિ વિચારમાં ભયવિહૂલ બનેલા નારકને તે પરમાધામીઓ ફરીથી તલવારની ધાર જેવા ઝાડને પાંદડાઓના વનમાં, કાંટાઓથી ભરેલા વગડામાં, તીક્ષ્ણ ધારવાળા પ્રસ્તરોમાં, જમીનમાં ઉભી કરેલી સોની ભૂમિમાં, અત્યંત ખારા પાણીથી ભરેલી વાવમાં, કૂવામાં, પીગળેલા સીસા અને કથીરના પાણવાળી વૈતરણી નદીમાં, લાલ રંગની થયેલી ગરમા ગરમ રેતમાં, ભયંકર આગ જેમાં લાગેલી છે તેવી ગુફાઓમાં, જેવા માત્રથી શરીરમાં ધ્રુજારી આવે તેવા તીક્ષ્ણ કાંટાઓથી વ્યાપ્ત માર્ગમાં તે નારકને ચલાવવામાં આવે છે અને અતિશય ભારથી ભરેલા રથમાં નારકને જોડે છે અને ઉપરથી લેખંડના ડંડાઓથી માર મારે છે. બિચારા નારક એક કદમ પણ ચાલી શકતા નથી.
Page #151
--------------------------------------------------------------------------
________________ 108 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અને ચાબુક પર ચાબુક તથા લેખંડની કીલવાળી લાકડી તેમના શરીરમાં ઘૂસી દે છે. આ પ્રમાણે પરમાધામીઓથી અતિ ત્રાસને ભેગવતાં નારકે દુઃખના માર્યા રીબાઈ રહ્યાં છે. થડા સમયને માટે તે દેવે જ્યારે બીજા માર્ગે ચાલ્યા જાય છે, ત્યારે નારકના જી પરસ્પર લડવા માટે તૈયાર થઈ જાય છે. વૈકિય લબ્ધિના માલિક હોવાથી પિતાના શરીરનું રૂપાંતર કરી બીજા નારા સાથે લડે છે, ઝગડે છે અને પાપકર્મોનું પ્રાચુર્ય હેવાથી દેખતાં દેખતાં તેઓ લેહીલુહાણ થઈ જાય છે. લડવા માટે તેમની પાસે શસ્ત્રો ક્યા ક્યા છે? મગદલ (લાકડાની કે લેખંડની ગર) ભુસંડી, કરવત, ત્રિશુલ, હળ, ગદા, સાંબેલું, ગાડાના પૈડાના આકારવાળું ચક્ર, ભાલ, ગુરજર, લખંડના કાંટાવાળું શસ્ત્ર, લાકડી, ફણ, બરછી, ઘણ, ઢાલ, તીક્ષ્ણ ધારની તલવાર, બાણ, વાંસલે, કુહાડે, આદિ ચમકદાર ધારવાળા તથા બીજા પણ શસ્ત્રોવડે તે નારક જીવો પરસ્પર લડે છે, પરમાધામીએ લડાવે છે અને લડવાવાળાને મદદ કરે છે. તથા પરસ્પર લડીને એક બીજાના ચીરાઈ ગયેલા શરીરના અંગોમાં પરમાધામીએ ક્ષાર દ્રવ્ય નાખે છે. માટે દીન હીન બનેલા નારકે નરકભૂમિ પર બેભાન બનીને નીચે ઢળી પડે છે. ભૂખ, તરસ, થાક અને મારના કારણે અત્યન્ત વ્યાકુળ બનેલા તેમનાં શરીર, મુખ, આંખના ડોળા વગેરે શરીરના અવય સર્વથા અદર્શનીય બની જાય છે. આવી પરિસ્થિતિમાં તે અસુરે દ્વારા વિદુર્વેલા કૂતરા, શિયાળ, કાગડા, બિલાડા, દીપડા, અષ્ટાપદ,
Page #152
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 109 વાઘ, સિંહ, વિષ્ણુ, નેળીયા, કાનખજુરા, આદિ કીડાઓ પણ તેમને કોરી ખાય છે. ડખ મારે છે. તે સમયે તેમની વેદનાઓ તેમના સિવાય બીજો કોઈ પણ કઈ રીતે જાણી શકશે? વૈકિયલબ્ધિસમ્પન્ન નારકના જીવે, સામેથી, પાછળથી, જમણી કે ડાબી બાજુથી આવનારા બીજા નારકોને જોઈને ભયગ્રસ્ત થાય છે અને પૂર્વ ભવના વૈકર્મોને યાદ કરે છે, તથા કાગ, વાઘ, સાપ, મેર, ગીધ આદિના રૂપાન્તરે કરીને સામેવાળા શત્રુને પરાસ્ત કરવા માટે કે પોતાની જાતને બચાવવા માટે વિશેષ પ્રયત્ન કરે છે. બંનેમાંથી કોનું વૈર બળવત્તર છે તે ઉપર આધાર રાખે છે. આછા પાતળા વેરવાળે બિલાડાનું રૂપ લેશે તે સામેવાળા ગાઢ વૈરવાળા હશે અને તેઓ કૂતરા આદિન રૂપ ધારણ કરી બીલાડાને ચૂંથી ચૂંથીને અધમુઓ કરશે. બીજી કલ્પનાઓ અન્યત્ર કરી લેવી. આ પ્રમાણે પિતાના આયુષ્યકાળ પર્યન્ત આંખના પલકારાના સમય જેટલી પણ સુખશાતા, સમાધિ, આરામ તેમનાં ભાગ્યમાં નથી. કેવળ તીર્થંકર પરમાત્માના જન્મ સમયના એક સમય પૂરતું જ અજવાળું ત્યાં થવા પામે છે. નારકોને સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી હશે? જવાબમાં જાણવાનું કે, નરકભૂમિમાં રહેતા નારકોને યદિ સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાની હોય, તે ત્રણ કારણેને લઈને થશે, તે આ પ્રમાણે -
Page #153
--------------------------------------------------------------------------
________________ 110 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (1) જાતિસ્મરણ જ્ઞાન - ગત ભમાં સમ્યગ બુદ્ધિથી દેવ-ગુરુ અને ધર્મની આરાધના કરેલી હોવા છતાં તેમાં રહેલી સર્જાશે કે અપાશે વિફળતાને જોવાથી તેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થવા માટેની શક્યતા છે. નરકભૂમિની તીવ્રતિતીવ્ર વેદનાઓને ભેગવતાં કદાચિત્ તેમને જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને ગત ભમાં આરાધનાની આડમાં કરેલી વિરાધના–આશાતનાના ખ્યાલ આવતાં જ સમ્યક્ત્વની પ્રાપ્તિ સુલભ બને છે. માન્યું કે તેમને વિર્ભાગજ્ઞાન હોવાથી પૂર્વના 1-2-3 મે જોઈ શકે છે, તે પણ તે પ્રત્યે વિચારણા ન હોવાથી સમકિતની પ્રાપ્તિ થતી નથી. જ્યારે જાતિસ્મરણમાં તેમને વિચારપ્રવાહ આ પ્રમાણે થાય છે. | (A) સમજણપૂર્વક સર્વવિરતિ સ્વીકાર્યા પછી અદ્ધિ ગારવ, રસગારવ અને સાતાગારવના ચકાવે ચડી એક પછી એક વિરાધના કરતે ગયે. ગૃહસ્થાશ્રમની અદ્ધિને છોડી દીધા પછી પણ મુનિષમાં ધર્મના નામે કે તેની આડમાં દ્રવ્ય પાર્જન કરતે ગયે. વધારતે ગયે, બીજાને ત્યાં મૂકતે ગયે. તેમાં કદાચ રકમ સ્વાહા થઈ ગઈ તે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને માલિક બન્યા. રસગારવને લઈ બીમારી તથા ઈન્દ્રિયેના પિષણ નિમિત્તે જુદી જુદી જાતના મિષ્ટાન્નો, ફરસાણમાં બેભાન બન્યા, તથા સાતગારવને ગુલામ બની શરીરને પંપાળવામાં જ રાત-દિવસ પૂરા કર્યા. પરિણામે ચારિત્રધર્મ પ્રત્યે બેધ્યાન થતે ગયે. પરિણામે વધારે પડતી અસતાવેદનીય નશીબમાં રહી.
Page #154
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 111 (B) જૈનધર્મની પ્રાપ્તિ થયા પછી પણ શ્રાવકના વેષમાં જૈનત્વની આરાધના થઈ નથી અને અર્થ અને કામ પુરૂષાર્થ પ્રત્યે મેહાંધ બનીને અગણિત પાપના માર્ગે આગળ વધે. (C) અરિહે તેની પૂજામાં, મહાપૂજામાં, મહેન્સમાં, સામાયિકાદિ વ્રતમાં અતિચારેને ખ્યાલ રાખી શક્યો નથી. ફળસ્વરૂપે સિદ્ધ, આચાર્ય, સ્થાપના અને છેવટે પિતાના આત્માની જ વિરાધના વધારતે ગયે. નરકભૂમિમાં જાતિસ્મરણ જ્ઞાન થતાં ઉપરની કે બીજા પ્રકારે કરેલી વિરાધનાઓની સ્મૃતિ થતાં જ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. (2) ધર્મશ્રવણથી : યદ્યપિ નરકભૂમિમાં ઋષિઓ-મહર્ષિએઔદારિક શરીરે જઈ શકતાં નથી, પરંતુ પૂર્વભવના ધાર્મિક બધુઓ જે દેવકમાં ગયેલા છે, તેઓ બધુ-મિત્ર કે ધર્મનેહને ખ્યાલમાં રાખીને ત્યાં આવે છે અને ધર્મને બેધ ઉપરાન્ત ગયા ભવની સ્મૃતિ કરાવે છે, તેમ થતાં તે નારકને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. (3) વેદનાનુભવ - - - યદ્યપિ પ્રત્યેક નારકને વેદનાને અનુભવ સામાન્ય હોય છે, તેમ છતાં અમુક પ્રકારની ક્ષેત્ર વેદના, પારસ્પરિક વેદના, કે સમાતીત પરમાધામી કૃત વેદનાને અનુભવ કરતાં નારકને ઉપગ મૂકવાની ઈચ્છા થાય છે કે, “કકસ મારા જીવે
Page #155
--------------------------------------------------------------------------
________________ 112 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગત ભવેમાં ભયંકમાં ભયંકર પાપકર્મો, શરાબપાન, વેશ્યા કે પરસ્ત્રીગમન વગેરે કર્મો કર્યા હશે. તે સિવાય આટલી બધી અસહ્ય વેદના ન થાય, તેમ વિચારતે અને અરિહંત પરમા ભાઓના ધર્મની સુલભતા છતાં પણ સંસારની માયા મને ઘણું જ પ્યારી લાગેલી હતી, તેના કારણે પાપકર્મો કર્યા, વધાર્યા અને છેવટે નરકભૂમિને અતિથિ બન્ય.” આ પ્રમાણેના વિચાર કરતાં અને સાથે સાથે પાપની આલેચના કરતાં તેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. નરકગતિને જીવ તિર્યંચ નિમાં આવે છે? જીવ માત્ર અધ્યવસાયે, લેય એ અને કષાયને વશવતી બની, જેવી રીતના, જેટલા પ્રમાણમાં, કર્મોને બાંધે છે; માટે તેમને ઉદય પણ તેવી રીતે જ થાય છે. કેટલાક પાપકર્મો, આર, સમાર, કૃષ્ણ લેશ્યા, નીલ વેશ્યા અને કાપિત લેડ્યામાં કરવામાં આવે છે. તેના ફળે પણ અનેક ભામાં ભેગવવાનાં રહે છે. મહાપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પણ કહે છે કે હેય વિપાકે દશગણે, એકવાર કીધું કમ; શત સહસ કેડી ગમે રે, તીવ્ર ભાવના મર્મ. રે પ્રાણી જિનવાણ ધરે ચિત્ત. " ભાવાર્થ-હિંસકવૃત્તિ, ભાષા, વ્યાપાર, વ્યવહારના કારણે અતીવ ચિકણું બાંધેલા કર્મો કોઈક જીવને સે વાર, હજાર વાર, કરોડ વાર ભેગવવાનો સમય આવે છે. જેમકે અમુક
Page #156
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 113 નિમિત્તને લઈ રામજીભાઇએ, શામજીભાઈ ઉપર ક્રોધ કર્યો. ત્યારપછી યદિ સારી ભાવનાથી તે કેળની શાન્તિ કરવામાં ન આવે તે શામજીભાઈ સાથેનું વૈર વધતું જશે, અને અવસર આવ્યે તેમને મારવાની અણી પર રામજીભાઈ આવી જશે. આ પ્રમાણે ઉત્પન્ન થયેલે ક્રોધ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ધીમે ધીમે વધતે જશે, પરિણામે આ વૈર કર્મ કેટલાય ભ સુધી રામજીભાઈને માર ખવડાવ્યા વિના, રેવડાવ્યા વિના છેડે તેમ નથી. દેવાધિદેવ, ભગવાન મહાવીરસ્વામી જ્યારે ૧૮મા ભવે વાસુદેવ હતા ત્યારે “મારી આજ્ઞા શય્યાપાલકે કેમ તેડી?” આટલા નજીવા કારણે જ કે, કષાયમાં લાલ પીળા થયેલા વાસુદેવે શય્યાપાલકના કાનમાં સીસુ રેડાવી દીધું. પરિણામ શું આવ્યું? 80 સાગરોપમ જેટલું લાંબે સમય વીત્યા પછી પણ ગોવાળીયાના રૂપમાં અવતરેલા તેને જ્યારે મહાવીરસ્વામીને કાનમાં ખીલા ઠેક્યાં પછી જ કેવળજ્ઞાનના માલિક બની શક્યા હતા. આ પ્રમાણે નારકો પણ નરકગતિમાં ત્રણ પ્રકારની વેદનાઓને પેટ ભરીને ભેગવી લીધા પછી, તિર્યંચગતિને પામવાની તૈયારીવાળા તેઓ પશ્ચાતાપપૂર્વક નારકનું શેષ આયુષ્ય પણ દુઃખથી પસાર કરીને, શેષ કર્મોને ભેગવવા માટે તૈર્યચ બને છે. એટલે કે નરક ગતિમાંથી નીકળીને તિર્યંચ અવતારમાં જન્મ લે છે. બહુ જ થોડા છે ત્યાંથી સીધા મનુષ્ય બનતાં હશે. જ્યારે ઘણી સંખ્યાના જીવને તિર્યંચગતિમાં જ આવવું પડે છે. નરકગતિના દુઃખ ભલે સમાપ્ત થઈ રહ્યા છે તે પણ વિલંગ જ્ઞાનથી તિર્યંચ
Page #157
--------------------------------------------------------------------------
________________ 114 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અવતારના દુખે રૂપી ડુંગરાઓ જ્યારે પ્રત્યક્ષ દેખાઈ રહ્યાં છે, ત્યારે અત્યન્ત દુખ સંતપ્ત બનેલા તે નારકેને મનુષ્યભવ યાદ આવતા અને આંખમાંથી શ્રાવણ ભાદર ઠાલવતાં કહે છે કે, “મિથ્યાત્વ, અજ્ઞાન અને મેહ માયામાં મસ્ત બનીને, મહારંભ, મહાપરિગ્રહ, અભક્ષ્ય ખાનપાનમાં ભાન ભૂલીને ન કરવાનાં પાપ, હત્યાઓ, કુકર્મો કર્યા જેના કારણે આજે હું સર્વથા અનાથ, અશરણ અને દયાપાત્ર બનીને ભેગવી રહ્યો છું. મનુષ્યભવની પ્રાણ પ્યારી ધર્મપત્ની, પરસ્ત્રી, વેશ્યા, પુત્ર, પૌત્ર, માતા, પિતા, ભાઈ બહેનમાંથી કે તીજોરીમાં ભેગી કરેલી અઢળક સંપત્તિમાંથી એકેય હીરા, મોતી, પિખરાજ, સુવર્ણની કે ચાંદીની પાટે. શણગારેલા રંગ મહેલ, પલંગે મને બચાવવા માટે સમર્થ નથી. જેમના માટે પાપ કર્યા, તે વેગળા રહ્યાં અને મારી શ્રીમંતાઈને ઉપગ, શરાબપાનમાં, હોટલમાં કરી રહ્યા છે. અને તે કમાણીમાંથી ઉપાર્જિત પાપે મારે એકલાને જ ભોગવવા પડે છે. તિર્યંચ અવતારના દુઃખે - . અલેક, તિટ્ઝલેક અને ઉર્વલક નામે ત્રણ લેક છે. સાતે નરકની ભૂમિઓ અધેલકમાં રહેલી છે, જેને પાતાલલેક પણ કહેવાય છે. ઉદ્ઘલેકમાં દેવનિ પ્રાપ્ત દેવે છે અને તિચ્છલકમાં દ્વીપે, સમુદ્રો, મનુષ્ય, તિર્યંચે છે, નદી-નાળાં-ઝાડ વગેરે પણ અહીં જ છે. સૂક્ષ્મ જીવોને છોડીને બાકીની બધીય જીવસૃષ્ટિ પ્રાયઃ કરીને આપણને સૌને પ્રત્યક્ષ છે. આકાર, નામ, રૂપરંગ સૌને જુદા જુદા હોવા છતાં તે
Page #158
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 115 છે પિતાનાં કરેલાં કર્મો, દુઃખ અને સુખોને ભેગવતાં પણ આપણને પ્રત્યક્ષ છે. ચેતનાશક્તિ એટલે શરીરમાં હાનિ-વૃદ્ધિ તથા દુઃખના સમયમાં મનુષ્યની જેમ જેમની આંખમાંથી પાણી ટપકે, જીભ બહાર આવે, મૃત્યુસ્થાન પર પુરૂષ વિશેષની બળજબરી સિવાય, કોઈ પણ પશુ પંખી જવા ઈચ્છતું નથી. પાંજરામાં પૂરાઈ જવા માંગતે નથી, માટે જ તે ચારપગા પશુઓ અને પાંખવાળા પંખીઓ જીવાત્માએ કહેવાય છે. કેમકે મનુષ્યની જેમ તેમના શરીરમાં પણ ઈન્દ્રિયે છે, મન છે અને દુઃખ તથા મૃત્યુથી દૂર ભાગવા માટે ચેતનવંતે આત્મા છે, તેમ માન્યા વિના બીજે માર્ગ નથી. કેવળ તેમના કર્મો ભારી હેવાથી શરીરની રચના એક સમાન નથી. માટે કઈ ચાર પગા, બે પગા, છ પગા, સે પગા, કેઈ હાથે ચાલનારા, કોઈ છાતીએ ચાલનારા જીવોને આપણે નજરે જોઈ શકીએ છીએ. દેવ અને મનુષ્ય કરતાં તેમના પાપકર્મો વધારે ખરાબ હોવાથી તેઓ બેલી શકતા નથી, પ્રતિકાર કરી શક્તા નથી, દેરડામાં બંધાયેલા હોવાથી કેટેના દ્વારે જઈ મનુષ્ય પર દાવ માંડી શકતા નથી. ભૂખ-તરસ, ઠંડી-ગરમી ઉપરાંત બીજા પ્રકારના દુઃખો તેમને હેરાન-પરેશાન કરે છે, ડેડાના માર, ગળામાં અને પગમાં દોરડા કે લેઢાની સાંકળ પડેલી હોવાથી તે બિચાગ મૂંગા જીવોને રીબાવવાનું અને માનસિક ત્રાસ સહન કરવાનું જ રહે છે. ભયંકર જંગલમાં તેઓ જન્મે છે, જ્યાં ચારે બાજુથી તેમને મરણુભય સતાવતે જ હોય છે.
Page #159
--------------------------------------------------------------------------
________________ 116 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કેમકે માંસ, લેહી, ચામડી, સિંગડાઓના લેનાર વાઘરી, કેળી, ઠાકરડા વગેરે ઘણું હિંસક સ્વભાવના માણસો તીરકામઠા, બંદુક અને શિકારી કૂતરાઓને લઈને જંગલમાં રખડતા જ હોય છે. ભયંકર અગ્નિમાં લાલ સુરખ કરેલા દાતરડાવડે ડામને ભયંકર ત્રાસ, ચાલતાં ચાલતાં ખાડામાં પડી જવાનું, ત્યાં હાડકા તૂટે-ભાંગે તેવા જીવલેણ દર્દી પણ તેમને ભેગવવાના હોય છે, નાકમાં ચામડાની દોરી, કે મેઢામાં લગામ ગમે ત્યારે પણ પડી જવાને ભય, હળ તથા ગાડામાં ન છૂટકે જોડાવું પડે છે. કાન ફડાવવા તથા શરીરના અવયને કપાવવાનું પણ તેમના ભાગ્યમાં લખાયેલું છે. ચાબુકની તથા “અગ્રભાગમાં લેખંડની ખીલી નાખેલી લાકડીને” માર ખાવું પડે છે, ઈત્યાદિ દુઓને ભેગવતાં તે તિર્યએ પિતાનું પરાધીન તથા અક્ષક જીવન નિરૂપાયે પૂર્ણ કરે છે. તેમનાં ભાગ્યમાં કૌટુમ્બિક જીવનને અભાવ હેવાથી, ગાય પિતાના સંતાનને તથા દેરડીથી બંધાયેલે વાછરડે પિતાની માવડીને ટગર ટગર જોઈને આંખમાંથી આંસુ અને મેઢામાંથી નિસાસા નાખે છે. શેક-સંતાપના માર્યા દુઃખી જીવન પસાર કરે છે. નાક તથા મેઢામાં દેરડા અને લગામ પડેલી હોવાથી તે પશુઓ હેરાન છે, શત્રુભય, અગ્નિભય, તથા વિષભયથી હંમેશા ભયગ્રસ્ત રહે છે. અને અવસર આવ્યું તરફડતાં તરફડતાં મરી પણ જાય છે. ડોક અને સિંગ કારણવશ વાંકા બની જતાં તેમને અસહ્ય પીડા ભોગવવી પડે છે, ચરબી
Page #160
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 117 તથા સેકેલા માંસના લાલચુઓના કારણે અગ્નિમાં જેટલીની માફક રંધાવાનું કે અંગેના ટુકડે ટુકડા કરાવવાનું તેમના ભાગ્યમાં લખાયેલું છે, હળ કે ગાડામાં જોતરાઈ જવાના કારણે પિતાના સાથીદારો સાથેથી છુટા રહેવાનું, અગ્નિમાં તપાવેલા તીખા સળીયાથી વિધાવાનું, બળજબરીથી કે ઘાસ પાણીના પ્રલેભન આપીને પિતાનું દૂધ બીજાને દઈ લેવા દેવું પડે છે, ગળામાં લાકડું નખાવવાનું, કાદવ ભરેલા માર્ગથી પસાર થવાનું, પર્વતેથી પડી જવાનું દાવાગ્નિમાં બળી મરવાનું વગેરે દુઃખે તિર્યંને ભેગવવા પડે છે. વિષયવાસના, કષાયભાવનામાં સારી રીતે બગાડી દીધેલા મનુષ્યભવને ત્યાગ કરી નરક ભૂમિમાં ગયેલે આ જીવાત્મા ત્યાં અસહ્ય, અશ્રાવ્ય યાતનાઓને ભેગવી લીધા પછી તથા નપુંસકવેદ તથા નપુંસક શરીરમાં પલ્યોપમ કે સાગરોપમેની લાંબી યાત્રા પૂર્ણ કરી શેષ રહેલા નિકાચિત કર્મોને તથા તિર્યંચ છ સાથે ભેગવિલાસાદિ કર્મો, વિધ્ય કે વધક કર્મોને ભેગવવાને માટે તથા કર્કશતમ અસાતવેદનીય કર્મ તથા કર્મજન્ય દુઃખને ભેગવવાને માટે તિર્યંચ અવતાર ધારણ કર્યા વિના છુટકે નથી. તિર્યંચ અવતારની ફળશ્રુતિ:-. પહેલા કહેવાયું છે કે સ્થળચર, જળચર અને ખેચર તિર્યએ ત્રણ પ્રકારના છે. જે દુબુદ્ધિ, અવિવેક અને અજ્ઞાનને માલિકે તથા જીભ ઈન્દ્રિયના ગુલામ માનવાને માટે ભેગ્ય
Page #161
--------------------------------------------------------------------------
________________ 118 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે. કેમકે સર્વથા અશરણ, અનાથ અને મૂક, આ ત્રણે પ્રકારના તિર્યચેના શરીરનું માંસ, લેહી, ચરબી, મજજા, ભેજું, કલેજું, યકૃત આદિ દુર્ગધ, બીભત્સ, અપવિત્ર માટે સર્વથા અખાદ્ય હોવા છતાં પણ શિક્ષિત, પંડિત, મહાપંડિત, માંસાહારી માનવેના ધર્મગુરૂઓ, તેમની સ્ત્રીઓ, વેદ-વેદાંતના જ્ઞાતા, ઉપનિષદના ઉપનિષદુ(રહસ્ય)ને હૃદયંગમ કરેલા તત્વ, કાલી, મહાકાલી, ચંડિકા આદિ દેવીએના પરમપાસક, તથા રૂદ્રાક્ષમાળા દ્વારા ઇષ્ટદેવના જાપ કરનારા બુદ્ધિશાળીએ જ માંસાહારી છે. જેઓએ ગાયના માંસથી લઈ બીજાઓના માંસને પણ છેડ્યા હશે કે કેમ? તે ભગવાન જાણે. તથા ઔષધ (દવા) નિર્માતાઓના કારખાનામાં, લેબેરેટરીમાં, તે તે જાનવરના લેહી, મજજા, કલેજું અને ભેજું વગેરે અમુક અમુક દવાઓની ટેબલેટ (ગળીએ)માં ઉપયુક્ત થાય છે. જેને ઉપગ રેગિષ્ટો, ધાર્મિક, પૂજાપાઠ કરનારાઓ અને સાધુસંતે પણ પ્રસન્નતાપૂર્વક કરે છે. ઔષધ નિર્માતાઓને પૂછવાથી જ ખબર પડશે કે કઈ વિટામિન્સની ગેળીઓમાં ક્યા જાનવરનું કલેજું, ભેજુ, માંસ, ચરબી કામે આવે છે, તથા ક્યા ઈજેકશનમાં કઈ વસ્તુને વપરાશ થાય છે. તે બધી વાત સાંભળ્યા પછી દયાળુતા હશે તે રૂંવાડા ઉભા થયા વિના રહેશે નહીં, અન્યથા દયાદેવીનું દેવાળું સમજી લેવાનું રહેશે. પશુ-પક્ષીઓને નિર્દયતાપૂર્વક મારવાના પ્રકાર : પાડા (ભેસા), શૂકર (ગ્રામ્ય કે વન્ય ભંડ) આદિ
Page #162
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 119 જાનવરેનાં શરીરમાં ચરબી વધારે હોવાથી તેમના ચારે પગ બાંધીને, ઉંધા લટકાવીને, નીચે જોરદાર અગ્નિ પેટાવવામાં આવે છે, તેમાં જેમ જેમ જાનવરો સેકાતા જાય તેમ તેમ તેમના શરીરમાંથી ચરબી કાઢવામાં આવે છે, તેને ઉપગ શામાં થાય છે? તે જાણવું છે?— ખાવાનું ઘી (વૃત) પિપરમેંટ, ચોકલેટ, બિસ્કુટ આદિ રોજના ખવાતાં પદાર્થોમાં તથા ધેવા અને સ્નાનના સાબુઓમાં, ને, પાવડર, કીમ, લિપસ્ટીક આદિમાં તેને ઉપાય થાય છે. ગાય, બળદ આદિને એક લાઈનમાં ઊભા રાખી તેમને લીલા ઘાસની લાલચ આપી વિશ્વાસમાં લીધા પછી, રાક્ષસ કરતાં પણ મહા ભયંકર મશીન તે બિચારા મુંગા પ્રાણીઓની ગરદન પર પડતાં જ પરમાત્માના વિશ્વાસે જીવનારા, જેમનાં શરીરમાં 33 કરોડ દેને વાસ છે. કૃષ્ણ પરમાત્માને પ્રાણ કરતાં પણ પ્યારા છે અને મહાવીરસ્વામીએ જેમનાં પર દયાદષ્ટિ દાખવેલી છે, તે પશુઓ તરફડતાં તરફડતાં છેલ્લા શ્વાસની સ્ટેજ પર પહોંચી જાય છે. તે સમયે મશીન દ્વારા તેમના ચામડા ઉતારી લેવામાં આવે છે, કેમકે–જીવતાં ઢોરના ચામડા નરમ હોવાથી તેને ઉપગ હેન્ડબેગ, ઘડિયાળના કે ટેપીના પટ્ટા, બેડ બિસ્તર, મનીબેગ, ઉપરાંત બ્લાઉઝ, જાકેટ આદિના કામમાં આવે છે, વધારે પડતાં નરમ ચામડામાં ગર્ભવતી ગાયના વાછરડાનું ચર્મ તથા બુટ ચંપલ આદિમાં પણ આને ઉપયોગ થાય છે. આ પ્રમાણે જળચર, મગરમચ્છ, મેટા માછલા, નાના માછલા, કાચબા, દેડકા આદિ તથા
Page #163
--------------------------------------------------------------------------
________________ 120 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બિચારા પંખીઓની નિર્દય હત્યાઓને જોયા પછી કે જાણ્યા પછી કોઈને પણ કહેવાની હિમ્મત થશે કે, આ ભારત દેશ, મહાવીર સ્વામી, કૃષ્ણ મહારાજ, રામચન્દ્ર ભગવાન કે ગાંધી બાપાને છે કે - अन्तक्तिा : बहिश वा: सभांमध्ये च वैष्णवाः / नानारूपधरा: कोलाः विचरन्ति महीतले / / આન્તર-હૈયામાં શાક્ત (માંસ, મદિરા, મુદ્રા, મૈથુન અને મત્સ્ય આદિ પાંચ પ્રકારના ભક્તો), બહારની દુનિયામાં “શિવ, શિવ, હર, હર, મહાદેવના મણકા ગણનારા અને અહિંસાના મેળાવડામાં કે સત્યેની સભામાં વૈષ્ણવ કહેનારા, આ રૂપ જુદા જુદા વેષને ધારણ કરનારા કૌલેને આ દેશ છે. ચતુરિન્દ્રિય જીની હત્યા - - કણેન્દ્રિય વિનાના છે, જેમને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય નામે ચાર ઈન્દ્રિયે છે તે ચતુરિન્દ્રિય જીવ કહેવાય છે. ભમરા (પીળા, કાળા) ભમરી, મચ્છર, ડાંસ આદિ છે જેમની બે લાખ પ્રમાણ જાતિઓ છે, તેમને ડી. ડી. ટી. જેવા જતુન ઔષધે દ્વારા, મનુષ્ય જાતિને માનવે પિતાની સુખાકારી માટે મારી નાખે છે. મધપુડા જ્યાં હોય ત્યાં વાઘરી વગેરે ધૂમાડાના પ્રયોગથી જેમાં હજારે, લાખે માખીઓ, ભમરા, ભમરીઓ અને તેમના ઈંડાઓને વિના મતે મય વિના છુટકો નથી. . . .
Page #164
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 121 તેઈન્દ્રિય જીવે - - કાન અને આંખ વિનાના જીવે તેઈન્દ્રિય જ છે. જેમાં માંકણ, જૂ, લીખ, કીડી, ઉહી, મંકડા વગેરેને સમાવેશ છે. મનુષ્ય પોતાના સુખને માટે ગમે તેવા પ્રયાગથી મારી નાખે છે. બેઈન્દ્રિય જીવો - શંખ, કડા, કડી, ગંડળ, અળસીઓ વગેરે જીવે બેઈન્દ્રિય છે. તેમનું જાતિ પ્રમાણ સાત લાખનું છે, અને વારંવાર જન્મતાં તથા મરતાં રહે છે. એકેન્દ્રિય છે અને તેમની હત્યા. . . નિકૃષ્ટતમ પાપના ઉદયથી એકેન્દ્રિયાવતારની પ્રાપ્તિ થાય છે. પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયરૂપે તેમના પાંચ ભેદ છે. કાયને અર્થ શરીર હેવાથી, પૃથ્વી જ જેમનું શરીર છે તે પૃથ્વીકાય કહેવાય છે. કુવા, વાવડી, વર્ષાદ, કરા, હિમ, ઝાકળ અને સમુદ્રમાં રહેલું પાણી જ જેમનું શરીર છે તે અપકાય છે. પ્રાઈમસ, ગેસ, ભટ્ટી, સગડી કે વિજળી આદિમાં રહેલ અગ્નિ જે અગ્નિકાયના જીવનું શરીર છે. મંદ-તેજ અવાજ કરતું વાવાઝોડું તેમજ પંખા આદિથી સંચાલિત વાયુ જ જેમનું શરીર છે તે વાયુકાય છે અને પ્રત્યક્ષ દેખાતા ઝાડ, પાંદડા, ફળ આદિમાં રહેલ વનસ્પતિ જેમનું શરીર છે તે વનસ્પતિકાય કહેવાય છે. આ પાંચે સૂક્ષમ અને બાદર બે ભેદે છે. નામકર્મની
Page #165
--------------------------------------------------------------------------
________________ 122 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પ્રકૃતિમાં સૂક્ષમ નામકર્મના ઉદયવતી જીવોને સૂક્ષ્મ જાણવાં. જે ચર્મચક્ષુથી સર્વથા અદશ્ય છે, તથા અ છેદ્ય, અભેદ્ય, અદાહ્ય અને અકલેદ્ય હોય છે. કેવળ અસંયમી, અવિરતિ, કષાયી અને પ્રમાદી માનવ જ પિતાના માનસિક પાપના પરિણામથી તેમની હત્યાના નિમિત્ત બને છે. કાજળની ડાબલીમાં ભરેલા કાજળની જેમ પૂર્ણ બ્રહ્માંડમાં પૂર્ણરૂપે આ છ વ્યાપ્ત છે. તથા બાદર નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલું એકેન્દ્રિયત્ન આપણે સૌ જોઈ શકીએ છીએ. આમાં પણ પર્યાપ્ત અને અપપ્તરૂપે બે ભેદ છે. પિતાને ગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરે તે પર્યાપ્ત અને તે પહેલા મરી જાય તે અપર્યાપ્ત કહેવાય છે, જેમાં નામકર્મ કામ કરી રહ્યું છે. વનસ્પતિકાયના પણ સાધારણ અને પ્રત્યેક બે ભેદ છે. સાધારણ નામકર્મને લઈ સાધારણત્વ અને પ્રત્યેક નામકર્મને લઈ પ્રત્યેક વનસ્પતિને અવતાર પામે છે. એક જ શરીરમાં અનંત જીવે રહે તે સાધારણ અને એક શરીરમાં એક જ જીવ રહે તેને પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુમાં અવતરેલા છે અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણ કાળ સુધી ત્યાં જ જન્મ-મરણરૂપે જીવન પૂર્ણ કરે છે, જ્યારે સાધારણ વનસ્પતિમાં ગયેલ છેને અનંત ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળ પૂર્ણ કરવાને રહે છે. સર્વથા અનિષ્ટ અને દુઃખ સમુદાયને ભેગવતા વારંવાર ત્યાં જ જન્મ અને મરણ પામે છે. તેમની કાયસ્થિતિ તેવા પ્રકારની નિયત હવાથી ન કલ્પી શકાય તેટલે લોકાળ ત્યાં પૂર્ણ કરે છે.
Page #166
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 123 દશ કેડાછેડી સાગરોપમની એક ઉત્સર્પિણું અને તેટલા જ કાળની અવસર્પિણી કહેવાય છે. તેમાં એક એક ચૌવીસી (તીર્થંકર પરમાત્માઓની વીસી) થાય છે. આ રીતે અસંખ્ય કે અનંત ચોવીસી વીત્યા પછી એકેન્દ્રિય જીવને આગળ વધવાને અવસર પ્રાપ્ત થાય છે. યદ્યપિ બધાય જી ઉત્કૃષ્ટ આયુષ્ય બંધનવાળા હોતા નથી અથવા બધાયને તેવી સ્થિતિવાળા કર્મો બાંધવા જોઈએ તે નિયમ નથી. એકેન્દ્રિયાદિ જેની હત્યાના પ્રકારે : કેદા, પાવડ, લેઢાને જાડે સળીયે, હળ આદિવડે પૃથ્વી અને વનસ્પતિના જીની હત્યા થાય છે. બળતી અગ્નિમાં પાણી નાખવું તેને મર્દન કહે છે. ખાડા આદિ સ્થાને પાણી ભરાઈ ગયું હોય તેને સાવરણી (ઝાડુ) આદિથી બહાર કાઢવું તેને ભણ કહેવાય છે. કૂવા, તળાવ, ખાબોચીયા કે ટાંકા-ટાંકી આદિમાં પાણીને રેકી લેવું તેને રોધન કહેવામાં આવે છે. ઈત્યાદિ કાર્યો કરવાથી પાણીકાયના જીને દુઃખ થાય છે. અગ્નિ અને વાયુકાયનું હનન સ્વકાય શસ્ત્ર અને પરકાય શસ્ત્રથી થાય છે. છાણની અગ્નિ સાથે કેલસાની અગ્નિનું મિશ્રણ પરસ્પર સ્વકીય શા હેવાથી બંનેનું હનન થાય છે અને ધૂલ, રાખ તથા પાણી પરકાય શસ્ત્ર છે. વાયુમાં પણ પૂર્વ દિશાને વાયુ માટે પશ્ચિમ દિશાને વાયુ કાય ક્ષસ્ત્ર છે. અગ્નિવડે પાણી ગરમ કરવું અથવા કાચા પાણીમાં રાખેડી આદિ દ્રવ્ય નાખવા તે પાકાયના જીની હત્યા છે. આ પ્રમાણેના પ્રસંગમાં એકેન્દ્રિયાદિ જીની હત્યા–મારણ
Page #167
--------------------------------------------------------------------------
________________ 124 6 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અને તાડન થાય છે. જે જીવમાત્રને માટે ઇચ્છનીય નથી. સારાંશ કે કઈ પણ જીવ હરહાલતમાં પણ મરવા માંગતો નથી છતાં પણ પાપકર્મોમાં રત, સંયમ અને વિરતિ વિનાના જીવે સાર્થક કે નિરર્થક પૃથ્વીકાયિકાદિની હત્યા કરતાં જ રહે છે. ફળસ્વરૂપે તેમને એકેન્દ્રિયત્વ પ્રાપ્ત કરી તેવા જ પ્રકારની પીડા ભેગવવાની રહેશે. વનસ્પતિને કુહાડાથી કાપવામાં આવે છે, તેની ડાળે કપાય છે, વાંસલાથી છેદાય છે, કરવતથી કપાય છે અને પાટીયા બને છે, સુતાર તેમાં ખીલા ઠોકી પાટ, પાટલા, ખુરશી, ટેબલ વગેરે બનાવે છે. શાકરૂપે જન્મેલી વનસ્પતિને તેડે છે, થાળી કે ચપુની ધારવડે તેમની છાલ ઉતારે છે, નમકના પાણીથી ધાવામાં આવે છે. ત્યાર પછી ભીંડી, કારેલા, કાકડી આદિના પેટમાં ચપુ મારે છે અને ચીરે કરે છે, તેમાં નમક, મરચું વગેરે ભરી ચુલા પર મૂકે છે, પાણીમાં રાંધે છે. રૂને તેડી કપાસીઆ જૂદા કરે છે, રૂને તાર કરે છે યાવત્ વા બનાવે છે. ઔષધીને પાણીમાં ઉકાળે છે, પત્થરથી પસે છે, તેને કાઢે બનાવે છે. શરીર પર પાણી રેડવામાં આવે છે અને મનુષ્ય તે પાણીને શરીર પર ઘસે છે, સાબુ લગાડે છે, તેના પર બીજું પાણી રેડે છે, સાબુના ક્ષારમાં તે જ મરી જાય છે. કેરી, મેસંબી, નારંગીને સંચામાં નાખી તેને રગેરગમાંથી રસ કાઢે છે, તેમને મસળે છે. ઉપર પ્રમાણે ઇન્દ્રિયેના અને કષાયેના ગુલામ જુદા જુદા પ્રકારે જીના ઘાતક બને છે. આ
Page #168
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 125 પ્રથમ કહેવાઈ ગયું છે તેમ તીવ્રતમ કષાય ભાવેને લઈ બાંધેલા, નિકાચિત કરેલા, ચિરસ્થિતિ અને રસમાં કટુતમતા લાવેલા કર્મોને નરક તથા તિર્યંચ ગતિમાં ભેળવી લીધા પછી પણ શેવ કર્મોને ભેગવવા માટે કદાચ મનુષ્યગતિમાં અવતરી પણ લે, તે પણ તેમના રૂપરંગ કેઈને પણ ન ગમે તેવા કદરૂપા હોય છે. શરીરમાં ખૂધ, એક પડખે ખેડ, ઠીંગણપણું, કાને બધિર, આંખે કાણુ, હાથે ઠુંઠા, પગે લંગડા, અંગે પાંગ ખેડખાપણવાળા, મૂંગા, તેતડા, આંધળા ઉપરાંત બીજી બિમારીઓ પણ તેમને હોય છે. ટૂંકી આયુષ્ય મર્યાદા વાળા એટલે કે માતાની કુક્ષિમાં મરી જનારા કે બાલ્યકાળમાં મૃત્યુને ભેટનારા કે મશીનથી મરવાવાળા બને છે. શરીરની રચના ખરાબ, હાડકાઓની કમજોરી, પ્રમાણ રહિત શરીર, મોઢા પર ધુમડા, આની વિકૃતિ, નાકની ખરાબી આદિ તેમના ભાગ્યમાં રહે છે. કદાચ શરીરની સુરૂપતા હશે તે ગરીબાઈના દુઃખે, ઘરના કલેશે, મારપીટ, લડાઈ-ઝઘડા તેમને છેડે તેમ નથી. સારાંશ કે-મનુષ્યાવતારમાં પણ તેઓ સુખનો શ્વાસ લઈ શકે તેમ નથી. માટે આર્તધ્યાન કે રૌદ્રધ્યાનમાં છેલ્લો શ્વાસ પૂર્ણ કરી પાછા દુર્ગતિના માલિક બને છે. આ કારણે જ તીર્થંકર પરમાત્માઓએ પ્રાણવધને ચંડ, રૌદ્ર, શુદ્ર, સાહસિક, અનાર્ય આદિન વિશેષણથી વિશેષિત કરીને ફરમાવ્યું કે, હે માનવ! તું પ્રાણીહત્યાને ત્યાગ કરજે. આ પ્રમાણે સુધર્માસ્વામીજીએ જબુસ્વામીને કહ્યું. " ! ફુલ્ય - " - પ્રાણુવધ નામનું પ્રથમદ્વાર પૂર્ણ.
Page #169
--------------------------------------------------------------------------
________________ -શ્રી સર્વજ્ઞાય નમઃ પ્રથમ રકધ : વર્ગ બીજો બીજું અધ્યયન પ્રાણાતિપાત આશ્રવ દ્વારને કહ્યા પછી મૃષાવાદ નામના બીજા આશ્રવને પાંચ દ્વારમાં કહેવાશે. તે આ પ્રમાણે - (1) મૃષાવાદરૂપ આશ્રદ્વાર કેવું છે? એટલે કે મૃષાવાદી માનવના સ્વભાવે કેવા અને કેટલા પ્રકારે હોય છે? (2) મૃષાવાદના પર્યાયે (જુદા જુદા નામે) કેટલા છે? (3) મન્દ-તીવ્ર આદિ પરિણામોને લઈ તેનું સેવન ક્યાં ક્યાં કરાય છે? (4) મૃષાવાદના ફળે કેવા હોય છે? (5) ક્યા ક્યા પાપી જીવ મૃષાવાદી હોય છે? ઉપરના પાંચ પ્રકારે મૃષાવાદનું વિવેચન આ અધ્યાયમાં કરાશે. મૃષા એટલે મિથ્યા અને વાદ એટલે બેલવું, તેને મૃષાવાદ કહેવાય છે. તેનું આચરણ કરનાર એટલે કે જેમના જીવનના અણુઅણુમાં જૂઠ બેલવું, જેને જૂઠો વ્યાપાર અને જૂઠો વ્યવહાર હોય છે, તેમની પ્રવૃત્તિ અને વૃત્તિમાં કેવી રીતે કયાં ક્યાં ફરક પડે છે, ચહેરાના તથા આંખના રંગમાં
Page #170
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 127 ફેરફાર થવાનું કારણ શું અને બેલવામાં કયાં કયાં થાપ ખાઈ જાય છે, આ બધી વાતને સંસારવતી જીવાત્માઓના કર્મોને, કર્તવ્યને, તેમની પ્રત્ર અને ભાવ પ્રવૃત્તિઓના જ્ઞાતા, કેવળજ્ઞાનના માલિક, શ્રી સુધર્માસ્વામીએ જમ્મુસ્વામીજીને કહ્યું કે, હે આયુષ્યમાન ! અસત્યવાદી માનના સ્વભાવ કેવા હોય છે? તે પરમાત્મા મહાવીરસ્વામીએ જે કહ્યું હતું કે હું તને કહી સંભળાવું છું, તે તું સાવધાન થઈને સાંભળજે. મૃષાવાદી જીવોના સ્વભાવ : (1) લઘુસ્વક-લઘુ ચપલ ભણિત : આ પદમાં લઘુ+સ્વક+લઘુ ચપલ અને ભણિત શબ્દને સમાસ છે. લઘુ શબ્દને અર્થ નીચ, તુચ્છ અને ગૌરવ રહિત થાય છે, સ્વક અર્થાત્ આત્મા. - સરળાર્થ, નીચ, તુચ્છ, ગૌરવ રહિત હીન માણસે કરતાં પણ વધારે ખરાબ માણસો ચંચલ મનવાળા હોવાથી તેમની જીભેથી બેલાતા શબ્દો પર કેઈને પણ વિશ્વાસ રહેતું નથી. અત્યારે તેવા માણસે શું બેલે છે? અને પાંચ મિનિટ પછી તે જ વાતને કેવી રીતે ફેરવશે? પાંચ માણસની વચ્ચે બોલવાનું અને ખાનગીમાં બેસવાનું જુદું હોય. તેવા માણસોનું બેલવું-ભસવું તે મૃષાવાદીને પહેલે સ્વભાવ છે. અથવા જીવનના પ્રારંભમાં માતા પિતાઓના સારા સંસ્કારને
Page #171
--------------------------------------------------------------------------
________________ 128 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર લઈ જીવન ઉન્નત હોય, પણ ઉમ્રમાં જેમ જેમ જુવાનીના રંગ વધતાં જાય છે, તેમ તેમ વિષય-વિલાસ તથા દ્રવ્ય અને ભાવ પરિગ્રહમાં આત્મા પણ ફસાતે જાય, રંગાતે જાય અને સ્વભાવમાં હીનતા, દીનતા, તુચ્છતા, ગૌરવ હીનતા આદિને પ્રવેશ થતું જાય છે. ત્યાર પછી તે તેના બેલવામાં, લખવામાં, ઈશારામાં, વિચાર અને આચારની અવનતિ અને તેનું અવમૂલ્યન થતું જાય છે માટે આવા માણસને અસત્યવાદી કહ્યાં છે. “કેઈક સમયે સાચું બોલવું જોઈએ, “સાચામાં સમક્તિ વસે...” આ ટકશાળી વચનેને વાગોળતે પણ હોય છે. પરંતુ સંસારની માયાને રંગ તે વાક્યોને આચારમાં ઉતરવા દે તેમ નથી. (2) ભયંકર“સ્વમિન પરસ્મિન ચ ભયંકરેતીતિ ભયંકર પિતાના આત્મામાં અને પારકા જીમાં ભયને ઉત્પન્ન કરનાર માનવ ભયંકર હોવાથી મૃષાવાદી જ છે. ચેરીના, કાળાબઝારના, વ્યાજવટાવના ગોટાળા તથા ભેળસેળના વ્યાપારના હિસાબ-કિતાબ જૂઠા રાખનારા માનવોને ઉંધમાં તથા ધાર્મિક સ્થાનમાં બેઠા હોય તે પણ સરકારી અફસરેના ભયને લઈને તેમના હદયના ધબકારા રેસના ઘોડાની જેમ જોરજોરથી ચાલતા જ રહે છે. સંવત્સરી પ્રતિક્રમણના બે કલાક પહેલા જ ઓલ ઇન્ડિયા રેડિઓ બ્રેડકાસ્ટ કરી જાય કે, “સો સેની નેટ ચલણમાંથી રદ કરાય છે ત્યારે પ્રતિક્રમણની દશા જેવા જેવી થયા વિના રહેવાની નથી. મૈથુનકર્મમાં પૂર્ણરૂપે
Page #172
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 6 129 મસ્ત બનેલી અભયા રાણીએ સુદર્શન શેઠ જેવા શિયળસમ્પને પણ ભયમાં લાવી મૂક્યો હતે, ઈત્યાદિ કારણેને લઈને અસત્યવાદી માનવ સ્વ-પરને માટે આજે કે કાલે, સૂતાં કે જાગતાં ભયંકર જ હોય છે. (3) દુઃખકર –વતે અને નિયમ વિનાને માનવ કે સ્ત્રી લગામ વિનાના કાબુલી ઘડા જેવા હોવાથી કઈ રીતે, કયારે, ક્યા પ્રસંગે અસત્ય ભાષણ દ્વારા પિતાના વ્યક્તિત્વને, કુટુંબને, સમાજને તથા દેશને પણ દુઃખદાયક બનવા પામશે તે કહેવું કઠણ છે. કેમકે તેમનું જીવન અસત્યના પાયા પર અવલંબિત હવાથી સ્વાભિમાની નહિ, પણ મેરેમમાં મિથ્યાભિમાની જ હોય છે, તેથી ગમે ત્યારે પણ તેવાઓના મુખથી કડવા, કર્કશ, ગંદા, અસભ્ય અને બીજાઓને દષારેપણ કરનારા શબ્દોની સરસ્વતી સરી પડશે, તે અનુભવ કેને થયું નથી? આ કારણે જ તેવા માણસો ક્યારેય પણ સુખકર, પ્રિયંકર, શુભંકર, ભદ્રકર અને અભયંકર હોઈ શકતા નથી, પરંતુ ભયંકર જ હોય છે. (4) અજસકર યશ અને કીર્તિ મેળવવાની ઝંખનાથી કેટલાક માનવે સંઘની, સમાજની, દેશની પ્રત્યેક કમિટિ એમાં મેમ્બર બનવા માટે પ્રયત્ન કરતાં હોય છે અને થોડી ઘણી જાતમહેનત પણ કરે છે, તે પણ તેઓ યશસ્વી બની શકતા નથી. કેમકે તેમના જીવનમાં પડેલી ગંદી આદતે, ઘાલમેળ કરવાની આવડત અને પિતાના સાથીદારને પક્ષમાં લઈ હજારે લાખ રૂપિઆના ગવન (ગાળમેળ) કરવાની
Page #173
--------------------------------------------------------------------------
________________ 130 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર વૃત્તિઓના કારણે તેમનું પ્રચ્છન્ન એટલે સ્વાર્થ સાધવા માટે ગુપ્ત રહેલે કે રાખેલે મૃષાવાદ અને મૃષા વ્યવહાર જ તેમને તથા તેમના પરિશ્રમને કલંકિત બનાવતું હોવાથી તેમના ભાગ્યમાં ઘણું ઘણું કરવા છતાં પણ અપજસ અને અપકીર્તિ જ શેષ રહે છે. મળેલા અપસના મૂળ કારણમાં પૂર્વ ભવના પુણ્યકર્મની કચાસને બેતવા જવા કરતાં, વર્તમાન જીવનની મૃષાવાદિતા જ મુખ્ય કારણ છે. તેને તમે જાણે અને ભૂતકાળને રેવા બેસવા કરતાં ચાલુ જીવનના દુર્ગુણોને હાસ થાય-ક્ષય થાય તે પ્રયત્ન જ કરવાનો પ્રારંભ કરે હિતાવહ છે. માન્યું કે અપયશ નામકર્મના કારણે પણ અપયશ મળે છે, તે પણ આટલું જાણવાનું જ રહેશે કે તે કર્મોને ઉદયમાં લાવવામાં આ ભવના ગંદા કાર્યો, અપ્રમા ણક પ્રવૃત્તિ, મિથ્યાભિમાન આદિની ઉદીરણું જ કારણભૂત છે. (5) વૈરકારક –અસત્ય ભાષણ શા કારણે કરવામાં આવે છે? જવાબમાં કહેવાયું કે, “વોટ્ટા વા ઢોટા at મયા વા હાલા વા” જીવનમાં મિથ્યાત્વનું જોર હોય છે, ત્યારે ક્રોધ, લેભ, ભત્પાદક કાર્યો તથા હાસ્ય-મશ્કરી આદિને ત્યાગ લગભગ અશક્ય છે, તેવી સ્થિતિમાં ક્રોધી, લોભી, ભયગ્રસ્ત અને મશ્કરો માણસ બીજાઓની સાથે વેર-ઝેર, વિરોધ, લડાઈ-ઝઘડા કર્યા વિના કઈ રીતે રહી શકશે? આ કારણે જ દેવાધિદેવે કહ્યું કે, અસત્ય ભાષણ, મૃષાવાદના કારણે સગી માવડી કે પત્ની સાથે પણ વર બંધાઈ જતું હોય તે બીજા જી સાથે તેની મિત્રતા સ્થિર રહેવાની શક્યતા કયાંથી
Page #174
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 131 હેય? કદાચ મિત્રી બંધાય તે પણ તે સ્વાર્થ પૂરતી જ રહેશે. માટે વૈર-વિરોધનું મૂળ કારણ અસત્ય ભાષણ છે. (6) રતિ-અરતિ, રાગ-દોસ-મણ સંક્લેિશ વિતરણ - સંસારની માયામાં લેભાન્ય, ક્રોધા, કામ અને સ્વાથબ્ધ બનેલા માનવેના જીવનમાં પ્રાયઃ કરી. 1. સંયમ, સદાચાર અને પ્રામાણિકતા પ્રત્યે અરતિ (નફરત) હોય છે. ' 2. અસંયમ, દુરાચાર, મિથ્યાચાર ઉપરાન્ત પિતાના જીવનમાં કે કુટુમ્બમાં ખાનદાનને ભ્રષ્ટ કરાવનારા દુર્ગણે પ્રત્યે રતિ (આસક્તિ) હોય છે. 3. આન્તર મનમાં, હૃદયમાં અને બુદ્ધિમાં પણ પૌદ્ગલિક પદાર્થોને રાગ હોય છે. 4. અને નહિં ગમતા ભજન, પાન, સ્પર્શ, દર્શન, શ્રવણ પ્રત્યે દ્વેષ હોય છે. પ. માનસિક જીવનમાં ક્યાંય સ્થિરતા દેતી નથી, તેમાં ભાવ મન જુદી જુદી જાતના સંકલેશેમાં રાચતું હોય છે. ઉપરના પાંચે કારણેના મૂળમાં મૃષાવાદને ચમત્કાર રહેલે હોય છે. કેમકે-...માયામાં મિથ્યાત્વરે પ્રાણી....” જીવાત્માને માયા તરફ લઈ જવામાં મિથ્યાત્વ જ મુખ્ય સહાયક છે, જેના કારણે જીવાત્માનાં ગુપ્ત મનમાંથી રતિઅરતિ-રાગ-દ્વેષ અને મનની સંલિષ્ટતા મટતી નથી, ઓછી થતી નથી. તેવી પરિસ્થિતિમાં મૃષાવાદની હાજરી કેઈ કાલે નકારી શકાતી નથી.
Page #175
--------------------------------------------------------------------------
________________ 132 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (7) અલિય: અસત્ય ભાષણ-કે વ્યવહાર કરનારે લગભગ નિષ્ફળ બને છે અર્થાત્ તેને બધોય કિયા કલાપ ફળ વિનાને રહેશે. તે ચાહે સાક્ષર કે નિરક્ષર હેય, પડિત કે મહાપંડિત હોય, ભગવાનને પરમ ભક્ત હોય કે ન હોય, તપસ્વી હોય કે સંયમી હેય પિતાની સાધનામાં શી રીતે સફળ બનશે? તેમનાં શુદ્ધાનુકાનમાં શુદ્ધતાને અંશ કેવી રીતે ટકવા પામશે? અને ન ટક્યો તે તેમના વ્યક્તિત્વ તથા વસ્તૃત્વ સંસારને સમ્યગુજ્ઞાનની બક્ષીસ કઈ રીતે આપશે? આ કારણે જ દેવાધિદેવ પરમાત્મા, મહાવીરસ્વામીએ કહ્યું કે, અસત્ય વચન જેમ નિષ્ફળ છે, તેમ તેના માલિકનું જીવન, ભણતર, ગણતર, હુશીઆરી, બહાદુરી અને ચાલાકી પણ નિષ્ફળ હેવાથી ભારરૂપ બનશે. પિતાની રૂપ છટામાં, વાફ છટામાં, સંસારને ગમે તેટલા ભરમાવી લઈએ તે પણ સામેવાળાને જ્યારે ખબર પડશે, ત્યારે તેમને વિશ્વાસ આપણા ઉપરથી ખતમ થઈ ગયે હશે માટે અસત્ય ભાષણમાં ઈશ્વરને આશીર્વાદ કે સાક્ષાત્કાર નથી, પરંતુ કેવળ આત્મછલના છે. (8) નિયડિ–સાતિ–ભેગબહુલે - નિયડિ નિકૃતિ એટલે અસત્યમય આચરણ, ભાષણ અને વ્યાપાર દ્વારા હજારો પ્રકારે કરાયેલા દુષ્કર્મો તથા દુરાચારને છુપાવવા માટે ધમપછાડા કરવા, ફરીથી જૂઠ પ્રપંચ કરવા આદિ પાપને નિકૃતિ કહેવાય છે. સાતિ અર્થાત અવિશ્વાસ
Page #176
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 133 કરે, વિશ્વાસઘાત કર, બીજાઓને ધર્મના બહાને તથા વ્યાપારમાં લાભની લાલસા આપીને તેમની સાથે છેતરપિંડી કરવી તે સાતિ કહેવાય છે. આ બંનેને પિતાના જીવનમાં ઓતપ્રેત કરી માયામૃષાવાદ, કપટ, ધૂર્તતા અને દંભ આદિ દ્વારા વારંવાર બીજાને શીશામાં ઉતારવા આદિ કર્મો અસત્ય જીવનના સ્વભાવ છે, જે સર્વથા ત્યાજ્ય કર્મ છે. (9) નય જણ નિસેવિયં –જેઓ જાતિથી, કુળથી, ખાનદાનીથી અને આચાર-વિચાર તથા ઉચ્ચાર આદિ ગુણોથી હીન-કમર માને છે, તેઓનું જીવન અસત્યપ્રાચર્ય હેવાથી તેમની ભાષા, વ્યવહાર, વ્યાપાર આદિમાં અસત્યવાદ સ્પષ્ટ દેખાઈ આવે છે. તે દુર્ગુણે જ્યારે મર્યાદાથી બહાર વધી જતાં હોય છે ત્યારે મૃષાવાદ સાથે માયાનું મિશ્રણ થતાં માયામૃષાવાદપૂર્વકને વ્યવહાર બનતાં જાણીબુઝીને લાભ થાય કે ન થાય પણ બીજાઓને ઠગવામાં તેઓ ઘણા જ હોંશિયાર હોય છે. જે ભાગ્યશાળીઓ જાતિ, કુળ, ધર્મ અને ગુણેથી સમ્પન્ન છે, એટલે કે સંતસમાગમ કે સ્વાધ્યાયબળે પિતાના આચાર-વિચાર અને ઉચ્ચારમાં સ્વછ છે તેમને જૂઠ બલવાનું કંઈ પણ પ્રજન નથી હોતું. પરંતુ જેઓ નાની ઉમરથી જ ગંદા સહવાસ, ગંદી આદત અથવા માતા - પિતાએના બેટા સંસ્કારોના કારણે ખાનદાની ધર્મથી નીચે ઉતરે છે ત્યારે સૌથી પહેલાં જૂઠ બોલવાની આદત પડે છે. આ કારણે જ અસત્યવાદી માનવના સ્વભાવમાં નીચતા, ધૃષ્ટતા, કુરતા અને તુચ્છતાને પ્રવેશ સુલભ બને છે.
Page #177
--------------------------------------------------------------------------
________________ 134 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (10) નિર્ટ્સસં –નૃશંસ એટલે દૂર-લજજા શરમ વિનાના માનવના ભાગ્યમાં અસત્ય બેલવા સિવાય બીજો ક્યો માર્ગ? માટે જ આવા માનવે ક્યાંય પણ વિશ્વસનીય, પ્રશંસનીય, આદરણીય, માનનીય પણ બની શકતા નથી, તે પછી પૂજનીય કેવી રીતે બની શકવાના હતાં? દેવદુર્લભ મનુષ્યાવતારમાં, ભલે આપણે નરક ગતિને ત્યાગ કરીને આવ્યા હોઈએ, કે માતા-પિતા તથા મિત્રેના સંસ્કાર પણ ગમે તેવા પ્રાપ્ત થયા છે, તે પણ આત્મા યદી પિતાના ભાનમાં, શાનમાં સ્થિર થઈ જાય તે ગમે તેવી બેટી આદતેને લાત મારી ભગાડી શકે છે. જોઈએ છે કેવળ આત્મવિશ્વાસ, મન અને ઇન્દ્રિયેનું કડકાઈપૂર્વકનું દમન અને શનૈઃ શનૈઃ સંત મહાપુરૂષને સહવાસ, બેટા કને કર્તાપણ આત્મા છે અને તેમને સમૂળ નાશ કરી સિદ્ધશિલાને પ્રાપ્ત કરનારો પણ આત્મા જ છે. ચંડકૌશિક નાગરાજને આત્મા જ્યારે સમજી ગયા અને સંયમ (HIMSELF)ના માર્ગે આવી ગમે ત્યારે આઠમે દેવલેક પ્રાપ્ત કરવામાં પણ વાર લાગી નથી; તે પછી મનુષ્ય ધારે તે શું ન કરી શકે ? (11) અપશ્ચયકારગ –અપ્રત્યય એટલે આજે કે કાલે પણ સર્વત્ર અવિશ્વાસ ઉત્પન્ન કરાવનાર મૃષાવાદ છે. સારાંશ કે અસત્યના પાયા પર જીન્દગીની ઈમારત (મકાન) ઉભું કરનારે ગમે તે રાજનૈતિક હોય કે ધાર્મિક હોય, કોઈને ક્યારેય પણ વિશ્વાસ પ્રાપ્ત કરી શકતું નથી. ત્યારે “માનવ જીવનની કિંમત શું?”
Page #178
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 135 આના જવાબમાં મહર્ષિઓએ કહ્યું “અઢળક સેના ચાંદીની પાટે, હીરા, મોતી, તેમજ લાખો કરડેને વ્યાપાર કરતે હોય તે પણ યદી તે માનવ પિતાના કુટુમ્બી એને, સમાજને વિશ્વાસ મેળવી ન શકે તે તેનું જીવન કેવળ આર્તધ્યાન કે રૌદ્રધ્યાનમય બનવા પામશે” અને તેમ થયું તે દુર્ગતિ તરફ જતાં તેને કેઈની શક્તિ પણ રેકી શકે તેમ નથી. અનુભવી આચાર્યદેવોએ તે ત્યાં સુધી સલાહ આપી છે કે માનવ ! એ માનવ ! યાદી તું બુદ્ધિશાળી હો તે મનુષ્ય જીવનમાં જ એક વાતને નિર્ણય કરી લેજે કે, “દુર્ગતિદાયક મૃષાવાદને ત્યાગ કરે ઠીક છે કે મુક્તિસુખ શાંતિ અને સમાધિદાયક સત્યવાદને ત્યાગ કરે ઠીક છે.” “ગં તમારે". (12) પરમસાહુગરહણિજ્જ –ઉત્કૃષ્ટતમ પદને પ્રાપ્ત થયેલા સાધુઓ, મુનિઓ, આચાર્યો, ગણધર અને તીર્થકર પરમાત્માઓએ પણ અસત્ય વચનને નિન્દનીય, મહા નિન્દનીય, કહ્યું છે. અનાદિ કાળથી સંસાર પરિભ્રમણમાં જીવાત્મા, માયાના મદમાં અંધ બનેલું હોવાથી સમ્યક્ત્વના પ્રકાશને મેળવી શક્યો નથી. પરંતુ સંસારના દુઃખને અનિચ્છાએ પણ ભેગવતાં જેમ જેમ અકામ નિર્જરા થતી જાય અને સન્માર્ગે આવવાની તૈયારી થાય ત્યારે આ જીવ સમ્યકત્વને મેળવવા માટે ભાગ્યશાળી બને છે. એટલે કે માયાના અંધકારમાંથી બહાર નીકળીને સત્યના પ્રકાશમાં પ્રવેશ કરે છે. અને તેમના જીવનમાંથી માયાના પાપે એક પછી એક વિદાય લેવા માંડે
Page #179
--------------------------------------------------------------------------
________________ 136 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે અને જેમ જેમ સત્યને પ્રકાશ તેમને સાંપડતું જાય છે તેમ તેમ તે આત્માં પિતાના મૂળ સ્વભાવમાં આવતું જાય છે, જેને આપણે સમ્યકત્વ કહીએ છીએ. આ કારણે જ સમ્યફાવની પ્રાપ્તિને મૂળ પાયે સત્ય ઉપર રહેલું છે. ત્યાર પછી સત્ય ધર્મની આરાધના કમશઃ આગળ વધતી જાય છે, તેમ તે જીવે કેવળજ્ઞાન મેળવવાના માર્ગે આગળ વધતાં વધતાં તીર્થકરે, ગણધરે કે સામાન્ય કેવળીઓ બનવા પામે છે. આવા મહાપુરૂષે જ્યારે અસત્ય વચન, અસત્ય વ્યવહાર અને અસત્ય વ્યાપારને પાપ કહે છે, તે પછી ભગવતતત્વ પ્રાપ્ત કરવાની ભાવનાવાળા ભાગ્યશાળીઓએ અત્યંત નિંદનીય અસત્ય ભાષણનું આચરણ કેઈ કાળે પણ કરવું ન જોઈએ. કદાચ આદત પડી ગઈ હોય તે પણ જબરદસ્ત પુરૂષાર્થના બળે તે આદતને શક્તિહીન કરી લેવી જોઈએ. આનાથી અતિરિક્ત કલ્યાણ માર્ગ બીજે નથી. (13) પરપીડાકારક દ્રવ્ય અને ભાવરૂપે પીડા બે પ્રકારની છે. દ્રવ્યપીડા એટલે સામેવાળાને પ્રાયઃ કરીને મૃત્યુતુલ્ય નથી, કદાચ થતી હશે તે સાધ્ય, સુસાધ્ય અને કષ્ટસાધ્ય હાઈને બંને પક્ષે સંપ થત વાર લાગતી નથી. પરંતુ ભાવપીડા અસાધ્ય પણ હોય છે અને દુઃસાધ્ય પણ હોય છે. કોઈ પણ વ્યક્તિ ચાહતી નથી કે મારો લાડકવા પુત્ર, પતિ, જમાઈ, શેઠ અસત્યવાદી બને, જૂઠા પ્રપંચ કરનારે બને. માવડી બનવા માટે તૈયાર થયેલી સ્ત્રી હરહંમેશ પરમાત્માને પ્રાર્થના જ કરતી હોય છે કે, હે પ્રભો!
Page #180
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 137 મારો પુત્ર ગરીબ રહે, અનપઢ રહે, તે મને પરવડશે, પણ અસત્યવાદી, લબાડ, વાડિયે અને ગપ્પી બને તેવા પુત્રની માવડી બનવાને અવસર આપીશ નહિ. તેવી રીતે પિતાને પતિ જૂઠો, કે જમાઈરાજ કૂડકપટ કે પ્રપંચ કરનાર, કે શેઠ લબાડ, વિશ્વાસઘાતી તથા “અભી બેલા અભી ફેક” ન હવે જોઈએ. કેમકે અસત્યવાદી, ગેલમાલ કે પ્રપંચ કરનારા માણસથી કે તેના સહવાસથી પણ ત્રાસ તથા પીડાની બક્ષીસ મળ્યા વિના રહેતી નથી. ઘણીવાર તેવા પુત્રની માવડીએ અસહ્ય વેદનાઓને જ્યારે ભગવે છે, ત્યારે આકાશ તરફ નજર નાખીને એટલું જ કહે છે. હે પ્રભો ! આવા કુપાત્ર પુત્રના પનારે મને ક્યાં પાડી?” પિતાના માતાપિતાઓના નામે આંસુ સારતી કેઈકની પત્ની કહેતી હોય છે કે “આના કરતાં હું કુંવારી રહી હોત કે દીક્ષા લીધી હેત તે પણ મારું હિત થાત, પણ લબાડ, બેશરમ, ક્રૂર, વિશ્વાસઘાતી જેવા પતિને ગતવામાં મારા માવતરેએ ભૂલ જ ખાધી છે.” સારી રીતે દુભાયેલા ખાનદાન નેકરે પણ ખાનગીમાં કહે છે કે “મારે શેઠ પાકે ચેર, બદમાસ, લબાડ, હરામખેર, હરામજાદો અને જૂહે છે. આ પ્રમાણે સંસારના તથ્યને સારી રીતે જાણનારા તીર્થંકર પરમાત્માઓએ અસત્ય ભાષણ કરનારને સદૈવ પારકાઓને માટે પીડાકારક જ માન્યા છે અને સમવસરણમાં બિરાજમાન થઈને ડંકાની ચેટ સાથે ઉદ્દઘોષિત કર્યું કે, અસત્ય વ્યવહાર હિંસ કર્મ છે, અસત્ય ભાષણ હિંસા છે “અસત્ય વ્યાપાર હિંસાને જનક છે.”
Page #181
--------------------------------------------------------------------------
________________ 138 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સુષુપ્ત આત્માને જાગૃત કરવાની ભાવનાવાળે પુણ્યશાળી પુત્ર, પતિ તથા શેઠ પિતાની ખરાબ આદત, કુટેવને છોડી સત્ય માર્ગે આવવા માટે ભાગ્યશાળી બની શકે છે. ધીમે ધીમે પ્રયત્ન કરે, સત્યવાદીઓને સહવાસ કરે, તથા અસત્ય બોલનારાઓને સહવાસ સર્વથા છોડી દે તે તેના જીવનમાંથી અસત્યને અલવિદા લેતા વાર લાગે તેમ નથી. (14) પરમકિહલેસ્સસહિય:-પરમ કૃષ્ણ શ્યામય અસત્ય ભાષણ છે. જેમને આપણે છેતરવા, ઠગવા, શીશામાં ઉતારવા કે તેમની સાથે છળ, પ્રપંચ, કુડ-કપટ કરવા ધારીએ છીએ, તે કામ ધાર્યા પ્રમાણે ઘણું સરળ નથી; કેમકે–સામેવાળ ગમે તે ભેળે, ભદ્રિક, અણસમજ કે ભેટ હોય તે પણ તે કેઈનાથી ઠગાવા માંગતા નથી, તેમ છતાં સંસારના ઘણું માન, ધર્મની આડમાં, લેભ કે સ્વાર્થની આડમાં, અથવા ધાર્મિકતા કે વેષની આડમાં ઠગાય પણ છે અને તેમને ઠગનાર પણ છે. આવું કયારે બની શકશે? સૂક્ષમ બુદ્ધિને થડી કસરત કરાવીએ તે સમજાય તેવી વાત છે કે, સામેવાળાના ભદ્રિકપણાને ગેરલાભ લેનારના મનમાં અનેક પ્રકારના તર્કો, કુતકે, છળ-પ્રપંચ માટેના દાવપેચ, બલવાની ચાલાકી તેમ સામેવાળાને કઈ રીતે પછાડે, આવી ભાવના પણ જ્યારે ઉદ્ભવે છે, વધે છે અને કાર્યાન્વિત કરવાનો અવસર આવે છે તે સમયે તે જીવાત્માને
Page #182
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે 139 કૃષ્ણલેશ્યા તરફ ગયા વિના છુટકે નથી. સ્વાર્થાન્ય જીવન, હિંસક હોવાના કારણે બીજાને ઠગવા આદિના કાર્યોમાં તેની લેશ્યાઓ સારી કઈ રીતે રહેવા પામશે? અને જ્યાં લેગ્યાએમાં ખરાબી કે ગંદુ તત્વ પ્રવેશ કરશે ત્યારે માનવના પરિણામે પણ ઉગ્રતા, વ્યગ્રતા, ક્રૂરતા ક્ષુદ્રતા, દુષ્ટતા આદિમાં પરિવર્તિત થતાં વાર લાગવાની નથી. અને તેમ થયું તે તેનું પ્રસ્થાન દુર્ગતિ તરફ નક્કી સમજી લેવાનું છે. માટે જ તીર્થંકર પરમાત્માઓએ જૂઠ બોલવાવાળાના સ્વભાવમાં કૃષ્ણલેશ્યાને નકારી નથી. (15) દુર્ગતિ વિનિપાત વિવધૂનમ -જૈન શાસનમાં પાંચ ટકા પાપ કહ્યાં છે. તેમાં અસત્ય ભાષણ પરપીડાકર હોવાથી વસ્તુતઃ તે પ્રાણાતિપાત જ છે, છતાં પણ તેને જુદું કરવાનું કારણ આ છે કે-ઉતાવળમાં આવીને વિના વિચાર્યું કંઈ પણ બોલવું, બીજાઓને પેટા કલંક દેવા, કેઈના ગુપ્ત પાપને ઉઘાડા કરવા કે બીજાઓ સામે પ્રકાશિત કરવા પાપપદેશ આપે અને પેટા દસ્તાવેજ કરવા આવા પ્રકારનું અસત્ય વચન મહાપાપ છે. શા માટે મહાપાપ છે? જવાબમાં કહેવાયું છે કે, “જૂઠા નર પગ ભૂમિ શેધન જળ છંટકાવ કર્યો રે; મોહન મેરે મુગતિ સે જાઈ મ...” ગંગાસ્નાન કરી પીતામ્બર પહેરેલા ભાનુ નામના મહાપંડિતે, જેના એક હાથમાં ગંદાની ટોપલી અને બીજા હાથમાં પાણીથી ભરેલું તામ્રપાત્ર છે. તેમાંથી પાણીના છાંટા નાખીને બેસનારી ભંગીયણને પૂછયું, તેના જવાબમાં તેણીએ કહ્યું: પંડિતરાજ!
Page #183
--------------------------------------------------------------------------
________________ 140 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર હું જાતિવિશેષના કારણે બીજાઓના સંડાને સાફ કરતાં જે પાપ લાગે છે તેના કરતાં જૂઠા બેલનારા વધારે પાપી હેવાથી તેમના રજકણથી અપવિત્ર બનેલી ભૂમિને શુદ્ધ કરવા માટે પાણી છાંટુ છું. સમજવું સરળ રહેશે કે અસત્ય ભાષણ મહાપાપ હેવાથી દુર્ગતિને દેનારૂં, તેને વધારનારૂં હેવાથી સર્વથા ત્યાજ્ય છે. (16) પુનર્ભવ કારણું -ભગવદ્ વચન છે કે, આ જીવે અનાદિ કાળના સંસારમાં, 84 લાખ નિમાંથી એક એક યોનિમાં અનંતીવાર જન્મ અને મરણો કર્યા છે, તે પણ સંસારને અંત આવ્યું નથી, અને જ્યાં સુધી જૂઠ બેલવાનું બંધ કરવામાં ન આવે ત્યાં સુધી તેને જન્માક્તર થયા વિના રહેશે નહિ. પ્રત્યેક ભવમાં જીવ એ જ છે, જે અત્યારે મનુષ્ય શરીર ધારણ કરીને બેઠો છે, તથા પિતાપિતાની કરણી અનુસારે તે તે કર્માનુસારે ત્રણાનુબંધ ચુકવવા માટે જુદા જૂદા શરીરે ધારણ કરવા પડે છે. પ્રત્યેક જીવ સાથે રાગાત્મક કે દ્વેષાત્મક સંબંધ બાંધવાને માટે ઘણું કારણમાંથી અસત્ય વ્યવહાર પણ મુખ્ય કારણ છે. જીવનભરમાં એક જ વાર જૂઠ બોલવાથી કે સાક્ષી દેવાથી વસુરાજા નરકમાં એટલા માટે ગયે છે કે, તેની સાક્ષીથી હજારો-લાખોની સંખ્યામાં બકરા, ઘેટાં, પાડા આદિ જાનવરે દેવીની સમક્ષ બલિદાને ચડ્યાં છે. તે સમયના સત્યુગની તે હિંસક પ્રથા આજે પણ યથાવત ચાલુ છે. અપ્રમાણભૂત માનવના અસત્ય વચનથી પણ ફ્લેશ, કંકાસ, લડાઈ આદિને તેફાને થઈ જતાં હોય છે, તે જેના
Page #184
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 141 પ્રત્યે હજારો-લાખ અને કરોડે માનવે શ્રદ્ધા રાખે છે તેવા પ્રમાણભૂત માનવ જ્યારે જૂઠ બોલે છે અથવા “નરો વા કુંજરો વા' જેવી નહિ સત્ય કે નહિ જૂઠી ભાષાને પ્રગ કરે છે, ત્યારે સંસારમાં અધર્મ, પાપાચરણ અને મારકાનું વાતાવરણ જામી જતાં વાર લાગતી નથી. તેમાં પણ જ્યારે આત્મા–પરમાત્મા અને પરલેક માટે જૂઠ બેલવામાં આવે છે ત્યારે આખા સંસારમાં હિંસાના તાંડવ નૃત્ય, અસત્યની બોલબાલા, ચૌર્યકર્મ તથા મૈથુનકર્મની સમાતીત વૃદ્ધિ અને પરિગ્રહ નામને રાક્ષસ પૂર્ણતયા વિસ્તૃત થયા વિના રહેતું નથી. “આત્મા, શરીર-પરિણામી, કર્મોના કારણે પરિણામી, ચૈતન્ય સ્વરૂપ અને દ્રવ્ય નયની અપેક્ષાએ ભવાન્તર કરવાવાળે છે. રૂપ-રંગ-રસ અને સ્પર્શ વિનાને છે, માટે જ અદશ્ય છે, અસ્પૃશ્ય છે.” આવા પ્રકારની સ્થિતિ સૌને અનુભવગમ્ય હોવા છતાં પણ “આત્મા નથી, પરક નથી. હશે તે પણ ચેખા કે અંગૂઠાના પ્રમાણ જેટલું હશે. આવા પ્રકારના વચને સર્વથા અસત્ય હોવાથી ક્યારેય વિશ્વસનીય બની શકતા નથી. અર્થાન્તર અસત્ય એટલે જે વસ્તુ જેવા રૂપે છે, તેનાથી વિપરીત રૂપે માનવી, બલવી. જેમકે, હિંસા-મુંગા જીની કતલ, શરાબપાન, પરસ્ત્રીગમનમાં પાપ છે, તે પણ તેમાં ધર્મ માન અને અહિંસા-સંયમ–તપાધર્મ અને ચારિત્રધર્મ હરહાલતમાં ધર્મ છે, તે પણ તેને અધર્મ માન, તથા ગોં એટલે બીજા જીવોને ઘાત થાય, પીડા થાય તેવી ભાષા બેલવી. જેમકે-તું મરી જા, તારી આંખે ફૂટી જાય, તું
Page #185
--------------------------------------------------------------------------
________________ ૧૪ર * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઘરે ઘરે ભીખ માંગજે, ઇત્યાદિ ગહ સ્વરૂપમાં અસત્ય ભાષા છે. આ ત્રણે પ્રકારના ભાષા પ્રયોગથી કેટલાય જ આત્માપરમાત્મા તથા ધર્મ અને સદનુષ્ઠાનને પણ ઢંગ-ધતીંગ માનવા લાગી જાય છે. અર્થાન્તર ભાષણથી કેટલાય ને અધર્મના માર્ગે જવાની સુગમતા થશે, ગહ પરજીની હત્યાનું કારણ બનશે. માટે સંસારને ટૂંકાવવો હોય, જન્મ જરા અને મૃત્યુથી છુટી જવું હોય અને પરમાત્મપદ મેળવવું હોય તે ત્રણ પ્રકારના જૂઠને ત્યાગ અનિવાર્ય છે. (17) ચિરપરિચિયં પ્રત્યેક માનવને સત્યવાદી બની, યશ-માન અને પ્રતિષ્ઠા મેળવવાની ઈચ્છા અને જૂઠ બોલવાની અનિચ્છા હોવા છતાં પણ આ જીવાત્માને કયું કારણ નડે છે, જેથી તેમ કરી શકતો નથી. જાણવાનું સરળ બને છે કેજન્મ લેનાર જીવ યદ્યપિ વસ-ભૂષણ વિનાને જ જન્મે છે. તે પણ પિતાના પૂર્વભવનાં આચરેલા અદષ્ટ કર્મોના કુસંસ્કાર અને સુસંસ્કારે લઈને જન્મે છે, ત્યારે જ તે ધાર્મિક માતા-પિતાને ત્યાં પાપી છે અને પાપી માતા-પિતાએને ત્યાં ધાર્મિક સંતાનને પણ જન્મ થાય છે. કુક્ષિમાં આવનારો જીવ માતાના લેહીના માધ્યમથી પિતાના શરીરની રચના કરે છે અને પિતાના વીર્યમાં પણ કુસંસ્કાર કે સુસંસ્કાર વિદ્યમાન હવાથી જન્મ લેનારા સંતાનમાં પણ તે સંસ્કારે આવવા જોઈતા હતાં. પરંતુ તેમ પ્રાયઃ કરીને બનતું નથી, કેમકે માતા-પિતાના શુક્રરજની તાકાત કરતા પણ જન્મ લેનારના અદષ્ટ કર્મો વધારે જોરદાર હોય છે. આ
Page #186
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 143 કારણે ચરાચર સંસારના જીવોના કર્મોને પ્રત્યક્ષ કરનારા તીર્થંકર પરમાત્માએ કહ્યું કે–ઘણું ભવમાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાય આદિના ગાઢ સંસ્કારને લઈ જન્મ લેનારા જીવને અસત્ય બલવાના, જૂઠી સાક્ષી દેવાના, ઘાલમેલ કરવાના, મિથ્યપદેશ દેવાના કુસંસ્કારોની પ્રાપ્તિ થવાના કારણે જ સત્યવાદી બનવાની પ્રબળ ભાવના હોવા છતાં પણ તેમ થઈ શકતું નથી અને પ્રસંગ આવ્યે પુનઃ પુનઃ અસત્યના માર્ગે પ્રયાણ કરવાની ફરજ પડે છે. માટે મૃષાવાદના સંસ્કાર અતિ નિકાચિત હોવાના કારણે જૂઠને ત્યાગ થઈ શકતા નથી અને સત્ય બેલી શકતો નથી. તેમ છતાં તે જીવાત્મા મોક્ષાભિલાષણ પુરૂષાર્થ શક્તિને વિકાસ કરે, તે ગમે તેવા કુસંસ્કારોને સમૂળ નાશ કરીને સત્યમાર્ગે પ્રસ્થાન કરવાની શકયતાને જૈનશાસને નકારી નથી. (18) અનુગતે –કેઈપણ ભવમાં સમ્યગ જ્ઞાન કે જ્ઞાનીને સહવાસ નહિ કરેલ હોવાથી આ ભવમાં પણ મિથ્યાદર્શન અને મિથ્યાજ્ઞાનના ચક્રાવે ચડેલી વ્યક્તિને અસત્ય બલવાની, બીજાઓની ક્રૂર કે મીઠી મશ્કરી કરવાની, કૈધ તથા લેભ કરવાની આદત એટલી બધી જોરદાર પડેલી હોય છે, જેના કારણે અસત્ય બોલવાનું સરળ બને છે. જીવનમાં જ્યાં સુધી ક્રોધ, લોભ, ભય અને હાસ્યની આદત પડી છે ત્યાં સુધી અસત્યને ત્યાગ થતો નથી અને સત્ય આચરિત થતું નથી. (19) દુ૨ત-મૃષાવાદ એટલે કે વાતે વાતે નિરર્થક જૂઠ બોલવાપણું જીવનાં ઘણું ભવને બગાડનારે છે, તે
Page #187
--------------------------------------------------------------------------
________________ 144 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પણ તેને ત્યાગ કરે છેને માટે પણ દુરંત એટલે દુખેથી છોડી શકાય તેવે છે. આ પ્રમાણે મૃષાવાદીના 19 પ્રકારે સ્વભાવે કહીને હવે તેના પર્યાનું વર્ણન કરે છે. મૃષાવાદના અર્થને સૂચિત કરનારા બીજા પર્યાયે કેટલા? આર્ય સુધર્માસ્વામીએ જબૂસ્વામીને કહ્યું કે, મૃષાવાદને સમજવા માટે એટલે કે ક્યા ક્યા ગુણ નિષ્પન્ન નામે વડે મૃષાવાદ સૂચિત થાય તે પર્યાયે (નામ) તીસની સંખ્યામાં પરમાત્માએ કહ્યાં છે, તે આ પ્રમાણે - (1) અલિયં –જે ભાષાને આપણે બેલીએ છીએ તેનું ફળ સર્વથા વિપરીત આવતું હોય તેવી ભાષાને “અલિક કહે છે. પૂર્વના પુણ્યોદયે માનવશરીરમાં મુખની પ્રાપ્તિ થાય છે અને ભાષા પ્રયોગ માટે જીભની પ્રાપ્તિમાં અને તેને ઉપગમાં માનવનું પુણ્ય કામ કરે છે. કેમકે –સાત લાખ પૃથ્વીકાયિક, સાત લાખ જળકાયિક, સાત લાખ અગ્નિકાયિક, સાત લાખ વાયુકાયિક, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાયિક, ચેદ લાખ સાધારણ વનસ્પતિકાયિક, ઉપર પ્રમાણેના બાવન લાખ છવાયેનિના અનંતાનંત જીને કેવળ સ્પશે. ન્દ્રિય હેવાથી જીભ ઇન્દ્રિયની પ્રાપ્તિ તેમના ભાગ્યમાં હોતી નથી.
Page #188
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 145 તેથી ૮૪-પર=૩૨ લાખ જીવાયેનિના જીવને જીભ મળે છે, તેમ છતાં છ લાખ વિકળેદ્રિય 32-6=36 આ પ્રમાણે તેમને જીભ મળી છે પણ તેના ઉપયોગમાં તેમનું ભાગ્ય જોરદાર કામ કરતું ન હોવાથી શેષ 26 લાખ છે રહ્યાં, તેમાં પણ ચાર લાખ યોનિ પ્રમાણ નારકે મહાપાદિયવાળા હેવાથી અને ચાર લાખ દેવ મહા પુણ્યશાળી હોવાથી તેમની જીભ કેવળ ઉપાર્જિત પાપ અને પુણ્યને ભેગવવા સિવાય લગભગ બીજા કામમાં આવતી નથી. ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય જીવ પણ જીભને ઉપયોગ કરી શકતા ન હોવાથી 26-12=14 લાખ મનુષ્ય જ જીભનો ઉપયોગ મંત્રી પ્રસારણ અથવા વૈર પ્રસારણમાં કરવા શક્તિશાળી બને છે. આ કારણે જ મનુષ્યાવતાર દેવદુર્લભ હોવાથી સર્વ શ્રેષ્ઠ છે. મનુષ્ય જાતિમાં પણ અનાર્ય દેશ, અનાર્ય કુળ, અનાર્ય ભાષા અને અનાર્ય ધર્મના માલિકે પ્રાયઃ કરી હિંસક હેવાથી કેઈ કાળે પણ સત્ય ભાષા બેલી શકતા નથી અથવા સત્ય અને અસત્યને નિર્ણય તેમનાં જીવનમાં થયેલું ન હોવાથી સત્ય ભાષા કેને કહેવાય? કે અસત્ય ભાષા કોને કહેવાય? તેની મુદલ ખબર તેમને હેતી નથી, અથવા અમે બેલીએ છીએ તે સત્ય ભાષા છે કે અસત્ય તેને નિર્ણય પણ તેઓ કરી શકતા નથી. માટે મનુષ્યમાંથી ઉપર કહેલા માનની ભાષા અલિક જ હોય છે. કેમકે તેમનું જીવન જ્યારે અલિક હોય તે તેમની ભાષા શા માટે અલિક એટલે નિષ્ફળ ન હોય? શેષ રહેલા માનવેના જીવનમાં ધર્મે મર્યાદા ન હોય
Page #189
--------------------------------------------------------------------------
________________ 146 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તે જીવનની છેલ્લી ક્ષણ સુધી પણ હિંસા, જુઠ ચોરી, મૈથુન અને પરિગ્રહને છેડી શકતા ન હોવાથી તેમનું પણ જીવન નિષ્ફળ છે, માટે તેમની ભાષા પણ અલિક જ રહેવાની છે. આ કારણે અલિક શબ્દ મૃષાવાદને પર્યાય છે. જે ભાષાને પ્રવેગ કરવાથી કરવાવાળાને યશ, પ્રતિષ્ઠા, માન. મરતબો પ્રાપ્ત કરાવી ન શકે તે ભાષા ચાહે અલંકારિક હોય, મોટા મોટા વિશેષણવાળી હોય, કલેષમય હાય, દ્વિઅર્થિક હોય તે પણ શા કામની? વિચારે અને આચાર ગંદા હોય તેવા માણસોની છટાદાર ભાષા કેવળ મનોરંજન સિવાય બીજું શું કરશે? ' (2) શઠ (4) :-મૃષાવાદને આ બીજે પર્યાય છે. તેને અર્થ થાય છે લુચ્ચા, સ્વાથ, માયાવી, પ્રપંચી. આવા માણસે પિતાના સ્વાર્થને સાધવામાં, બીજાને પોતાની માયાજાળમાં ફસાવવામાં સફાઈપૂર્વક છટાદાર ભાષાને પ્રગ કરવાપૂર્વક તેઓ મૃષાવાદ સિવાય બીજી કઈ ભાષા બેલશે? માટે શઠભાવયુક્ત માનવ મૃષાવાદી છે. (3) અનાર્ય (1ળકન્ન)-જેમનાં જીવનમાં આત્મોન્નતિ, ઉચ્ચસ્તરીય જીવન કે યશ પ્રતિષ્ઠાને ખ્યાલ નથી તે અનાર્ય કહેવાય છે. જે ચાલતાં ફરતાં ગંદા શબ્દો, અસભ્ય વ્યવહાર અને ગાળી પ્રદાન કર્યા વિના રહેતા નથી. ખાવા-પીવાનું જેમને ભાન નથી, બલવા-ચાલવામાં વિવેક નથી, મૈથુન સંજ્ઞાના ગુલામ હોવાથી ગમે તે પ્રસંગે ગમે તે સ્થાને તેમને ધર્મ
Page #190
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 147 અધર્મને ખ્યાલ નથી, તેવાં અનાર્યો કઈ અને કેવી ભાષા બેલશે? ખાનદાન, પતિ, ગ્રેજ્યુએટ અને ઉચ્ચસ્તરીય સ્થાન પર જવાબદારી સંભાળનારા તથા અવસર આવ્યે સૌને ધર્મ અને અધર્મને ભેદ સમજાવનારા ભાગ્યશાળીઓનું આક્ત જીવન યાદી અનાર્ય જેવું હશે તો તેમાં અને અનાર્યમાં કયું અંતર? માટે જ દેવાધિદેવ મહાવીરસ્વામીએ કહ્યું કે-મૃષાવાદ ભાષણ અનાર્ય ત્વનું ઉત્પાદક હોવાથી અનાર્ય જ છે. કેમકે અનાર્યોના ભેદમાં ભાષા અનાર્યને પણ એક ભેદ છે. ફરક હોય તે એટલે જ કે કઈ પ્રચ્છન્ન અને બીજે પ્રગટ અનાર્ય છે. (4) માયામૃષા (માથાનોનો )–જે અસત્ય ભાષણ, માયા, પ્રપંચ, ધૂર્તતા તથા છેતરવા પૂર્વકનું હોય તેને માયામૃષા કહેવાય છે. એટલે કે કપટપૂર્વક, પિલીટિકસપૂર્વક ખૂબ જ ઠાવકાઈપૂર્વક બોલવું તે માયામૃષા છે. અસત્ય ભાષણ જ મહા પાપ છે, તેમાં જ્યારે માયા, દાંભિ, ગર્વ આદિનું મિશ્રણ કરવામાં આવે ત્યારે તે માયામૃષાવાદસાધકનું અધ૫તન કરાવવામાં પૂર્ણ સમર્થ છે. (5) અસત્ક–જે વિષયમાં, ચર્ચામાં યદી તત્ત્વની યથાર્થતા ન હોય તેવા ભાષણને અસત્ય ભાષણ કહેવાય છે. આત્મા - પરમાત્મા–લેક આદિ સત્ પદાર્થોને અસત્ કહેવા-માનવા તે અસત્ય છે. માનવ અજ્ઞાનવશ એમ માનીને બેઠો છે કેસાચી વાતને કહેવામાં ક્યો વધે છે”?, “સામેવાળે માણસ જે છે તે કહેવામાં ખોટું શું છે? જવાબમાં જાણવાનું કે, ગમે તેવી પ્રત્યક્ષ કરેલી વાતને કહેવાથી સામેવાળાને
Page #191
--------------------------------------------------------------------------
________________ 148 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આઘાત લાગે તેવી સાચી વાત પણ હિંસક હોવાથી જૂઠ છે. આ કારણે જ શાસ્ત્રોમાં કહેવાયું છે “અમૃત, કઠોર, ચાડી કરનારી, મલિન, કલુષિત, દુષ્ટ અને પાપી ભાષા તથા સાંભળનારને ભ્રમ કરાવે તેવી ભાષા, હિંસક, ઈર્ષ્યા અને સ્વાર્થ પૂર્વક બેલાતી ભાષા ગમે તેવી સાચી હશે, તે પણ મહાવીર પ્રભુના શાસને તેને અસત્ય કહેલી હોવાથી બોલવા લાયક નથી. (6) કૂડ કપટ અવસ્તુકઃ-સામેવાળા મિત્રને, શત્રુને કે વિશ્વસ્ત માનવને ઠગવા, છેતરવાં અને ફેસલાવવા માટે, મીઠું-મરચું ભરીને વાત કરવી, તેના પર બેટા દોષ મૂકવા, કલંક લગાડવા, બીજાની સાચી વાતને છેટી કરવી, પિતાની બેટી વાતને સાચી કરવી તથા અવિદ્યમાન તત્વને કે વાતને પ્રગટ કરવી. જેમ કે, સંસારની રચના કરનાર ઇશ્વર છે, તેનું પાલન કરનાર વિષ્ણુ છે અને પ્રલય કરનાર શંકર છે, ઈત્યાદિ ભાષા બેલવી તે કૂડકપટ અવાસ્તુક ભાષા પણ અસત્ય છે. (7) નિરર્થક અને અપાર્થક –જેને ભાવ સર્વથા નિરર્થક છે, સમય વિનાને છે, કષાયોને ઉદીતિ કરાવનાર છે, સત્યથી વેગળે છે, સીંગ તથા માથા વિનાને છે, તે બધીય ભાષાઓ અસત્ય છે અને તેને બેલનારે લેભાગુ અને લબાડ હેવાથી અસત્યભાષી છે. (8) વિશ્લેષગીંણીય હૈયામાં વેર-વિરેધમય ઝેર ભરી રાખીને, ષ તથા ક્રોધપૂર્વક બેલાતી ભાષાને, મુનિરાજેએ નિન્દનીય ભાષા કહેલી હોવાથી અસત્ય ભાષા છે. ભૂતકાળ
Page #192
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 149 પતી ગયું છે, તે તમારા માટે કઈ કાળે પણ વર્તમાન થવાનું નથી, તે પછી, તે સમયની વાતને વાગેળતા રહીને, વ્યક્તિત્વને, સમાજને, કે દેશને ફરીથી તેફાને ચડાવવું, તેને અર્થ એટલે જ છે કે, પિતાને તથા બીજાઓને આતધ્યાન તથા રૌદ્રધ્યાન તરફ લઈ જવાનું મહાહિંસક કાર્ય સિદ્ધ થશે જે સર્વથા ત્યાજ્ય છે. (9) અનુજુક -ત્રને અર્થ સરળ થાય છે. તે જેના આત્મામાં કેળવાયેલ નથી અથવા જે કેળવવા માંગતે નથી તે માનવ અનુજુક (વક્ર, વક-ડે) હોવાથી તેમની ભાષા પણ વક જ હોય છે. હૈયામાં કે મન-વચન તથા કાયાના અણુઅણુમાં વકતા રહેલી હોય ત્યાંથી સરળતાની કલ્પના શી રીતે થાય? અને વેગવંચકની ક્રિયાઓ પણ વક હોવાથી તેના ફળે પણ વૈર-વિરોધ, કલેશ અને કંકાસપૂર્ણ જ મળવાના છે. જેના શબ્દોમાં, પદોમાં, વાક્યોમાં જ બીજાએ પર વ્યંગ્ય પ્રકાશિત થતું હોય, તેમની ભાષા ગમે તેવી શબ્દાલંકાર કે અર્થાલંકારમય હોય તે પણ સ્વપરઘાતક જ રહેવાની છે. શત્રુંજય-સિદ્ધક્ષેત્ર તીર્થને “સિદ્ધાચલ” પણ કહીએ છીએ. તે શબ્દ જ કહી રહ્યો છે કે, માનવ ! તારા જીવનમાં હંમેશા “સિદ્ધા + ચલ” એટલે તારી બલવાની ભાષા ઉપરાન્ત બધીય ક્રિયાઓમાં સીધે ચાલજે પણ વાંકે ચાલીશ નહીં. યેગશાસ્ત્ર પણ કહી રહ્યું છે કે : સરળતા મેક્ષ માર્ગ છે અને વતા નરક માર્ગ.' આ બંને માર્ગોમાથી " લે તે સાથરે”
Page #193
--------------------------------------------------------------------------
________________ 150 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (10) કન્કના આ શબ્દને અર્થ ટીકાકારે પાપ તથા માયા ચરણ કર્યો છે. જે ભાષા બોલવાથી આત્મામાં, મનમાં, મલિનતા આવે તેને કકના કહે છે. આપણા શરીરના તંત્રમાં આપણું હૃદય ન્યાયાધીશરૂપે હોવાથી ગમે તે કાર્યના પ્રારંભમાં જ આપણું હૃદય આપણને સૂચિત કરે જ છે કે, આ કામ કરવા જેવું છે, અથવા નથી કરવા જેવું. આ વાત બોલવાથી કવાયની ઉદીરણા સિવાય બીજું ફળ મળવાનું નથી. તેમ છતાં પાપ અને માયાચરણને પૂજારી ન્યાયાધીશના જજમેંટની પરવા કર્યા વિના પિતાની જીવન નાવડી આડે અવળે માર્ગે હંકારી રહ્યો છે. આ કારણે જ પાપમય અને માયાચરણપૂર્વકની ભાષા હિંસક ભાષા છે. (11) વંચના:-બીજાને ઠગવાના ઈરાદે તેને અવળે માગે ચડાવવાને માટે બેલાતી ભાષાને વંચના કહે છે, જે સર્વથા અસત્ય હોવાથી ત્યાગવા લાયક છે. (12) મિથ્યાપશ્ચાત્ કૃત –જેસલમેરના રેગિસ્તાનમાં, ગ્રીષ્મ ઋતુના દિવસોમાં દૂર દૂર હરિણાને પાણીની ભ્રમણા થાય છે અને તદનુસાર ભટકે છે, પણ થાક્યા પાક્યા પછી પણ તેમને પાણી મળતું નથી. તે પ્રકારે અસત્યથી પરિપૂર્ણ જીવન જીવતાં માણસ, સામેવાળાને પિતાની જાળમાં ફસાવવા માટે મીઠા વચને, આગ્રહ અને સોગનપૂર્વકના વચને બેલીને તેમને પિતાની તરફ આકૃષ્ટ કરી લે છે અને એકવાર તેમને શિશામાં ઉતારી પણ લે છે, પરંતુ તેમને જ્યારે સચ્ચાઈની ખબર પડે છે, ત્યારે બીજીવાર હજાર સેગન
Page #194
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 151 ખાઈએ તે પણ તે જાળમાં ફસાવા માટે તૈયાર થતો નથી. માટે જ અષ્ટ પ્રવચન માતાના પાળવાવાળા મુનિરાજેએ આવી ભાષાને ત્યાગ કર્યો છે અને પિતાના ઉપદેશ દ્વારા ભાવુકેને પણ તેવી ભાષાને પ્રયોગ ન કરવા સમજણ આપે છે. આ કારણથી આ ભાષા સાવદ્ય, ધોખેબાજ, વંચક હોવાથી ત્યાજ્ય છે. (13) સાતિ-(અવિશ્વાસ):-એક માણસ પાસે લાખ અને કરડેનો પરિગ્રહ છે, પરંતુ તેમના પ્રત્યે કેઈને પણ વિશ્વાસ નથી, તેમ તેના શકુન કે પ્રાતઃકાળમાં તેમનું નામ પણ કઈ લેવા માંગતા નથી, કેમકે–તેમનું બાહ્ય અને આન્તર જીવન અસત્યપૂર્ણ હવાથી, તેમજ જીવનનાં એ કેય તંત્રમાં સચ્ચાઈ ન હોવાથી, તેમના બેલવા પર, ખાનપાન પર, ગૃડસ્થાશ્રમના નીતિ નિયમ પર કેઈનેય, યાવત્ તેમની ભાભી, સાળી, પડોસણુ, સહપાકિનીને પણ વિશ્વાસ હોતે નથી. શાસ્ત્રકારે કહે છે કે, અસત્ય જીવનને લઈ સર્વત્ર અવિશ્વાસુ બનેલે માનવ પોતાના જીવતાં જીવનમાં જ મર્યા બરાબર છે, માટે જ્યાં સુધી બને ત્યાં સુધી સત્ય ભાષણને જ આગ્રહ રાખે. તેમ છતાં પાપી પેટને ખાતર, માંડેલા ગૃહસ્થાશ્રમને નભાવવા ખાતર પણ સૂક્ષ્મ સત્ય ન આચરાય તે પણ સ્કૂલ સત્ય બલવાને આગ્રહ જરૂર રાખો. તે પણ પિટ અને પટારા ન ભરાય ત્યાંસુધી. પરતુ ભાગ્યદયે પેટ અને પટારા ભરાઈ જાય ત્યાર પછી જે માનવ જૂઠ બોલે, જૂઠ આચરે અને સૌની સાથે જૂઠને વ્યવહાર કરે તેના જે કમભાગી બીજે કેણુ? માનવ યદી સહૃદય અને સદ્વિવેકી
Page #195
--------------------------------------------------------------------------
________________ 152 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર હશે તે જંકશન જેવા મનુષ્યાવતારમાં સત્ય ધર્મની પ્રતિષ્ઠા કરશે અને યશસ્વી, તેજસ્વી, ઓજસ્વી અને વર્ચસ્વી બનશે, જેથી સંસારના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અમર થશે. એક અનુભવી મહાપુરૂષ તે ત્યાં સુધી કહી ગયું છે કે, અમર બનવા માટે આરસ પત્થર ઉપર નામ દાવવાની આવશ્યકતા નથી કે લાખ રૂપીઆ ખર્ચવાની પણ જરૂરત નથી, પરંતુ સંસારના હૈયામાં તમારું સત્ય જીવન જ તમને અમર બનાવનાર છે. આ બધાય કારણોને લઈ અવિશ્વાસનું મૌલિક કારણ અસત્ય છે. (14) ઉસૂત્ર:-વિરૂદ્ધ અર્થવાળી ભાષા બેલવી તે અસત્ય ભાષા છે. પિતાના દેને છુપાવવા માટે, વાકપ્રગ કરે તે ઉચ્છન્ન છે, કેમકે –લેકમાં નિન્દનીય બને, શાસ્ત્રથી વિરૂદ્ધ કાંઈક બેલાય અને આચરણ કરવા જેવું ન હોય તેનું આચરણ કરવામાં આવ્યું હોય, તેવા પ્રસંગે તે બધીય વાતને છુપાવવા માટે માનવ અસત્ય ભાષણ કરીને જ પ્રયત્ન કરતા હોય છે. ઉસૂત્રને અર્થ અપશબ્દ પણ થાય છે, અર્થાત્ ઘરમાં જુવાન ઉમરમાં રહેલી પુત્રીઓ, પુત્રવધૂઓ, નાની ઉમરના બાળકો અને બાલિકાઓ હોય, તે સમયે ગંદા શબ્દો, ગંદી ગાળો ભાંડવી, જોર જોરથી બરાડા પાડવા તેને અપશબ્દ કહેવાય છે. પોતાની જાતને સત્યવાદી માનીને બીજાઓને માટે ખરાબ અપમાનજનક શબ્દો બોલવામાં અસત્યને આશ્રય લીધા વિના ચાલે તેમ નથી. અહિંસા, સંયમ અને ધર્મ ઉત્કૃષ્ટ ધર્મ હોવાથી તેની વિરૂદ્ધ અપલાપ કરે, શાસ્ત્ર
Page #196
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 153 વિરૂદ્ધ બોલવું, અથવા ધાર્મિક અનુષ્ઠાનમાં જૈનત્વ વિરૂદ્ધ વ્યવહાર કરે તે ઉસૂત્ર છે, જે નિકૃષ્ટતમ પાપ છે. (15) ઉસ્કૂલ –સંસારને સમુદ્રની અને મનુષ્યાવતારને કિનારાની ઉપમા દેવામાં આવી છે. તમામ શાસ્ત્રકારોએ પણ કહ્યું જ છે “મોક્ષનું અને સાતમી નરકનું દ્વાર મનુષ્યાવતાર છે.” મહેસાણા જકશનથી કલેલ, તારંગા, વિજાપુર, ભયણી, હારિજ, દિલહી અને અમદાવાદ, આટલા સ્થાનમાંથી જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય છે. તેવી રીતે મનુષ્યને માટે પણ ચારે ગતિએના દ્વાર ઉઘાડા જ છે. ક્યાં જવું છે? તેને નિર્ણય કરનાર સંખ્યધમી અને મિથ્યાધમી બે પ્રકારનાં માનવે છે, તેમાંથી પ્રથમ માનવ પોતાના ભાગ્ય ભરોસે મળેલા સાધનમાં સંતોષ માનીને, નવા પાપોના દ્વાર બંધ કરશે અને જુના પાપને સમ્યફ ચારિત્રવડે ધેઈ નાખશે. જ્યારે બીજો માનવ તેનાથી વિપરીતરૂપે આચરણ કરશે અને પાપકર્મોને ભારે બાંધવામાં મશગુલ બનશે. પૂર્વભવના પાપ માથા ઉપર હોય અને આ ભવમાં સદ્ગુરુઓને સહવાસ કર્યો નથી તે કારણે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં અસત્ય બેલવાનું પાપ જોરદાર બનીને માનવના બધાય સત્કર્મો, સન્માર્ગો તથા સદ્બુદ્ધિને પણ ભ્રષ્ટ કરી નાખે છે, તેથી સ્વચ્છેદ ભાષાના પ્રવેગવાળી ઉસ્કૂલ ભાષા અસત્ય જ છે. (16) આર્ત (અહં)–શિકારી, વ્યભિચારી અને લેભાન્ય માણસનું જીવન, જાનવરને, સ્ત્રીઓને અને ગ્રાહકને
Page #197
--------------------------------------------------------------------------
________________ 154 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગતવામાં અને પિતાની માયાજાળમાં ફસાવવા માટે આ ધ્યાનમાં જ પૂર્ણ થાય છે. તેવી રીતે જૂઠ બેલવાની આદતવાળી વ્યક્તિ પણ પિતાની ભૂલ, અપરાધ, પાપ અને ગુનાહિત કાને છુપાવવા માટે જૂદી જૂદી રીતે આ ધ્યાનના દાવપેચ રમતે રહેતે હેવાથી અસત્ય ભાષાને પ્રગ કર્યા વિના ચાલતું નથી, અને મરણ સમયે પણ તેવી લેણ્યામાં મરણ પામે છે, માટે મૃષાવાદને પર્યાય આર્ત શબ્દ છે. (17) અભ્યાખ્યાન-અસત દોષારોપણ –પૈસે પૈસાને, પુણ્ય પુણ્યને તેવી રીતે પાપ પાપને વધારે છે. જીવનમાં પિષાયેલા પાપકર્મોને કડક હાથે સ્વાધીન કરવા જેટલી શક્તિને જે સાધકે કેળવી નથી, તેમનાં જીવનમાં ચારે બાજુથી પાપના દ્વારે ઉઘડેલા હેવાથી એક પાપ પછી બીજું અને બીજા પછી ત્રીજું યાવત્ અઢારમું પાપ રાહ જોઈને બેઠું છે. પરંતુ ભૂલવું ન જોઈએ કે, બધી જાતના કરેલા, કરાવેલા કે અનુદેલા મારા પાપે ઉઘાડા થવા ન પામે, કોઈ જોઈ ન જાય, કોઈ જોઈ ગયે હોય તે તેને કઈ રીતે ખતમ કે બોલતે બંધ કરી દેવે, ઈત્યાદિ માટે અસત્ય પાપને આશ્રય લીધા વિના બીજે માર્ગ નથી. આ પાપ જીવનના અણુ અણુમાં વ્યાપ્ત હોય ત્યારે શત્રુને દબાવી દેવા માટે, સમાપ્ત કે શક્તિહીન કરવા માટે અભ્યાખ્યાન પાપને આમંત્રણ દીધા વિના છુટકે નથી. અભ્યાખ્યાન એટલે સામેવાળામાં દેષ ન હોય તે પણ બનાવટી દેની કલ્પના કરીને પણ તેમને સમાજમાં પ્રસારિત કરવામાં, તેઓ સારી રીતે ઉસ્તાદ હોય
Page #198
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 155 છે. વિવેકાનન્દ સ્વામીજીને કેઈએ પૂછયું કે, તમારા ભારતમાં મોટો દોષ ? જવાબમાં તેમણે કહ્યું, તે આ પ્રમાણે સામેવાળાને માર ખવડાવો હેય, પીછે હઠ કરાવવી હોય, અથવા તેમની બોલતી બંધ કરાવવી હોય તે, તેમાં વ્યભિચાર પાપની કલ્પના કરીને સમાજમાં પ્રસારિત કરી દે” એટલે તેમ થતાં તેનું પાણી ઉતરી જતાં વાર લાગવાની નથી, આ છે અભ્યાખ્યાન દોષની તાકાત. થેડા આગળ વધીએ, આ દોષના માલિકેના મસ્તિષ્ક પ્રવૃતિ વિનાના, કામ ધંધા વિનાના, સ્વાધ્યાયાદિ વિનાના અને પરોપકારાદિ વિનાના હેવાથી, બીજાના જીવનમાં ક્યા ક્યા દોષ છે? તેમની પાસે કણ કણ આવે છે, તેઓ પોતે કેની પાસે ઉભા રહી વાત કરી રહ્યાં છે, ઈત્યાદિ અસદ્દભૂત દેની કલ્પના કરવામાં જ તેમની જીન્દગી પૂર્ણ થાય છે. (18) કિબિશ-પ્રાણાતિપાત હેતુત્વાત્ –પાપી જીવન પિતાની લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કરવા ન પામે, ત્યાં સુધી જીવાત્માને ખાસ વાંધો આવતો નથી. અન્યથા ખૂબ જ વધી ગયું કે વધારી દીધેલું અસત્યાચરણ માનવને તેવી કક્ષામાં મૂકી દે છે કે, જ્યાંથી પાછું વળવું લગભગ કષ્ટસાધ્ય જ હોય છે. આવી સ્થિતિમાં તેમની માનસિક, વાચિક, કાયિક અને આધ્યાત્મિક શક્તિઓ ઉપર કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા, અને કાત લેશ્યાના પડછાયા પડ્યા વિના રહેવાના નથી. પરિણામે પ્રાણાતિપાત એટલે કે, પિતાની સામે પડેલાને જે રીતે થાય તે રીતે અધમુઓ, કે હાથ પગ ભાંગી નાખવા કે ગુંડાઓ
Page #199
--------------------------------------------------------------------------
________________ 156 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પાસે મરાવી દે કે મેથીપાક તેવી રીતે ખવડાવે, જેથી તે ખાટલા ભેગે જ થઈ જાય, છેવટે યમરાજાને અતિથિ જ બનાવવામાં તેમનામાં દયા રહેતી નથી. આ કારણે જ દેવાધિદેવ ભગવંતે કહ્યું કે, અસત્યાચરણ સામેવાળાના પ્રાણોને અતિપાત પણ કરાવી શક્યા સમર્થ હોવાથી કિબિશ શબ્દમાં અસત્યને પર્યાયકત્વ સાર્થક બને છે. (19) વલય કુટિલત્વાન્ -સ્ત્રીના હાથમાં બંગડી ગેળ આકારની હોય છે, તેવી રીતે અસત્ય બોલવાની આદત જ્યારે વધી ગઈ હોય છે ત્યારે તે સાધારણ વાતને પણ ઘાલમેલના ચકાવે ચડાવશે, અને સંઘ તથા સમાજની કે સ્વામી ભાઈ એની હિતકારિણી, પવિત્ર, સાદી અને સીધી વાતને પણ ચૂંથી મારશે, બીજા દલાલે કે પક્ષો પાસે ચૂંથાવી દેશે. આજે સંઘની, સમાજની કે દેશની ભલાઈની વાતે સફળ બનવા પામતી નથી તે આ ભાગ્યશાળીઓને આભારી છે. બીજા માણસને તે દ્વેષી બનેલે માણસ પણ ગળગળ વાત કરીને સંઘની બેઠકને બગાડ્યા વિના રહેતું નથી, કેમકે તેજે ઠેષ, વ્યક્તિ દ્વેષ મહાભયંકર પાપ છે, માટે જ તેવા માણસે કાતર જેવું જીવન જીવીને ઈતિહાસના પાને આવી શક્તા નથી. માણસની કિંમત પૈસે, રૂપ, બેલવાની છટા કે વકતૃત્વ કળા નથી પણ તેને સ્વભાવ કેવું છે? તેના પર તેની કિંમત થાય છે, વધે છે અને ઈતિહાસના પાને અમર બને છે. તે દ્વેષી માનવ પાસે સર્જનશક્તિ નથી હોતી પણ નાશક શક્તિના અભિશાપે તેમની જીભથી સીધા, સરળ, પવિત્ર
Page #200
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 157 અને સૌનું ભલું કરે તેવા શબ્દો નીકળતા નથી. માટે જ અસત્ય શબ્દનો પર્યાય વલય શબ્દ સાર્થક છે. શબ્દો ભલે જુદા રહ્યાં પણ તેનું ફળ એક જ છે, “સામેવાળાને કઈ રીતે શીશામાં ઉતાર.” . (20) ગહન–એક જમાનો હતો કે ભયંકરતમ જંગલમાં પ્રવેશ સરળ હતો, પણ તેમાંથી જીવિત પાર ઉતરવું ભલભલાના છાતીના પાટીઆ બેસાડી દે તેવી વાત હતી. એટલે કે કોઈ વિરલે માણસ જ વનમાંથી કુશળક્ષેમ બહાર નીકળી શકતે હતે. તેવી જ રીતે અસત્યાચરણ, અસત્ય ભાષણ અને અસત્ય વ્યવહાર જ્યારે પણ માનવના જીવનમાં પ્રવેશ કરે છે, તે સમયે તેની અસર દેખાતી ન હોય તે પણ હડકાયા કૂતરાની જેમ તેની અસર જોર કરે છે અને જીવનને અણુઅણુ અસત્યમય બને છે, ત્યારે તેને અસત્યના ગહન વનમાંથી બહાર નીકળવું અતીવ કઠણ બને છે. આજે પણ હજારે માણસોને આપણે જોઈ રહ્યાં છીએ કે તેઓ કૂતરાઓને જેટલા નાખશે, કબૂતરને ચણ આપશે, પણ અસત્ય જીવન, બેટી સાક્ષી, બીજાઓની વાતને ચગાવી ચગાવી જાહેર કરવાની આદત, પરપ્રપંચ અને નિરર્થક ગપ્પા મારવાને શેખ આદિ પાપમાંથી છુટકારો પામ તેમના માટે બહુ મુશ્કેલ છે. આ માણસ ધર્માદા ખાતાને ટ્રસ્ટી બને કે કથિત ધર્મને આગ્રહ રાખે તે પણ પોતાની આદતને છોડી શકવા માટે સમર્થ બની શકતું નથી. માટે જ અસત્યને પર્યાય ગહન શબ્દ બનવા પામે છે. -
Page #201
--------------------------------------------------------------------------
________________ 158 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - (21) મન્મનમ-તેતડા, બોબડા માનવેના શબ્દો જેમ અસ્પષ્ટ હોય છે, તેમ અસત્યવાદીઓની ભાષા, વસ્તુની રજુઆત કયારેય પણ સ્પષ્ટ હોતી નથી. કેમકે અસત્ય નામના રાક્ષસે તેમને તેવી રીતે કન્ટ્રોલમાં કરી લીધા છે જેનાથી તેઓ સરળ ભાષા બેલવા જાય તે પણ બેલી શકતા નથી. ગુણીયલ માણસની પ્રશંસા કરવા લલચાય તે પણ તેમ કરી શક્તા નથી. મનુષ્યાવતાર મેળવીને કંઈક કરવાની ભાવના ખરી, પણ વિવાહની વરસી કરે તેવી તેમની ભાષા ગોળને ગબર કરી નાખતા વાર લાગતી નથી. નાની ઉમરમાં જ તેમનું જીવન એટલી હદે અવળે માર્ગે ગયેલું છે જેથી ભણીગણુને હોંશીઆર થયા પછી પણ ભાષાના પ્રાગમાં ગોથાં ખાધા વિના રહેતા નથી. આવા માણસે સત્ય તથા પ્રિય ભાષા બેલી શક્તા નથી, સાથો સાથ સીધા અને સરળ પણ બની શકતા નથી. ફળ સ્વરૂપે ઘણાઓના શત્રુ બનવા સિવાય તેમના માટે બીજે માર્ગ નથી. આવા માણસની ખાસ આદત હોય છે કે તેઓ પિતાના પ્રત્યેક પ્રસંગને છુપાવવા માટે જ પ્રયત્ન કરતાં હોય છે. આ કારણે જ પિતાની માવડી કે ધર્મપત્ની પ્રત્યે પણ સ્પષ્ટ હેઈ શક્તા નથી, તે બીજાઓને માટે વાત જ ક્યાં રહી? પિતાના જીવનની સાથે ઘણુઓના જીવનમાં કલેશ-કંકાસની આગ લગાડવા માટે કઈ વાત કેને કરવી? માવડીને કહેવાની વાત પત્નીને કહેવાથી શે ફાયદો? અને સ્ત્રીને કહેવાની વાત પિતાની માવડી કે બહેનને કરવા ગયા તે તેમાંથી ઉત્પન્ન થતાં અને વધતાં કલેશને કઈ
Page #202
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 159 રીતે શમાવશે? બીજે કણ શમાવી આપશે ? માટે જ અસત્ય અને મન્સનમ શબ્દો એક બીજાના પૂરક હોવાથી પર્યાય બને છે. (22) તૂમ છાદન-ડળના ગમે તેવા સ્વચ્છ પાણીમાં તેલનું એક બુંદ જ પાણીને તેલવાળું કરવા સમર્થ હોય છે. તેવી રીતે પૂર્વના પુણ્યદયે મળેલા મનુષ્યાવતારમાં, ભૂલે ચૂકે કે મશ્કરીમાં પણ એકાદ પાપને પ્રવેશ થઈ ગયા પછી તેને નિયતિ કર બચ્ચાઓનો ખેલ નથી. કેમ કે મેહમિથ્યાત્વના કારણે પૌગલિક પદાર્થોમાં અનાદિ કાળથી ડૂબેલા આત્માને પગલિક પાપિ તરફ આકર્ષણ થયેલું છે. તેથી નિમિત્ત મળતાં પાપ પ્રત્યે ખેંચાયેલે જીવાત્મા પાપને સંગ્રહ કરે છે. તેમાં જેમ જેમ વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ તેની ભાવના, વૃત્તિઓ અને પ્રવૃત્તિઓથી બીજા ગુણિયલ માણસોના ગુણોને કઈ રીતે દબાવવા અને તેવા માણસોની ધર્મવૃત્તિને કેવી રીતે સમાપ્ત કરવી અને કરાવવી તેના કાવાદાવામાં જીવન પૂર્ણ થાય છે. ત્યાર પછી તે તેની આદતે જ તેવી પડી જાય છે કે, તમે જેમની પ્રશંસા કરશે, આ ભાઈ તમને બેલતે બંધ કરીને કહેશે, જયા-જોયા! તમારાથી પ્રશસિત ભાઈને તે હું ક્યારેય ઓળખું છું. આટલું કહીને જ અટકી જતાં નથી, પણ તેમની તેમની સરસ્વતી આગળ ચાલશે અને સિદ્ધ કરી દેશે કે, આ ભાઈ જે વ્યભિચારી, બદમાશ, ધર્મઢેગી બીજું કોઈ નથી. આ કારણે જ દેવાધિદેવે કહ્યું, આવી આદતવાળા માનવના લેહીની બુંદ બુંદ અસત્ય પાપથી ઓતપ્રેત હોય છે. '
Page #203
--------------------------------------------------------------------------
________________ 160 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (23) નિકૃતિ -માયા છાદનાર્થ વચનવિપ્રલંભનવા દેવદુર્લભ માનવાવતારમાં દેવ ગુરુ ધર્મની, દર્શન-જ્ઞાનચારિત્રની, ન્યાય-નીતિ પ્રમાણિક્તાની અને આચાર-વિચાર તથા ઉચ્ચારના શુદ્ધિકરણની તાલીમ લેવી જોઈતી હતી, તેના સ્થાને પાપ પ્રપંચની, મિથ્યાત્વની, કુડ-કપટની, કેટ-કચેરીની, ખોટા તેલ માપની, દેવ ગુરુ ધર્મની, ઠગાઈની તાલીમ દ્વારા જીવનના છેલ્લા ચરણે આવેલ માનવ પાપોને પ્રાયશ્ચિત કરવા સમર્થ ન બન્યું પરંતુ પિતાના માયા પ્રપંચાદિને છુપાવવા મરણ પથારિયે પણ પ્રર્યત્ન કરે છે. જે જીવનની, ખાનદાનીની, ભણતર-ગણતરની કરૂણતા છે. પિતાના ગુણની શેખી મારવી, તે પણ આત્મોન્નતિમાં બાધક બને છે, તે પછી કરેલાકરાવેલા અને અનુ મેદેલા પાપને તથા દુષ્કૃત્યને, ધર્મમાં ખપાવવા પ્રયત્ન કરે આનાથી બીજું મોટું પાપ કર્યું? માટે અસત્ય વચન અને વ્યવહારવાળાના જીવનમાં સમ્યગજ્ઞાનને પ્રકાશ ન હોવાથી, માયાન્ધકારમાં રચ્યા પચ્ચે તે પાપને ભારે લઈ દુર્ગતિ તરફ પ્રસ્થાન કરે છે. (24) અપ્રત્યયઃ-આજીવન અસત્ય વ્યવહારમાંથી જેઓ બહાર આવી શક્તા નથી, તેમનું જીવનપટ કાળુ થઈ ગયેલું રહેવાથી, તેઓ ગમે તેવા સેગન ખાઈને વાત કરે તે પણ તેમના બેલવા પ્રત્યે કેઈનેય વિશ્વાસ આવતું નથી. ઘરની પત્ની પણ તેમના બોલવા પર વિશ્વાસ રાખી શક્તી નથી, તે દુનિયાય મૂર્ખ નથી કે તેમના ઉપર કઈ વિશ્વાસુ બની જાય. આ કારણે જ અસત્ય અને અવિશ્વાસને ભાઈબંધી છે.
Page #204
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 161 (25) અસભ્યતઃ-ન્યાયનાચરિતઃ સબુદ્ધિ અને સદ્વિવેકપૂર્વક જે ભાગ્યશાળી ન્યાયી, પ્રમાણિક તથા ધર્મ અને અધમ ના ભેદોને જાણે લીધા છે તેવા મહા મુનિઓએ અસત્ય ભાષા અને અસત્ય વ્યવહાર તથા વ્યાપારને ડકાની ચેટ સાથે નિંદનીય તરીકે જાહેર કર્યો છે. એટલે કે સ્વપ્નમાં પણ તથા શત્રુઓ સાથે કામ પતાવવું હોય તે પણ અસત્યતાને આશ્રય કઈ કાળે પણ લે ન જોઈએ, કેમકે આનાથી પ્રામાણિકની પ્રામાણિકતાને ધક્કો લાગ્યા વિના રહેતું નથી, ન્યાયતંતેના ન્યાયમાં શંકા જમે છે, બુદ્ધિશાળીઓની બુદ્ધિમાં દુબુદ્ધિને આભાસ થાય છે, ધાર્મિકેની ધાર્મિકતામાં અપયશની પ્રાપ્તિ, પુણ્યશાળીઓના પુણ્યકર્મોમાં દાંભિકતાને પ્રવેશ થાય છે અને સત્કમ એના સત્કર્મો યશસ્વી નથી બનતાં, તથા દાનેશ્વરીઓના દાનમાં પણ સ્વાર્થાન્યતા અનુમાનિત થાય છે, ઈત્યાદિ કારણને લઈ અસત્ય ભાષણને મુનિઓએ નિન્દ્રિત કહ્યું છે. ' (26) અસત્યસન્ધત્વમ :-બેલાતી ભાષામાં અસત્યનું મિશ્રણ હેય, સત્યની આડમાં મૃષાવાદ છુપાયેલે હોય, સંધા એટલે લીધેલી પ્રતિજ્ઞાઓને પાળવાની દાનત ન હોય, ભાવ પણ ન હોય, પરંતુ અમુક કારણસર સમાજમાં મિથ્યા પ્રતિષ્ઠાને સ્થાપિત કરવાના આશયે પણ પ-૨૫ કે 500 માણસની વચ્ચે પ્રતિજ્ઞાઓ લેવી તેમાં પણ આન્તર જીવનમાં રહેલું અસત્ય જ કામ કરી રહ્યું હોય છે. શતપ્રતિશત જાણતાં હોઈએ કે અમુક ભાઈને વ્યાપાર, વ્યવહાર, જૈનત્વને
Page #205
--------------------------------------------------------------------------
________________ 162 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કે ગૃહસ્થાશ્રમની મર્યાદાને સર્વથા પ્રતિકુળ છે, તે પણ તેમના પ-૨૫ હજાર કે લાખ બે લાખના દાનના પ્રસંગે સંઘમાં તેમનું બહુમાન કરવું, માનપત્ર દેવું, તેમની ભાટ ચારણાઈ કરવા ઈત્યાદિના મૂળમાં પણ અસત્યની બોલબાલા અસ્પષ્ટરૂપે પણ પોતાનું કામ કરી રહી છે. ધૂળધાણી થયેલી પ્રતિષ્ઠાને પુનઃ સ્થાપીત કરવાના આશયે જે પાળી ન શકાય, કેઈ પાળી ન શકે તેવા પદકે કે આજ્ઞાપત્ર બહાર પાડવા, સામયિકમાં પ્રકાશિત કરાવવાનું નાટક કે ઈ કરતું હોય તેમાં પણ પ્રચ્છન્નરૂપે અસત્ય દાનવને જ ચમત્કાર રહે છે. સારાંશ એટલે જ છે કે મહારાજાની નાટક લીલાને એટલે કે મેહરાજ આપણું જીવનમાં કઈ રીતે કયાંથી પ્રવેશ કરીને સાધકતાને ભ્રષ્ટ કરશે, તેની માહિતી સારા સારા સાધકને પણ થવામાં વાર લાગે છે. તે પછી મોહરાજાને લાડકવા પુત્ર અસત્ય (મૃષાવાદ) પણ પિતાના પિતાની જેમ સાધના આન્તર જીવનને બગાડવા માટે શી રીતે પીછેહઠ કરશે? આવી પરિસ્થિતિ પ્રાપ્ત થાય તે પ્રથમ પિતાની સાધના દ્વારા સાધકત્વને ચમકાવવા માટે નિર્ણય કરે જોઈતો હતે કે તીર્થંકર પરમાત્માઓએ ફરમાવેલા વ્રતને ઉપાસક બનું કે મિથ્યા પ્રતિષ્ઠા નામની રાક્ષસીને ઉપાસક બનું? આ બંને માંથી મારે કેને પક્ષે જવું? આવા નિર્ણયમાં ભૂલ ખાધેલી. હેવાથી સાધકની સાધકતા કપાળ પર તેજ લાવી શકી નથી, વચનસિદ્ધિ પ્રાપ્ત કરાવી શકી નથી, તેજલેશ્યામાં વૃદ્ધિ કરાવી શકી નથી અને જીવનવ્યવહારમાં પરોપકારિતા, ભાવ
Page #206
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 163 દયાળુતા આદિ સદ્ગુણે આરાધિત થઈ શક્યાં નથી. આ કારણે અસત્ય સંધાનની અસત્ય પાપ સાથે ભાઈબંધી અસત્યને પર્યાય બનવા પામે છે. (27) વિપક્ષ:-આવ અને સંવરનું ઉંડાણથી જ્ઞાન કરાવ્યા પછી, આશ્રવને માર્ગ છેડાવવામાં પૂર્ણ સમર્થ જૈની વાણી કહે છે કે “સરવં મથa " સત્યભાષાથી અતિરિક્ત બીજે કઈ ભગવાન નથી. જેના જીવનમાં સત્યવ છે, તે ચેકસ ભગવાનનો ભક્ત છે. માનવ માત્ર સત્યવાદી બનવા માટે પ્રયત્ન જરૂર કરે છે, પણ તે માટે મેટામાં માટે પ્રયત્ન અસત્યનો ત્યાગ જ છે. કેમકે સત્ય અને અસત્યની વચ્ચે બારમે ચંદ્રમાં રહેલું છે, તથા ક્રોધ, લોભ, માન, માયા, હાસ્ય અને ભય જ્યાં સુધી જીવનમાં છે ત્યાં સુધી સત્યવાદિતા પ્રાપ્ત થતી નથી. (28) ઔપશ્ચિક-કપટગૃહ -અસત્ય વદનાર માયામય જ હેવાથી “જીભે તે છ છ કરે છે....' પિતાને ગરજ હોય તે સૌના પગે પડે, દાઢીમાં હાથ નાખે, પરંતુ તેના હૃદયમાં માયાની છુરી હોવાથી ગરજ પત્યા પછી પાકે શત્રુ બનતા વાર લાગતી નથી. કેવળ જીભ જ તેની સાકરના ગાંગડા જેવી હોય છે. પણ “મુખ મેં રામ ઔર બગલ મેં છુરી; જોખેબાજ કી યહ નિશાની..” જેવા ઘાટ ઘડેલા હેવાથી પિતાને દાવ આવતાં સામેવાળાનું ગળું કાપતાં પણ વાર કરે તેમ નથી.
Page #207
--------------------------------------------------------------------------
________________ 164 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (29) ઉપધઅશુદ્ધ –ઉપધિને અર્થ સાવદ્ય છે. પાપવાળા કાર્યો, પાપ ભરેલા મન, કાતર જેવી જીભ જેની હોય છે, માટે સાવદ્ય-પાપથી તેમનું હૈયું અશુદ્ધ હેવાથી તેઓ સત્યવાદી શી રીતે બનવા પામશે? આ કારણે જ આવા માણસે અસત્યમય હોય છે. (30) અપલેપ –સૌની સમક્ષ પાપ કરી રહ્યો છે, તે પણ સફાઈ મારતાં કહેશે કે-“હું આમાં કંઈ પણ જાણ જ નથી, પરસ્ત્રી પાસે જાતે જ નથી, બેટી સાક્ષી આપતું નથી, પર ધન પત્થર જેવું માનું છું”. ઈત્યાદિ સફેદ જૂઠ બેલવામાં આ ભાઈ પાકે હશિઆર હોય છે. માટે અપલાપ, અસત્યને પર્યાય બને છે. ઉપર પ્રમાણે તીસ પર્યાય અને તેના જેવા બીજા પણ અસત્ય વચન જ છે. અસત્ય ભાષા બોલનારા કેશુ? અને શા કારણે? - જૂઠ બોલનારા કેણ કોણ? અને કેવા સ્વભાવના, કયા માણસ, કેવા પ્રકારના વ્યાપાર-વ્યવસાય કરનારાઓ જૂઠ બોલે છે, અને ક્યા પ્રજનને લઈ જૂઠ બોલે છે, તથા અજ્ઞાનમાં અંધ બનીને ધમં–લેક તથા તત્વના વિષયેમાં કેવા કેવા તર્કો દ્વારા જૂઠ બોલે છે, તેનું વિશદ વિવરણ આ પ્રકરણમાં આપવામાં આવ્યું છે. મનુષ્યાવતાર પામીને પણ પુણ્યકર્મોને જાણી-સમજી અને આચરી શક્યાં નથી, તેમનાં ભાગ્યમાં ખાવા, પીવા, ઊઠવા, બેસવા અને બેલવા ચાલવા આદિની પ્રત્યેક ક્રિયાઓમાં
Page #208
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગત 165 અજ્ઞાન, મિથ્યાત્વ, મોહ માયા હોવાથી અને અજ્ઞાન એ જ મોટામાં મોટું પાપ હોવાથી, તેવા પાપી આત્માઓ કે પાપરસિક આત્માઓ, વાતે વાતે મૃષાવાદને આશ્રય લે છે. જ્યારે અજ્ઞાનને પા૫ સમજી તથા તેમના દ્વારે બંધ કરી દેવાના આશયથી જેઓ મહાવ્રતધારી, ધીરજવંત, ભિક્ષા માત્રથી નિર્વાહ કરનાર વૈકારિક, વૈભાવિક અને પૌગલિક ભાવોને સમ્યગજ્ઞાનપૂર્વક ત્યાગ કરી, સમભાવમાં સ્થિત થયેલા, તથા પરજીવોને હિંસા-અહિંસા, જૂડ-સત્ય, ચૌર્યકર્મ અને તેને ત્યાગ, મૈથુન-બ્રહ્મ, પરિગ્રહ-સંતેષના હાનિલાભ બતાવીને ધર્મને ઉપદેશ કરનારા મુનિરાજે, તથા સર્વથા પાપને ત્યાગ નહીં કરી શકનારા, પરંતુ પાપ, પાપ જ છે, તેમ સમજી તેના ત્યાગની ભાવનાવાળા અને નિરર્થક પાપને છોડી, દેશવિરતિ ધર્મને સ્વીકારનારા એવા મુનિરાજોને કે શ્રાવકને અસત્ય બોલવાની આવશ્યકતા રહેતી નથી માટે તેઓ અસત્યવાદી નથી, તેનાથી અતિરિક્ત જેઓ જૂઠ બોલનારા છે તેમની નામાવલી આગમાનુસાર નીચે પ્રમાણે છે. અસત્ય બલવાના પ્રકારે - (1) મન અને ઈન્દ્રિયેના ગુલામે અસંયત હેવાથી, અસત્ય બોલે છે. (2) પાપમાર્ગોથી નિવૃત્ત થયેલા ન હોય તેવા અવિરત માનવેને વાતે વાતે અને મશ્કરીમાં પણ અસત્ય બેલવાનું ફાવી ગયું છે.
Page #209
--------------------------------------------------------------------------
________________ 166 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (3) સીમાીંત માયા, પ્રપંચ અને કપટના સેવનથી જેમનાં મન અને આત્મા વક્ર, કડવા તથા તૃષ્ણાતુર થઈ ચંચલ બનેલા છે, તેમને અસત્ય ભાષણ અને જીવન પચી ગયું હેવાથી, તેઓ અવસર આબે લાખના દાન કરશે, કસાઈખાનાથી 2-3 પશુઓને છોડાવી શકશે, પરંતુ નરકગતિને અપાવનાર અસત્યને ત્યાગ કરી શકતા નથી. | (4) ક્રોધી, લેભી, ભયગ્રસ્ત અને મજાક-મશ્કરીની આદતવાળાઓ પણ ક્યારે અસત્ય બેલશે, તેની ખબર તેમને પણ પડતી નથી. (5) કેર્ટ કચેરીમાં જઈને બીજાઓને માટે ખોટી સાક્ષી આપનારા, અથવા પિતાના કેસમાં પણ બીજાઓ પાસે બેટી સાક્ષી અપાવનારાઓ જૂઠ બેલનારા હોય છે. (6) બીજાઓને પાપની, ભૂલની ખબર રાખનારા અથવા બીજાઓ પાસે રખાવનારા તથા વાતે વાતે યુદ્ધ, દંતકલેશ, લડાઈઝઘડા કરનારાઓ જૂબેલવામાં હેશિઆર હોય છે. (7) રાજાઓનું, રાજ્યનું, ખજાનાનું, કે રાજ્ય ટેકસ વસુલ કરી તે રકમ પિતાની પાસે રાખનારા ખંડ રક્ષકે જૂઠ બોલે છે. (8) જુગારમાં હારી ગયેલા જુગારીઓ પણ કહે છે કે “હજી મારી પાસે ઘણું ધન છે, તેથી આવતી કાલે આપણે ફરીથી રમવાનું રાખીશું.” માટે તેમને પણું જૂઠ બોલવાનું કોઠે પડયું છે.
Page #210
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 167 (9) બીજાઓના આભૂષણે, તાંબા-પિત્તળના વાસણ આદિને રાખી, વ્યાજે નાણા ધીરનાર પણ અસત્ય બેલ્યા વિના રહેતું નથી. (10) જૂઠી માયામાં મસ્તાન બનીને, બીજાઓની બેટી વાત કરનારા તથા રાડ પાડીને બેલનારાઓ પણ અસત્યવાદી છે. (11) સ્વર્ગના સુખનું, નરકના દુઃખેનું વર્ણન કરીને, ધર્મના નામે દેખાબાજી કરી, બીજાઓ પાસેથી દ્રવ્ય પડાવનારા ધંધાદારી કુલિંગિઓ પણ અસત્ય ભાષણ કરનારા છે. (12) માયાચારપૂર્વક. જેમકે “મને સુવર્ણ બનાવતાં આવડે છે, તમારા દસ દસ રૂપીઆની નોટોને હું સ સેની બનાવી શકું છું.' આવી રીતે માયાજાળમાં બીજાઓને ફસાવીને ધન લુંટનારા અસત્યસેવી છે. (13) બેટા માપ, બેટા તેલા અને ત્રાજવા, લેવાની પાંચશેરી જુદી અને દેવાની જુદી. આવી રીતના ધંધા કરનારા યદ્યપિ બહારથી જૂઠા દેખાતા નથી, તે પણ મનના મેલા અને લેભી હોવાના કારણે પ્રપંચ દ્વારા ધન કમાનારાએને જૂઠ બેલ્યા વિના ચાલતું નથી. (14) કરિયાણના, કપડાના, સેના ચાંદીને કે બીજા પ્રકારના વ્યાપાર કરનારા, સેળભેળ કરનારા, સારે નમુને બતાવીને નકલી માલ દેનારા, અથવા નકલી માલ બનાવનારા
Page #211
--------------------------------------------------------------------------
________________ 168 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઘોગપતિઓ અસત્ય સેવી છે. તે ઉપરાંત વણકર, સેની, કારીગર, ઠગ, ગુપ્તચર, ખુશામતીયા, કેટવાળ, સેવક, ચાડીઆ, વિચાર્યા વિના બેલનારા, પિતાને તુચ્છ માનનારા કે ઉંચા માનનારા, ઋદ્ધિ આદિથી ગર્વિષ્ઠ બનેલા, અસત્યને ઉપદેશ કરનારા, આપબડાઈ કરનારા, ઈન્દ્રિયને વશમાં નહીં રાખનારા, પ્રતિજ્ઞાભ્રષ્ટ એટલે કે સમયની મર્યાદા નહીં રાખનારા, યદ્વાઢા બેલનારા ઇત્યાદિ માનવે જૂઠ બેલનારા હોય છે. આમાંથી કેટલાક આદત પડેલી હોવાથી, વ્યાપારના કારણે, પાપકર્મોના ભારે હોવાથી, પેટ ભરવાના કારણે, કેટલાક પેટ ભરાયા પછી લેભવશ બનીને, વિષયવાસનાથી, મેહથી, યુવાનીના મદથી જૂઠ બેલનારા હોય છે. કેટલાક વ્યવહારમાં સત્યવાદી દેખાય છે, પણ અંતરના મેલા હૈયાના, મેલા મનના હોવાથી તેમની ભાષા છળ-પ્રપંચવાળી હોય છે, સામેવાળે ન સમજે તેવી માયા મૃષાવાદવાળી, પિલીટિકસ વાળી હોય છે. જ્યારે કેટલાક ધર્મગ્રંથના દાખલાદલીલેમાં લેકેને ફસાવનારી ભાષા બોલનારા હોય છે. કેટલાક ધર્મના નામે, ટીલા ટપકાના નામે, વેષમયદાના નામે, ક્રિયાકાંડેના નામે પણ જૂઠ બોલનારા હેય છે. ખોટા તર્કો દ્વારા દર્શનશાસ્ત્રીઓ જુઠ કેવી રીતે બોલે છે? મિથ્યાત્વ મેહનીય કર્મની અસર જ્યારે જોરદાર સતાવતી હોય છે, ત્યારે માનવને પિતાની જાતને નિર્ણય કરવા જેટલી ક્ષમતા પણ હોતી નથી. તે પછી સર્વથા પરોક્ષ આત્મા,
Page #212
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 169 પરમાત્મા, લેક, અલેકની વ્યવસ્થા, ઉપાર્જિત કર્મોના કારણે અનુભવાતાં સુખ દુઃખે, જીને ગત્યન્તર કરવાનું કારણ શું? ઇત્યાદિ પ્રત્યક્ષ અનુભવાતાં તને નિર્ણય કરવામાં તેઓ પગલે પગલે ભૂલ ખાય તે મનાય તેવી વાત છે. જ્યાં સુધી માનવ છદ્મસ્થ છે, પિટભરો છે, લાડી-વાડી અને ગાડીને માલિક છે. આવી વ્યક્તિ ચાહે તે રાખ ચોળનારી હોય, ધુણી ધખતી હય, જટા રાખતી હેય, રૂદ્રાક્ષ ફેરવતી હોય, ઈશ્વરના નામે ભાંગ, ગાંજો, ચરસ, અફીણ કે ચલમ પીતી હોય, સંસ્કૃત કે વેદભાષાના વ્યાકરણને કંઠસ્થ કરનારી હેય, કાબેને બનાવી શકતી હોય, તે પણ તેમાં અધુરાપણું હોવાથી સંસારમાં રહેલા પક્ષ તરને કેઈ કાળે પણ સારી રીતે કે સત્ય રીતે ન જાણી શકે તે માની શકાય તેવી વાત છે. પરમાત્મ તત્વને પ્રાપ્ત કરવા માટે સમ્યજ્ઞાનની સૌથી પહેલાં આવશ્યકતા છે, ત્યાર પછી સમ્યગદર્શન દ્વારા તે તને આત્મ સાક્ષાત્કાર કરીને જીવ–અજીવ-આશ્રવ-સંવરબંધ-નિર્જરા અને મેક્ષ નું યથા સ્વીકારે છે અને ત્યાર પછી સાક્ષાત્કાર કરેલા તને પોતાના જીવનમાં સમ્યક રીત્યા આચરિત કરે છે, જેથી આશ્રવ તત્વને ત્યાગ અને સંવરની આરાધનાના માધ્યમથી ભૂતપૂર્વ કર્મોની નિર્જર થયા પછી સંપૂર્ણ આવરણ રહિત કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં પૂર્ણ સંસાર, જીની ગતિ–આગતિ, તેને કર્મો આદિને સારી રીતે જોઈ જાણું લીધા પછી સંસારના જીવનને ઉપદેશ કરે છે. માટે જ છદ્મસ્થ અને કેવળીની પ્રરૂપણમાં આકાશ
Page #213
--------------------------------------------------------------------------
________________ 170 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અને પાતાળનું અંતર હોય છે. યથાર્થવાદી કેવળીની પ્રરૂપિત ભાષામાં કેઈને પણ શંકા રહેતી નથી. તેમને સ્યાદ્વાદ સિદ્ધાંત જ અકાચ્ય હોવાથી ચાર્વાક દર્શનથી ક્રમશઃ આગળ વધતાં તેમની અસત્યતા પણ સાફ સાફ દેખાઈ આવે છે. માનવના મુખ દ્વારા જે શબ્દો નીકળે છે, તેટલા જ દર્શને, ધર્મ, તત્ત્વ અને ક્રિયાકાંડના નામે મતમતાન્તર થાય છે તે સંસારને અવિચલ કાયદો છે. જીના મોહક એક સમાન ન હોવાથી કોઈને મિથ્યાત્વ મેહ શત-પ્રતિશત હોય છે, જ્યારે બીજાઓને એક એક પૈસા જેટલું ઓછું હોવાથી કેઈકને મિથ્યાત્વને સર્વથા નાશ કે ઉપશમ થાય છે અને સમ્યગ્રદર્શનની પ્રાદુભૂતિ થતાં, તેને જીવનવિકાસ (સમ્યફચારિત્ર) વધતાં વધતાં કેવળજ્ઞાનની હદ સુધી પણ લઈ જાય છે. મેહનીય કર્મનાં, દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય નામે બે ભેદ છે, તેમાં બીજા કરતાં પહેલે અજબગજબની તાકાતવાળે હોવાથી, તેના માલિકને પિતાને જ ખ્યાલ ન હોવાથી લેક પરલેકને પણ નિષેધ કરે તે સ્વાભાવિક છે. તે બધાય દશનેને સંક્ષેપથી પ્રસ્તુત આગમ પ્રમાણે જ જાણી લઈએ. શૂન્યવાદી દર્શનને મૂળ સિદ્ધાન્ત કર્યો? સુortત –આ દર્શનના ભાગ્યશાળીઓનું કહેવું છે કે, ઉંચી દૃષ્ટિ કરીએ ત્યારે આકાશ દેખાય છે, અને સૌ કોઈ
Page #214
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 171 તેને આકાશ કહે છે. પણ વસ્તુતઃ જે પદાર્થને કોઈ આકાર નિયત નથી, પ્રમાણિત નથી, તેની વિદ્યમાનતા હેઈ શકે નહીં. આકાશ પણ આકાર વિનાને હોવાથી શૂન્ય છે. તેવી રીતે જેને તમે સંસાર કહો છો, તેના આકારને કઈ પણ બતાવી દેવા માટે સમર્થ ન હોવાથી વસ્તુતઃ તે શૂન્ય જ છે, અને જે શૂન્ય હોય તેના માટે તકે કરવા પણ બેકાર છે. “જગત નાસ્તિત્વ વિદિતું શીલ યસ્ય સે નાસ્તિકવાદી " આવી રીતની માન્યતા શૂન્યવાદીની છે. શુન્યવાદને પ્રતિકાર :- ઉપર પ્રમાણેના શૂન્યવાદીને પ્રતિકાર કરતાં કહેવાયું છે કે, સંસાર શૂન્ય નથી, પરંતુ આબાળગે પાળ સૌની સગી આંખે સાફ સાફ દેખાઈ રહ્યું છે. તેમાં રહેલા અનંતાનંત જીવાત્માઓ તથા શૂન્યવાદીઓને આત્મા પણ સુખ-દુઃખ, સગ-વિયેગ આદિ દ્વોને જે અનુભવ કરી રહ્યો છે, તેમ ચાર પગા, આકાશમાં ઉડનારા પશુ પક્ષીઓ, કીડાઓ પણ દુઃખને પ્રત્યક્ષ કરી રહ્યા છે, તેમ પ્રતિક્ષણે આપણે આત્મા, કબૂલ કરી રહ્યો છે કે, આ પૃથ્વી છે, તેના પર મેટા મેટા ઝાડે છે, તેના ફળે છે. જેને આપણે ખાઈ રહ્યાં છીએ અને તૃપ્તિને ઓડકાર લઈએ છીએ આ નદીઓ એક કાળે પાણી વિનાની હતી, આજે ઘેડા પુર દેડી રહી છે. આ શહેરો ગામડાઓ જેમાં જૂદા જૂદા માને તિપિતાના કરેલા પુણ્ય પાપને ભેગવતાં, રીબાતાં, ભૂખે મરતાં, માલમસાલા
Page #215
--------------------------------------------------------------------------
________________ 172 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ખાતાં, નગ્ન ફરતાં અમૂલ્ય વસ્ત્રો અને આભૂષણોને પહેરતાં, અને તે દ્વારા સુખ દુઃખને ભોગવતાં પ્રત્યક્ષ છે, તે જેનું અસ્તિત્વ સૌને પ્રત્યક્ષ હોય તેને શૂન્ય કહેવું તે સરાસર મૃષાભાષા છે. नस्थिगवाइणो वामलोगाई भणति ‘नस्थि जीवो' નાસ્તિકવાદી અને વામવાદીઓનું મતવ્ય છે કે“જીવ નથી >> આંખેથી જે વસ્તુ દેખાય છે છતાં તે નથી. આમ માનનારા નાસ્તિકવાદી છે અને વિદ્યમાન પદાર્થોને અસત્ રૂપે માનનારા વામવાદી છે. તેઓનું માનવું છે કે જે સુખ દુઃખને ભક્તા હોય, તે જીવ નામને પદાર્થ સંસારમાં નથી. યદિ હોય તે આંખે દેખાતે કેમ નથી? માટે તેની વિદ્યમાનતામાં વિશ્વાસ રાખવો ઠીક નથી સ્પર્શેન્દ્રિય દ્વારા પણ જીવને કોઈને સ્પર્શ થયે હોય તેમ સાક્ષી દેવા માટે પણ કઈ તૈયાર નથી. ધ્રાણેન્દ્રિય (નાક) દ્વારા તેની ગંધ કેઈએ જાણ નથી. રસનેન્દ્રિય (જીભ) દ્વારા નારંગી, મોસંબીને સ્વાદની જેમ જીવને સ્વાદ કે? તે કેઈએ અનુભવ કર્યો નથી. આંખથી શરીરમાં આવતે અને શરીરથી જ જીવ કેઈને જોવામાં આવ્યું નથી. તેમ કણેન્દ્રિયથી જીવ કઈ ભાષા બેલે છે? તેને કોઈએ સાંભળી નથી. ઈત્યાદિ કારણે પાંચે ઈન્દ્રિયને જે પ્રત્યક્ષ થઈ શક્યું નથી, થઈ શકતું નથી તેમ કરોડો પ્રયત્ન કર્યો પણ પ્રત્યક્ષ થવાને નથી, તેના
Page #216
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 173 અસ્તિત્વને માનવાને કઈ અર્થ નથી. માટે જે પ્રત્યક્ષ નથી તે સાધ્ય બની શકે નહિ. તેમ છતાં તેનામાં સાધ્યની કલ્પના કરશે તે સાધનના અભાવમાં સાધ્યની સિદ્ધિ કરવાની શક્તિ કયાંથી લાવશે? સાધ્ય અને સાધનની વ્યાપ્તિના ગ્રહણ વિના અનુમાનથી આત્માને સિદ્ધ કરે અસંભવિત છે. નાની ઉંમરમાં ઘણીવાર જોયું છે કે, જ્યારે જ્યારે રસોડામાં (ચૂલામાં કે ભઠ્ઠીમાં) લાકડા અને અગ્નિને સંગ થાય છે, ત્યારે પહેલાં ધૂમાડે નીકળે છે અને ત્યાર પછી અગ્નિ પ્રજ્વલિત થાય છે. આથી બાળકના મનમાં એક નિર્ણય થાય છે કે “જ્યાં જ્યાં ધૂમ છે, ત્યાં ત્યાં અગ્નિ છે” આવી રીતના વાણીના પ્રયોગને વ્યાપ્તિ કહેવાય છે, અર્થાત સાધ્ય અને સાધનને અવિનાભાવ સંબંધ તે વ્યાપ્તિ છે. કેઈક સમયે સગડીમાં પણ અગ્નિ દેખાય છે પણ ધૂમાડે દેખાતું નથી. માટે તે બાળક પોતાની મેળે નિર્ણય કરી લે છે કે, જ્યાં ધૂમાડો ત્યાં અગ્નિ હોય તે માનવા લાયક છે, પણ જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમાડો હોય છે અને નથી પણ હોતે. આ નિર્ણય થયા પછી જ કઈક સમયે જંગલમાંથી પસાર થતાં કઈક સ્થળે ધૂમાડો દેખાય અને બાળક પિતાની મેળે જ બોલે છે કે–ત્યાં અગ્નિ જરૂરથી હો જોઈએ. આવી સમજુતિને અનુમાન કહેવામાં આવે છે. પણ તમારા આત્માને સિદ્ધ કરવામાં એકેય અનુમાન કામમાં આવી શકે તેમ નથી, કેમકે તેના માટે એકેય સાધન નથી. માટે વ્યાપ્તિ પણ નથી. આ કારણે પ્રત્યક્ષ અને અનુમાનથી આત્માની સિદ્ધિ થઈ શકે તેમ નથી.
Page #217
--------------------------------------------------------------------------
________________ 174 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઉપમાન પ્રમાણ પણ આત્માને સિદ્ધ કરવા સમર્થ નથી, કારણ કે તેના જે બીજે કઈ પદાર્થ હોય તે જ તેની ઉપમા દઈ શકાય, જેમકે -ગાય જેવું હોય તે રેઝ કહેવાય” આમાં ગાય અને રેઝ બંનેની વિદ્યમાનતા સૌ કેઈને પ્રત્યક્ષ છે, જ્યારે આત્મા જે બીજો એકેય પદાર્થ નથી. માટે ઉપમેય નથી તેમ ઉપમગ્ન પણ નથી. "વા, આગમ પ્રમાણમાં એક વાક્યતા ન હોવાથી તે દ્વારા આત્માને માન તે સેગન ખાઈને કે ખવડાવીને વાત મનાવા જેવી છે. ઉપરના બધાય પ્રમાણે જ્યાં કિચિંતકર બનતા નથી. માટે : ર ના રૂઢ વરેan g' પરલોકથી જીવ મનુષ્યનિમાં આવે અને મનુષ્ય મરીને પાછે પરલેકમાં જાય, તે ઠંડા પાણીના ગપા મારવા જેવી વાત છે, કેમકે આત્મા જ્યારે છે જ નહિ, પછી પરલેકની કલ્પના કરીને લેકોને ભરમાવવામાં કર્યો ફાયદો? ન 2 વિ વિ 16 જુન વાવ” આવી સ્થિતિમાં પુણ્ય અને પાપને સ્પર્શ પણ આત્માને થતું નથી, કેમકે, આત્માની અવિદ્યમાનતામાં કર્મોને સ્પર્શ એટલે કે, પુણ્ય પાપ રૂપ કર્મોના બંધન થવાની વાતે હાસ્યાસ્પદ જેવી છે. “નથ૪ સુવય સુવાળ”
Page #218
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 175 આત્મા નથી, કર્મોનું બંધન નથી, તે પછી તે કર્મોના સુખ દુઃખ રૂ૫ ફળને આત્મા કઈ રીતે ભેગવશે ? માટે સંસારમાં કંઈ પણ નથી. સ્વર્ગ, નરક, પુષ્ય, પાપ તથા ભવાન્તર પ્રાપ્તિની કલ્પના સર્વથા મૂઢ માનવેએ જ કરી છે. ઉપરના મતનું નિરસન કઈ રીતે? ઉપર પ્રમાણેના મતવ્યધારીઓને પૂછી શકીએ છીએ કે, તમે જ્યારે આત્માને માનતાં જ નથી, તે પછી તમારૂં આ શરીર કેના આધારે ટકવા પામ્યું છે? તમે પોતે તમારી માતાની કુક્ષિમાં મલ મૂત્રની વચ્ચે નવ મહિના રહ્યાં છે, જમ્યા પછી મલમૂત્રમાં આલેડ્યા છે, મેટા થયે પરણ્યાં છે, ભેગવિલાસની મધુરજનીઓ સારી રીતે માણી છે, ફળ સ્વરૂપે સંતાનોના બાપ બન્યા છે, તેમને ખોળામાં રમાડ્યા છે પછી તમે ભણ્યા ગણ્યા અને પંડિત બન્યા હશે કે ભગવા કપડા પહેરીને વૈરાગી બન્યા હશે. આ બધીય અવસ્થાઓમાં તમારું શરીર ક્યા આધારે ટયું? તેના જવાબમાં તેઓ કહે છે કે, 'पचमहाभूइय शरीर भासंति' પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ નામના પાંચ મહાભૂતે માતાની કુક્ષિમાં જ્યારે ભેગા થાય છે, તેમાંથી એક ચૈિતન્યની પ્રાદુભૂતિ થાય છે, જે ખૂબ જ તાકાતવાળો હોવાથી સંસારને વ્યવહાર ચાલી રહ્યો છે, માટે પાંચ ભૂતોથી અતિરિક્ત આત્માની કલ્પના કરવી સર્વથા નિરર્થક છે. સ્પષ્ટ દેખાય છે
Page #219
--------------------------------------------------------------------------
________________ 176 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કે પૃથ્વીમાં કઠિન ધર્મ છે, પાણીમાં દ્રવતા, અગ્નિમાં ઉષ્ણતા, વાયુ સદૈવ ચલન સ્વભાવી અને આકાશ સૌને અવકાશ આપે છે. તેથી આ પાંચે ભૂતનું મિશ્રણ થતાં ચૈતન્ય ગુણ દેખાય છે, જે શરીરાદિનું સંચાલન કરે છે. જોnqત્ત ”-હેવાગ એટલે સ્વભાવના કારણે પાંચ ભૂતોને સંગ અને વિગ થયા કરે છે. સંબંધ હોય ત્યાં સુધી ચૈતન્યની ક્રિયાઓ થાય છે અને તેઓને વિગ થતાં કિયાએ બંધ થાય છે, તેથી આત્મા કે કરેલા કર્મોને કારણે સંસારનું સંચાલન નથી પણ સ્વભાવથી થાય છે. ઉપરના મતનું ખંડન - નાસ્તિક, વામ અને શૂન્યવાદીઓની વાતે બુદ્ધિની કસોટી પર સાચી ઉતરી શકશે ? વિચાર કરવા જેવો પ્રશ્ન છે, તેમ કૃતિ-યુક્તિ અને અનુભૂતિને અનુકૂળ તેને નિર્ણય કરવા જેવું છે. કેમકે (1) કૃતિ (શાસ્ત્રી) અનુભૂતિ(અનુભવ)ને સાથે લીધા વિના કેવળ યુક્તિઓ(તર્કો)થી વિતંડાવાદને જન્મ થતાં સંસાર અને આપણું જીવન વિષ કરતાં પણ વધારે કડવું ઝેર જેવું થઈ જશે. (2) યુક્તિ અને અનુભૂતિ વિના ગમે તેવા શાસ્ત્રોના પાનાઓને “બાબા વાક્ય પ્રમાણું” માનવા જતાં જીવનમાંથી અહિંસા, સંયમ અને ધર્મની વિદાય થયા વિના રહેશે નહિં. પરિણામે કષાના કલેશે શેષ રહેવા પામશે.
Page #220
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 177 (3) તેમ હૃતિ અને યુક્તિમાં અનુભૂતિને અભ્યાસ કરવામાં ન આવે તે મતિજ્ઞાન કુંડિત થતાં વાર લાગે તેમ નથી. આ કારણે કઈ પણ પ્રશ્નનું નિરાકરણ કરવામાં યથાશકય અને યથામતિ શ્રુતિ-યુક્તિ અને અનુભૂતિનો પ્રવેશ થવા દઈએ તે શ્રુતજ્ઞાનને વિકાસ સર્વાગીણ થશે, જેથી મૈત્રી-પ્રમોદ અને કારૂણ્યભાવને આમંત્રણ દેવાની પણ આવશ્યકતા રહેશે નહિ. સ્પર્ધક અને પ્રતિસ્પર્ધક, વાદી અને પ્રતિવાદી તથા અસ્તિત્વભાષી અને નાસ્તિત્વભાષી સંસારમાં વિદ્યમાન હશે તે જ તત્વના યથાર્થ્યને નિર્ણય કરવાની મજા આવશે. આ કારણે જ કેઈએ કહ્યું કે, “ચાર્વાક મતને પ્રરૂપક જે કંઈ હોય, યદિ તે જમ્યા ન હોત તે જીવાત્માના વિષયમાં આટલા બધા તર્કો અને વિતર્કોને જન્મ પણ થયે ન હેત.” કેમકે ઘણી સંખ્યામાં જીવતત્ત્વને માનવાવાળાઓની વચ્ચે ડંકાની ચેટે ચાર્વાક કહે છે, “પંચ ભૂતાત્મક ચેતના સિવાય જીવના અસ્તિત્વને માનવું ઠીક નથી.” જૈન મહર્ષિએ આ વિષયમાં શું માને છે? જૈન મહર્ષિઓએ કહ્યું કે, ચાર્વાકની હયાતીમાં પણ પૃથ્વી–પાણી–અગ્નિ-વાયુ અને આકાશના મિશ્રણ કેઈએ ક્ય નથી, અને કદાચ ક્ય હોય તે તેમાંથી ચેતનશક્તિની ઉત્પત્તિ થઈ હોય તે અનુભવ ચાર્વાકને પણ થયું નથી. કેમકે આ પાંચે ભૂતે સર્વથા જડ છે, તે જકમાંથી ચૈતન્યની
Page #221
--------------------------------------------------------------------------
________________ 178 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઉત્પત્તિ હોઈ શકે, તે નાનું બચ્ચું પણ માની શકે તેમ નથી. આજે વિજ્ઞાનને જમાને હોવાથી પ્રત્યેક રાષ્ટ્ર આ અખતરા કરી જોયા છે, પણ પાંચ ભૂતના બનાવેલા પુતળાઓને કેઈએ એક ઈંચ પણ ચલાવ્યા હોય તે ખ્યાલ કોઈને પણ નથી નાનું બાળક પણ જાણે છે કે- આ પાંચે ભૂત જેમ જીવતાં માણસમાં વિદ્યમાન છે, તેમ મરી ગયેલા માણસમાં પણ વિદ્યમાન છે, છતાં તે માણસ પાંચે ઈન્દ્રિયન ભેગોને જેમ ભેગવી રહ્યો છે, તેમ મડદું કંઈ પણ કરી શકતું નથી. તેમાંથી એકેય ભૂતની હાનિ નહિ થયેલી હોવા છતાં પણ, પાંચ મિનિટ પહેલા ચાલનારે, જેનારે, ખાનારો, સૂંઘનારે અને બીજાની વાતને સાંભળનાર કોણ હતો ? હવે ક્યાં ગયે? જેના સંદુભાવમાં શરીરદ્વારા થતી ક્રિયાઓને સૌ કોઈ નજરે જોઈ શકતા હતાં, હવે તેનું તે શરીર કંઈ પણ કરવાનું તે ઠીક પણ તેને કાપી નાખો, બાળી નાખે તે પણ કઈ જાતને પ્રતિકાર કરવા પણ સમર્થ રહ્યો નથી. પાંચે ભૂતામાંથી એકેયનો વિયોગ થયે નથી, તે પણ શરીર કંઈ કરી શકતું નથી. આવી પરિસ્થિતિમાં પાંચે ભૂતોના સંગથી ચેતનાશક્તિની પિદાશ માનવાની ધૃષ્ટતા કરવી, સંસારને હિંસા, જૂઠ, શરાબપાન, પરસ્ત્રીગમન, ચેરી, બદમાસી અને પરિગ્રહની બક્ષીસ આપીને કદરૂપ બનાવનાર બનવા પામશે. માટે શરીરરૂપી ભાડાના મકાનમાં આત્માને પૃથફ માનવામાં તે કોઈને પણ આપત્તિ આવવાની નથી. આત્મા ચૈતન્યશક્તિસમ્પન્ન હોવાથી પ્રેરક છે અને શરીર પ્રેર્યા છે. સર્વતંત્રસ્વતંત્ર આત્મા જોક્તા છે અને
Page #222
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 179 શરીર ભાગ્ય છે અથવા પિતાના પૂર્વભવના કરેલા પુણ્યપાપને તથા તેના મિઠા-કડવા ફળોને ભેગવવા માટે સાધનરૂપે શરીર છે. જે કેની શક્તિ વિશેષથી પણ કોઈ કાળે કર્તા બની શકતે નથી. તે આત્માને સુખ-દુઃખ, સંગવિયેગ, હર્ષ-શોક આદિના અનુભવ દરમ્યાન આપણે પ્રત્યક્ષ અનુભવી રહ્યાં છીએ કે, જન્મતું અને મરતું શરીર જડસ્વભાવી હોવાના કારણે, મારા આત્માની પ્રેરણા વિના કંઈ પણ હલન-ચલનની, ખાવા-પીવાની, સૂંધવા-સાંભળવાની આદિ ક્રિયાઓ કરવા માટે સમર્થ નથી, તેમ ઈન્દ્રિય પણ જડ હેવાથી આત્માની પ્રેરણા વિના કંઈ પણ કરી શકતી નથી. મન પણ જડ છે, તેથી આત્માની ઈચ્છા વિના કે સંકેત વિના સેક્યો પાપડ પણ ભાંગી શકે તેમ નથી. અત્યાર સુધીના એ કેય શાસ્ત્રમાં કે કોઈ પંડિત વિશેષની જીભ દ્વારા પણ “હું શરીર છું, હું ઘર છું, હું વસ્ત્ર છું, ઘડિઆળ છું, આવી રીતના શબ્દોને પ્રવેગ કેઈએ કર્યો નથી. ચાર્વા કે પણ કર્યો નથી, તેના ચેલા ચાપટોએ પણ કર્યો નથી. પણ આ મારૂં શરીર છે, મારું ઘર છે, મારૂં ઘડિયાળ છે, મારી સ્ત્રી છે. આમ સંબંધને બતાવનારા અને સૂચવનારા આત્મા શબ્દને જ પ્રયેાગ કરે છે. આ શરીર મારું છે, એટલે કેનું ? મારૂં એટલે પુત્ર કે પત્નીનું નહિ પણ મારા આત્માની માલિકીનું. આવા અને આના જેવા અનુભવ દ્વારા પણ આપણું શરીરમાં આત્માનું પ્રત્યક્ષીકરણ થાય છે, અને જેમ મારા શરીરમાં ચૈતન્ય સ્વરૂપી આત્મા છે તે બીજા અનંતાનંત શરીરમાં
Page #223
--------------------------------------------------------------------------
________________ 180 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પણ આત્માને માનવાને જ રહેશે. અર્થાત્ તે આત્માનું અસ્તિત્વ માન્યા વિના છૂટકો નથી. આત્મા અને ઉપગને અવિનાભાવ સંબંધ ત્રિકાળમાં પણ અબાધિત હોવાથી, અનુમાનથી પણ આત્માની સિદ્ધિ નકારી શકાય તેમ નથી. જેમકે यत्र यत्र आत्मा तत्र तत्र चैतन्य उपयोगमत्त्वात् यथात्वमहम् च यत्र चैतन्य नास्ति तत्र आत्मा अपि नास्ति यथा पञ्चभूताः / / તત્ર વૈતામા-મામન કરવુત્તિ શરાવત, वन्ध्यापुत्रवत् , आकाश कुसुमवत् दरीद्रश्यते / ઉપમાન પ્રમાણને ઉપયોગ ન કરીએ તે પણ વાંધો આવે તેમ નથી. કેમકે સંસારમાં ઘણા પદાર્થો એવા છે, જેને ઉપમા આપી શકાતી નથી, જેમકે -અત્યાર સુધીમાં કેટલાય ઘીના ડબા પેટમાં પધરાવ્યા પછી, કઈ પ્રશ્ન કરે છે, ઘીનો સ્વાદ કે ? - આને જવાબ કેઈની પાસે નથી. કેમકે ઘીના સ્વાદની તુલનામાં આવે તે પદાર્થ કેઈને જડે તેમ નથી. રામરાવણનું યુદ્ધ કેના જેવું થયું ? આકાશની લંબાઈ ચેડાઈ કેટલી? છે કેઈની પાસે જવાબ. જ્યારે રૂપી પદાર્થોને પણ ઉપમા નથી જડતી તે પછી અરૂપી (શબ્દ-રસ–ગંધ અને સ્પર્શ વિનાનો) આત્માને માટે ઉપમા ન જડે, તેથી ઘી, યુદ્ધ અને લંબાઈની ઉપમાની જેમ આત્માને અભાવ માનવા જેટલી ઉતાવળ કરવાથી શું ફાયદો? આગમ કૃતિ)માં આત્માની સિદ્ધિનું પ્રામાણ્ય જૈન સૂત્રમાં અકબંધ સચવાયું છે. કેમકે “આપ્તવચનમાગમ:”
Page #224
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 181 રાગ, દ્વેષ, મેહ, માયા, ક્રોધ, લેભ આદિ વૈકારિક, વૈભાવિક, તામસિક, રાજસિક અને છાઘસ્થિક કર્મોને જેમણે સમૂળ નાશ કર્યો છે, તેમને આતિ કહેવાય છે અને આવી આપ્તિ જેણે પ્રાપ્ત કરી છે તે આપ્ત છે, આવા આપ્ત કેવળજ્ઞાની સિવાય બીજો કોઈ હોઈ શકે તેમ નથી. આ પ્રમાણે શ્રુતિયુક્તિ અને અનુભૂતિથી આત્મા સિદ્ધ છે, જે સર્વશક્તિસમ્પન્ન છે, કર્મોને કર્તા છે, ભક્તા છે, શરીર પરિમાણ છે, પર્યાના કારણે પરિણમી છે અને અદષ્ટ કર્મોને લઈ ભવાન્તરે કે ગત્યન્તરે કરવાની ફરજ પડે છે. કર્મો તથા તેના ફળ પણ પ્રત્યક્ષ દેખાય છે - આત્માને મૂળ સ્વભાવ નિરંજન-નિરાકાર-શુદ્ધ-બુદ્ધ ભલે રહ્યો, પરંતુ જ્યાં સુધી તેને મૂળ સ્વભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી તે તેના એક પ્રદેશમાં અનંતાનંત કર્મોની વર્ગણું (ભા) ચૂંટેલી છે, જે પ્રવાહથી અનાદિ કાળની છે. સૌ પ્રથમ આત્મા શુદ્ધ હશે? આ માન્યતા પણ બેટી છે. કેમકે સિદ્ધશિલા પ્રાપ્ત કરેલા સિદ્ધાત્માઓ સિવાય સંસારને એકેય જીવ ક્યારેય શુદ્ધ હતું નહિં, યદી તે શુદ્ધ જ હેત તે તેને ક લાગવાને અવકાશ રહેતું જ નથી. ગેહના દાણું સેકાઈ ગયા હોવાથી બીજતત્વ નાશ થવાના કારણે આખી દુનિયાના ખેડૂતો ભેગા મળીને પણ તેમાં અંકુરસ્પત્તિ કરી શકે તેમ નથી. તેવી રીતે કર્મોના બીજ સર્વથા નિષ્ફળ થયા પછી રાગ દ્વેષની ચિકાશના અભાવે તેમને કર્મોની ધૂળ કેવી રીતે લાગશે? માટે જ તેમને છેડી. જવ અને કર્મોનું
Page #225
--------------------------------------------------------------------------
________________ 182 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મશ્રણ અનાદિ કાળથી સિદ્ધ છે. જૂના કર્મોને લઈ જીવની લેશ્યાઓ-સંસ્કારમાં પણ ફેરફાર થાય છે અને ફરીથી નવા કર્મોનું બંધન (સ્પર્શ) થાય છે. જેમ કે - (1) કેઈક ભવમાં કર્મો વધારે પ્રમાણમાં ભગવાય છે અને બંધાય છે ડા. (2) કેઈક ભવમાં બંને છેડા જ હોય છે. (3) કેઈક ભવમાં બંધાય છે ઘણા અને નિર્જરાય છે ચેડા. (4) કેઈક ભવમાં બંધ અને નિર્જરા વધારે હોય છે. * આ બધા કારણે જ કમેને સ્પર્શ ( બંધન) જીવને થાય છે, અને જ્યારે બંધન છે તે યથા સમયે તે કર્મોને ભેગવવા માટે સ્વર્ગમાં, નરકમાં, તિર્યંચમાં કે મનુષ્યગતિમાં ભ્રમણ કરવાનું નિર્મીત જ છે, તથા પરલકી અર્થાત્ કર્મોના કારણે સંસારમાં ભ્રમણ કરનારો જીવ છે, માટે જ પરલેક પણ હોવું જ જોઈએ. સારાંશ કે પરલકી (આત્મા) છે તે પલેક-સંસારની ચારે ગતિઓ પણ છે. " આ પ્રમાણે સસાર, છે, તેના કર્મો અને તેને ભેગવટાએ સૌને પ્રત્યક્ષ છે, જેમકે - * (1) એકજ માતા-પિતાના નોડલા બાળકમાં પણ ચારિત્ર, પરાક્રમ, જ્ઞાન, વિજ્ઞાન અને વૈરાગ્યમાં આકાશ-પાતાળ જેટ ફરક દેખાઈ રહ્યો છે..
Page #226
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 183 (2) બંને ભાઈઓના રાક, રમત ગમતના સાધને તેમજ પઠનપાઠનની સામગ્રી એક સમાન હોવા છતાં પણ એક ભાઈ કાર્ય સિદ્ધિ મેળવે છે જ્યારે બીજે સાવ નિષ્ફળ જાય છે, આ બંને પ્રસંગોમાં કરેલા અને કરાતાં કર્મો સિવાય બીજે ક હેતુ છે? (3) માતાના ગર્ભમાં જૂદા જૂદા કવલાદિ પ્રકારે નવ મહિના સુધી જીવને ત્યાં રોકી રાખે અને સમયે ગર્ભમાંથી બહાર કાઢે. આ બધાઓમાં ઈશ્વરને નહીં પણ કર્મસત્તાને ચમત્કાર પ્રત્યક્ષ દેખાઈ રહ્યો છે. આ કારણે જીવે, તેનાં કર્મો અને ભગવટાઓ પણ છે. બોદ્ધમત અને તેની અસત્યતા : તીર્થકર પ્રરૂપિત સમ્યફશાસ્ત્રો જેમનાં ભાગ્યમાં નથી, તેઓ તત્વને નિર્ણય યથાર્થ રૂપે કરી શક્તા ન હોવાથી, બુદ્ધદેવની માન્યતામાં પાંચ સ્કંધ પર સંસાનું સંચાલન અવલંબિત છે. તે આ પ્રમાણે - રૂપ સ્કંધ, વેદના સ્કંધ, વિજ્ઞાન સ્કંધ, સંજ્ઞા સ્કંધ અને સંસ્કાર સ્કંધ, પૃથ્વી-પાણી વગેરે તથા રૂપ-રસ વગેરે રૂપ સ્કંધ છે. સુખ-દુઃખ આદિને અનુભવ વેદના સ્કંધને આભારી છે. રૂપ-રસ આદિનું વિજ્ઞાન તે વિજ્ઞાન સ્કંધ છે.
Page #227
--------------------------------------------------------------------------
________________ 1844 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આ અમુક છે.” ઈત્યાદિ વ્યવહાર સંજ્ઞા સ્કંધને આભારી છે. પાપ-પુણ્ય રૂપ ધર્મ સમુદાયને સંસ્કાર સ્કંધ કહે છે. બૌદ્ધ શાસનમાં ઉપર પ્રમાણેના પાંચ ધોને છોડી આત્મા નામનો પદાર્થ માન્ય નથી. જે મોટામાં મોટી ભ્રમણ છે. કેમકે પિતાના કાવડે પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને આગમ પ્રમાણથી આત્મા પ્રત્યક્ષ છે. આવી સ્થિતિમાં આત્મદેવને અવલાપ કરે અતિ દુઃસાહસ છે. કારણ કે પાંચે સ્ક દ્વારા થતું જ્ઞાન આત્મા સિવાય બીજા કોઈને પણ થઈ શકે તેમ નથી. પાંચ જ્ઞાનેન્દ્રિયાના માધ્યમથી રૂપ વેદના-સુખ-દુઃખના અનુભવ તેમજ ઈહા-અવાય અને ધારણ જ્ઞાનથી સંજ્ઞાઓ અને પૂર્વભવના કરેલા કર્મોના કારણે સંસ્કારોની પ્રાપ્તિ થાય છે. માટે પાંચે સ્કને જનક આત્માથી અતિરિક્ત બીજે નથી. “મr 2 માળીયા વાત....” બૌદ્ધોના ચાર ભેદોમાંથી એક ભેદવાળા મનને જીવ રૂપે માને છે. તે આમ કહે છે. પાંચ સ્કછે ઉપરાંત બીજું પણ તત્વ હોવું જોઈએ. જે રૂપાદિનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં ઉપાદાન કારણ હોઈ શકે અને તે મન છે. પરંતુ બધી રીતે વિચાર કરતાં મન જવરૂપે હૈઈ શકે નહિ, કેમકે મન પૌગલિક છે માટે જડ છે. જૈન શાસનમાં શરીર, ઇન્દ્રિ, મન અને મતિજ્ઞાનાવરણીય જન્ય દુબુદ્ધિ પણ પૌગલિક
Page #228
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 185 હોવાથી જડ છે, માટે જ તેમની ઉત્પતિ છે, નાશ છે. ત્યારે જ તે ચક્ષુરિન્દ્રિયાવરણીય કર્મના કારણે ચક્ષુનું તેજ સમાપ્ત થયે છતે પણ જોયેલા પદાર્થોની સ્મૃતિ રહે છે. તેથી જ નિરક્ષર પણ સમજી શકે છે કે ચક્ષુરિન્દ્રિયમાં ચૈતન્ય ન હોવાથી તે આત્મા નથી. તેવી જ રીતે વધારે પડતાં શરાબપાનના કારણે મન જ્યારે ઘેરાઈ જાય છે ત્યારે તેની વિચાર અને સ્મરણશક્તિ પર જબરદસ્ત પડદે આવી જાય છે. માટે જ મન જીવરૂપ ન હોવાથી જડ છે અને શરીરની સાથે જ સ્મશાનમાં બળીને ખાખ થાય છે. પછી પરલેકમાં જનાર કેશુ? સૂક્ષ્મ મનની કલ્પના કરીએ તે પણ ઠીક નથી, કદાચ ઠીક હોય તે તે નિત્ય છે? કે ક્ષણિક? યદિ ક્ષણિક છે તે શરીર સાથે નાશ પામતાં પરલેકમાં જવાવાળે કેણુ? યદિ તેને નિત્ય માનવાની ઉતાવળ કરશે તે તમારા હાથે જ તમારા ક્ષણિકવાદને મૃત્યુઘંટ વાગી જતાં વાર લાગવાની નથી, માટે આત્મા સર્વાતંત્ર સ્વતંત્ર છે. જ્યારે મન જીવને અધીન હોવાથી જીવ પ્રેય છે અને જે પ્રેય હોય તે જડ જ હોય છે. वायु जीवोसि एवमाहेसु : કેટલાકે વળી વાયુને જીવ માને છે, અને કહે છે કે, વાયુ છે ત્યાં સુધી શ્વાસોશ્વાસ છે, માટે વાયુને જીવ માનવામાં વાંધો નથી. પણ તેમની આ વાત સત્ય નથી. કેમકે મનની જેમ વાયુ (પ્રાણ) પણ જડ હેવાથી, શરીર સાથે જ તેને પણ નાશ થાય છે. મૃત્યુના સમયે કે મડદાને ગમે તેટલે
Page #229
--------------------------------------------------------------------------
________________ 186 4 શ્રી પ્રવ્યાકરણ સૂત્ર ઓકસીજન આપીએ તે પણ તેને જીવિતદાન દેવાની તાકાત વાયુ પાસે નથી. - શરીર, વાયુ, મન અને ઈન્દ્રિયે જડ હેવાના કારણે તેઓ સ્વયં કંઈ પણ કરવા શક્તિ ધરાવતાં નથી. જ્યારે તેમને અધિષ્ઠાતા ચૈતન્ય સ્વરૂપી આત્મા હેવાથી પિતાના પુણ્ય-પાપને ભેગવવા માટે સ્વયં વિચાર કરે છે, અને તેઓ કાર્યાન્વિત થાય છે. सरीर साइय सनिधन इहभवे एगे भवे : કેટલાક વાદીઓ કહે છે કે, શરીરની ઉત્પત્તિ થતી હોવાથી, તેને નાશ પણ નિશ્ચિત છે. આ ભવમાં જન્મેલા જીવને એક ભવ અર્થાત્ ચાલુ ભવ પૂરતા જ ખેલ છે, મરી ગયા પછી નાટકની સમાપ્તિ થઈ જાય છે, તેથી ભવભવાન્તરની કલ્પના, કેવળ કલ્પના જ છે. આના જવાબમાં જૈન શાસને કહ્યું કે, ઉપરના બધા વચને સર્વથા કાલ્પનિક હોવાથી અસત્ય છે, કેમકે શરીર સાથે આત્મા પણ મરી જતા હોય તે, સમ્યગ જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધના, દયાદાનની પ્રવૃત્તિને અર્થ નિરર્થક રહેશે, પણ આવું ક્યારેય બન્યું નથી, બનતું નથી અને બનશે નહિ. નાસ્તિકવાદીઓનાં ગમે તેવા ન હોય તે પણ, સંસારમાં ગમે ત્યારે પણ અહિંસા સંયમ અને ધર્મની આરાધના અને આરાધક અબાધ રહેવાના જ છે, મહાવ્રતની સાધના કરવા માટે હજારો છે આજે પણ પ્રત્યક્ષ જેવાઈ રહ્યાં છે. વેદ-વેદાન્ત–બૌદ્ધ-ઈસાઈ
Page #230
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 187 અને મુસ્લિમ ધર્મોમાં પણ, ગૃહસ્થાશ્રમથી જુદા પડે તેવા સાધુ સન્ત અને ધર્મગુરુઓ છે, તે બધાય છે વત્તે અંશે આત્માનું ધ્યાન રાખીને જ સપ્રવૃત્તિ કરતાં હોય છે.' માનવના શરીરના સેમેરોમમાં જ્યારે - (1) પાપભાવનાઓનું જોર વધી જાય છે ત્યારે. (2) પરમાત્માના વિચારે કરવામાં મતિ જ્યારે કુંઠિત બની જાય છે ત્યારે. (3) પરવાદીઓના ત્રાસથી કે તિરસ્કારોથી પ્રાપ્ત થયેલી ધૃષ્ટતા જ્યારે બેકાબૂ બની જાય છે ત્યારે “વિચારશૂન્ય તથા વિવેકશૂન્ય બનીને ધર્મ પ્રત્યે અને ધર્મના પ્રત્યેક અંગો પ્રત્યે તેને ખૂબ જ નફરત આવે છે અને ગાંડા માણસની જેમ યદ્વાત&ા બકવાદ કરવામાં જ પિતાની અમૂલ્ય દગાનીને સમાપ્ત કરે છે. ભગવાન મહાવીરસ્વામીની વિદ્યમાનતામાં 363 પાખંડીઓના વાગયુદ્ધોનું વર્ણન મારાથી વિચિત ભગવતી સૂત્ર સાર સંગ્રહ 'ના ચોથા ભાગમાંથી જોઈ લેવા ભલામણ છે. - હવે આપણે પ્રસ્તુત સૂત્રાનુસારે તેમના મિથ્યાલાપને જેવાને પ્રયાસ કરીએ. તેઓ કહે છે કે - : “બ્રુ." તે કારણથી અર્થાત્ આત્મા નામને પદાર્થ વિદ્યમાન ન હોય ત્યારે મડાને શણગારવાની તુલ્ય દિન પુણ્યાદિ સર્વથા બેકાર છે. તે આ પ્રમાણે - કે -
Page #231
--------------------------------------------------------------------------
________________ 188 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ___ " दाणवयपोसहाण तवसंजम बंभचेरकल्लाण माईआण નહિ ." ભીંત ન હોય તે ચિત્રામણની કલ્પના શા કામની? તેવી રીતે આત્માના અભાવમાં દાન, વ્રત, પિષધ, તપશ્ચર્યા, સંયમારાધના, બ્રહ્મચર્ય પાલન આદિ ક્રિયાઓનું ફળ કેણ મેળવશે? કોણ ભેગવશે? માટે દાનાદિ ક્રિયાઓ નિરર્થક છે. તેવી રીતે _ " नविय पाणवह अलियवयण आदि नस्थिगवाइणो વાગોળવા.” આ આલાવાને અર્થ આ પ્રમાણે છે :જીવહત્યા, જૂઠ વચન, ચૌર્યકર્મ, પરદારગમન તથા પરિગ્રહમાં કંઈ પણ પાપ નથી. નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ અને સિદ્ધિગતિ નામની કઈ વસ્તુ નથી, માતા-પિતા નથી, પુરૂષાર્થ કે પ્રત્યાખ્યાન નથી, કાળ મર્યાદા નથી. અરિહ ત, ચક્રવતી, બલદેવ કે વાસુદેવ અને ત્રાષિએ નથી, ધર્માધર્મનું ફળ થોડું ઘણું પણ નથી. માટે ઇન્દ્રિયને અનુકૂળ જે પ્રમાણે રહેવાતું હોય તે પ્રમાણે રહે, ખાઓ, પીઓ ને મોજમઝા કરે. આ પ્રમાણે નાસ્તિકવાદીઓ કહે છે. તેમની માન્યતાનું ખંડન - આ વાદીઓ ઉપરની બધી વાતેમાં સ્વભાવને જ મુખ્ય કારણ માનતાં કહે છે કે, સ્વભાવ જ જીવ”હેવાથી નરકાદિ ગતિઓની પ્રાપ્તિ સ્વાભાવિક છે, કર્મજન્ય નથી. કાંટાઓમાં તીક્ષણતા, મયૂરના પાંખેની વિચિત્રતા અને મરઘાઓની વર્ણ વિચિત્રતામાં સ્વભાવથી અતિરિક્ત બીજું એકેય કારણ કેઈને પણ દેખાય છે? જવાબમાં તેમની મૃષાવાદિતા આ પ્રમાણે જાણવી. તમારે
Page #232
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 189 માનેલે સ્વભાવ, યદી જીવથી જૂદો હોય તે, તે પ્રાણાતિપાતાદિ કિયાએથી ઉત્પાદિત કર્મ સિવાય બીજે કઈ હેઈ શકે નહિં. કેમકે કરેલા અને કરાતાં કર્મોના સંસ્કારે જ ભવાન્તર કરવાનું કારણ છે. યદિ તમારો માન્ય સ્વભાવ, જીવથી જૂદ નથી એટલે કે સ્વભાવ અને જીવ એક જ છે, તે જીવની સિદ્ધિને માન્યા વિના છૂટકો નથી. કેમકે સ્વભાવ જીવથી જુદો હોઈ શકતું નથી. કદાચ ભિન્ન માનવામાં આવે, તે નરકાદિ ગતિએની વિચિત્રતા હેતુ વિનાની માનવી પડશે, પણ સંસારમાં કઈ પણ વસ્તુ નિહેતુક નથી. માટે તૈયચ, મનુષ્ય, નારક અને દેવના અવતારે, પોતાના કરેલા પુણ્ય અને પાપના ફળ સ્વરૂપ છે અને સિદ્ધો, કર્મોને સમૂળ ક્ષય કરીને સિદ્ધ શિલામાં ગયેલા હોવાથી તેમને અને શાશ્વતી સિદ્ધ શિલાને અભાવ માનવ હરહાલતમાં પણ જૂઠ છે. ઉત્પત્તિ માત્રના જ કારણભૂત બનેલા માતા-પિતામાં કેવળ જન્યજનકભાવ સિવાય બીજા કેઈની કલ્પના ઠીક નથી, કેમકે સચેતનથી જૂ, માંકડાદિની સચેતન ઉત્પત્તિ અને મૂત્ર-મળ આદિ અચેતન વસ્તુઓની ઉત્પત્તિ તેવી રીતે ચીરાતા લાકડાનું ચૂર્ણ (વેર) અચેતન રૂપે જન્મે છે, માટે માતા-પિતામાં જન્યજનકભાવ જ હોવાથી તેમને ભેગ-વિનાશ કે અપમાનાદિમાં કોઈ જાતને દોષ દેખાતો નથી. ઉપર પ્રમાણેની તેમની માન્યતા કેવી રીતે અસત્ય છે તેને જોઈએ....
Page #233
--------------------------------------------------------------------------
________________ 190 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જન્ય અને જનકત્વ સમાન હોવા છતાં પણ માતાપિતાઓના ઉપકાર વિશેષને કઈ પણ સૂત્રકારે, ઋષિઓએ પણ અમાન્ય કર્યો નથી, તેથી તેમને નાશ કે અપમાન હરહાલતમાં પણ પાપ જ છે. સામાન્ય ઉપકારીને પણ અપલાપ કરે અપરાધ છે. તે જે માતા-પિતાના ઉપકારને બદલે વાળ પણ અશક્ય હોય તેને અપલાપ, મહાપાપ બનવા પામે તે અનપઢ માણસ પણ સમજી શકે તેવી હકીકત છે. પુરૂષાર્થને નિષેધ કરીને બધાય પ્રસંગમાં નિયતિને માનતા તેઓ કહે છે કે, “નિયતિવશ જે વસ્તુ થવાની હોય તે થાય જ છે,” માનવ ગમે તે પુરુષાર્થ કરે તે પણ ન થવાની વસ્તુ કદિ પણ થતી નથી અને થવાના કાર્યોમાં કેઈને વિક્ત કામે આવતું નથી. આ પ્રમાણેની તેમની અસત્યતાને બતાવતાં કહે છે કે, સૌને પ્રત્યક્ષ દેખાતા પુરુષાર્થના ચમત્કારને અપલાપ કરી કેવળ નિયતિને માનવા જતાં તેનું પ્રામાણ્ય રહેશે નહિ. જેમકે ભૂખ લાગી છે તે નિયતિના ભરોસે મોઢામાં કેળિયા આવવાના નથી. પુરૂષાર્થ કર્યા વિના કેઈ પણ વિદ્યાથી ઈષ્ટ સિદ્ધિને સાધી શક્તા નથી. ખેડુત ચંદિ મહેનત ન કરે તે ભૂખે મર્યા વિના કોઈને પણ બીજે માર્ગ દેખાતું નથી. પરણેલી સ્ત્રીના ભાગ્યમાં પુત્ર છે પણ પુરૂષાર્થ કરવામાં ન આવે તે? અને છેવટે નિયતિવાદને પ્રરૂપક પોતે ભણવા માટે અને વિતંડાવાદથી સંસારને બગાડવા માટે એકાદ પંડિત
Page #234
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 191 પાસે પણ ભ ગ તે હશેને? ઈત્યાદિ કારણેને લઈ નિયતિને જ સર્વેસર્વા માનવાની ભૂલ અસત્યને આભારી છે. પ્રત્યાખ્યાન (પચ્ચફખાણ) ધર્મનું સાધન નથી, આમ કહેવું તે સર્વથા અસત્યભાષા છે. કેમકે તીર્થંકર પરમાત્માએાએ પ્રત્યાખ્યાનને ધર્મને અંગ તરીકે માન્યું છે અને ઉપદેશ્ય છે. કાળ વિના વૃક્ષેને ફળ, આકાશમાં વિજળીના ચમકારા, ફળની પરિપક્વતા આદિ થતી જ નથી, માટે કાળ પ્રમાણ છે. આ ભવ સુધીની આયુષ્ય મર્યાદા પૂર્ણ થયે જીવના ભાગ્યમાં મૃત્યુ પણ છે માટે આયુષ્યકર્મની સિદ્ધિને માન્યા વિના છુટકો નથી. અરિહંતે, ચક્રવર્તીઓ વગેરે મહાપુરૂષે છે, તે વિના શાસ્ત્રોની પરંપરા ક્યાંથી આવત. માટે તે આગના પ્રરૂપકે પણ હોવા જોઈએ. પંચમહાવ્રતધારી, સમિતિ ગુપ્તિના પાલક મુનિરાજે પહેલા પણ હતાં અને આજે પણ સૌને સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. માટે ધર્મ છે, અધર્મ છે અને તેના ફળ પણ છે. ઈન્ડિયાના ભેગોમાં અત્યાસક્ત થવું તે નિન્દનીય કાર્ય છે, માટે ત્યાજ્ય છે. આ પ્રમાણે તે વાદીઓની અસત્યતા પ્રત્યક્ષ છે. તેમ છતાં તે મૂઢે, અતીવ મૂઠે અજ્ઞાનના નશામાં સંસારીઓને ઠગી રહ્યા છે. છે તે દર્શનમાં સૃષ્ટિ રચના કેવા પ્રકારે છે? સંસારને બનાવનાર કેણી નાની ઉંમરના બચ્ચાથી લઈને વૃદ્ધ સુધીના માનવીને આ પ્રશ્ન હોવા છતાં સમ્યગુબુદ્ધિ અને સમ્યજ્ઞાનના અભાવે ત–વિતર્કો અને વિતંડાવાદોથી સુવુ નિર્ણય મેળવ્યા વિના જ કાળ કવળિત થાય છે.
Page #235
--------------------------------------------------------------------------
________________ 192 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કેમકે સૃષ્ટિ ચનામાં મતમતાન્તરે પણ અનેક છે. સંપ્રદાય અને તેના પ્રવર્તકે પણ ઘણા છે, કોઈને પણ કેઈની સાથે મેળ હતું નહિ, તેમ તેમના અભિશાપે ભવિષ્યમાં પણ મેળ જામી શકે તેમ નથી. આધ્યાત્મિક ભારત દેશની કરૂણતા આનાથી બીજી કઈ હોઈ શકે? પૂર્વગ્રહથી ગ્રસ્ત થયેલા તેઓ બીજાઓ સાથે બેસવા માટે પણ તૈયાર નથી, વિચારેની અદલાબદલી કરવા માંગતા નથી, તે પછી તત્વને નિર્ણય કેવી રીતે કરવાના હતાં? સૌથી પહેલા કયા કયા દર્શનવાદીએ સંસારની રચનામાં શું કહે છે તે જાણવું અગત્યનું છે. સૌની નજરે દેખાતાં સંસારને અસરૂપે માનનારાઓનું મન્તવ્ય છે કે આ લેકમાં સૌથી પહેલા પૃથ્વી વગેરે પાંચ ભૂતે, તથા મનુષ્ય, તિર્યંચ, દેવ, નારક, પૃથ્વી, અપૂ તેજ, વાયુ અને વનસ્પતિ નામના પદાર્થો હતાં જ નહિ કેવળ પૂર્ણ લેક જળમય જ હતું, જેમાં ઘણા લાંબા કાળ સુધી ભીંજાઈ ગયેલું અને ફાટી જવાની રાહ જોતું એક ઈંડુ હતું, સમય પાકતાં તે જ્યારે ફાટયું અને લીંબુના ફડની જેમ બે ટૂકડા થયાં, એક ટૂકડામાંથી પૃથ્વી આદિ બહાર આવ્યા કે ઉત્પન્ન થયાં, જ્યારે બીજામાંથી આકાશની રચના થઈ. પૃથ્વી પરથી મનુષ્ય, દે, નારકે તથા તિર્યંચને પ્રાદુર્ભાવ થયે અને આકાશથી સુર-અસુર આદિ દેવસૃષ્ટિ થઈ આ જ વાતને બીજા મતવાદીઓ આમ કહે છે, “જ્યાં સુધી સંસારની રચના થઈ ન હતી, તે પહેલા પાંચ ભૂતે
Page #236
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 193 હતાં નહિ અને ચેતન જીવસૃષ્ટિ પણ ન હતી. ત્યારે પહેલા શું હતું? આમ પૂછીએ, ત્યારે તેઓએ કહ્યું કે “ગાઢતમ અંધકારથી વ્યાપ્ત કેવળ સમુદ્ર હતું, ત્યાં વિષ્ણુ ભગવાન તપ તપતા હતાં. એકદા તેમની નાભીમાંથી કમળ બહાર આવ્યું, જેમાંથી બ્રહ્માજીએ જન્મ લીધે. તેમને આઠની સંખ્યામાં જગન્માતાઓ બનાવી. તેના નામે આ પ્રમાણે છે. દિતિ, અદિતિ, મનુ, વિનતા, કદ્દ, સુલસા, સુરભિ અને ઈલા. તેઓમાંથી ક્રમશઃ દૈત્ય, આદિત્ય, મનુષ્ય, સમસ્ત પક્ષી, બધી જાતના સર્વો, નાગ જાતિઓ, ચાર પગા પશુઓ અને ખેતીવાડી માટે બધાય બીજેને અવતાર થયું છે. આ પ્રમાણે સ્થાવર અને જગમ સૃષ્ટિની રચના થઈ છે. કેટલાકે પ્રજાપતિને, બીજાઓ ઈશ્વરને જગકર્તા માને છે. નૈયાયિકે જગત્કર્તા ઇશ્વરને માને છે. તર્ક આપતા કહે છે કે સંસાર કાર્ય છે માટે ઈશ્વરને કર્તા રૂપ માનવામાં વાંધો નથી. પરંતુ આ માન્યતામાં અનૈકાતિક દોષ આવે છે, જેમકે તેમના મતમાં તમામને બનાવનાર ઈશ્વર છે તે પાણીમાં વારં વાર થતાં પરપોટા કેસે બનાવ્યા? જે પ્રતિ સમયે ઉત્પન્ન થાય છે અને ફૂટે છે, પણ તેના કર્તા રૂપે ઈશ્વરને કેઈએ પણ જે હોય તેવી સાક્ષી આપનાર કોઈ નથી અને હજારો પ્રયત્ન કર્યો જેવાશે નહિ. બીજાઓ કહે છે કે પાણીમાં, પૃથ્વીમાં, પર્વતના અગ્ર ભાગમાં તથા અગ્નિની જવાળાઓમાં વિષ્ણુ છે. સારાંશમાં જગત્ વિષ્ણુમય છે. ઉપરની માન્યતામાં કેવળ વિષ્ણુ સિવાય
Page #237
--------------------------------------------------------------------------
________________ 194 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બીજે કઈ નથી ત્યારે આ મારી માતા, આ મારા પિતા” આદિ શબ્દોના વ્યવહારમાં વધે આવતાં, પૂરો સંસાર વિણમય શી રીતે બનશે? જન્મદાતા પિતાને તેમના નામથી સંધવા કરતાં વિણ મારા બાપ, વિષ્ણુ મારી માતા, હું પણ વિષ્ણુ; આવો વ્યવહાર કેમ કોઈ કરતું નથી ? માટે તેમની માન્યતા સત્યરૂપ ન હોવાથી કોઈને પણ મગજમાં ઉતરી શકે તેમ નથી. કેટલાકે સંસારમાં એક જ આત્માને માને છે અને જગતને મિથ્યા માને છે. તર્ક આપતા કહે છે કે “આકાશમાં ચન્દ્રમાં એક જ છે પણ પાણીથી ભરેલા વાસણમાં જૂદ જૂદે દેખાય છે તેવી રીતે પ્રત્યેક પ્રાણીમાં ભૂતાત્મા એક જ છે. એટલે કે શરીરે ભલે જૂદા જૂદા રહ્યાં હોય પણ દરેકમાં આત્મા એક જ છે. પરંતુ વિચાર કરતાં આવી માન્યતા મૃષાવાદ પૂર્ણ એટલા માટે છે કે પંડિત, મહા પંડિત, મૂર્ખ, બાળ, વૃદ્ધ અને સ્ત્રી આદિ જીવાત્માએ પિતાપિતાના કરેલા ધર્મ અને અધર્મના ફળ જે ભેગવી રહ્યાં છે તેનાથી સાબીત થાય છે, આત્મા એક જ હોઈ શકે નહિ. સુખ-દુઃખ, સંગ-વિયેગ આદિ સૌને એક સરખા જ હેય તે એક આત્માની કલ્પના મગજમાં ઉતરી શકે છે, પણ તેવું કઈ કાળે બન્યું નથી, બનતું નથી અને બનશે પણ નહિ. બીજા મતાન્તરો આત્માને સ્વતંત્ર માનવા છતાં પણ, તેમાં કર્મોનું કર્તવ માનતા નથી જ્યારે ભેતૃત્વ માને છે. તર્ક આપતાં કહ્યું કે, સ્ફટિકમણી પાસે જે રંગને પદાર્થ
Page #238
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * ૧૯પ રહ્યો હોય, તો તેમાં પણ તે રંગ દેખાશે, પણ વસ્તુતઃ ફટિક અને રંગ ને કંઈ પણ સંબંધ નથી. તેવી રીતે આત્મા સ્ફટિક જે અને પદાર્થોને ગ રંગ જે હોવાથી બંનેને લેણ-દેણ નથી. તેમના મતમાં સુકૃત અને દુકૃત કરનાર આત્મા નથી પણ ઇન્દ્રિય છે. ઉપરની વાતમાં મૃષાવાદ આ પ્રમાણે જાણ. જૈન શાસને સંસારી આત્માને કથંચિત્ મૂર્વ અને પરિણામી માન્ય હોવાથી કર્મોનું કતૃત્વ અને ભકતૃત્વ તેમાં બની શકે છે, કેમકે પ્રકૃતિ જડ હેવાથી કઈ કાળે પણ કત્વ અને ભેંકતૃત્વ તેમાં સંભવી શકે તેમ નથી. ગમે તેવા પત્થર પર મૂકેલા દહીં આદિ પદાર્થોને પત્થર જડ હેવાથી ક્યારેય ખાઈ શકતું નથી, જ્યારે જીવતા માણસના શરીર પર દહિં મૂકતાં શરીરમાં રહેલે સર્વશક્તિસમ્પન્ન આત્મા પિતે જ શરીરના રૂંવાટા દ્વારા દહીંનું આસ્વાદન કરી લે છે. અને જીવ વિનાનું મડદુ કંઈ પણ કરતું નથી, કેમકે તે જડ છે. આ રીતે પ્રકૃતિ જડ હેવાથી કેઈનું પણ કર્તૃત્વ અને ભકતૃત્વ સ્વીકારી શકતી નથી. કેવળજ્ઞાન લઈ મુક્તિમાં ગયેલા આત્માઓ અમૂર્ત હોવાથી તેમને કંઈ પણ કરવાનું રહેતું નથી. આ કારણે આત્મા સર્વથા નિત્ય, નિષ્ક્રિય, નિર્ગુણ અને નિર્લેપ નથી. બેશક ! કથંચિત્ એટલે દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાની અપેક્ષાએ અનિત્ય છે, કેમકે પ્રતિસમયે થનારા જૂદા જૂદા પરિણામે પ્રત્યક્ષ દેખાય છે અને અનુભવાય છે. આત્માને સર્વથા નિત્ય માનનાર પતે એક દિવસ આ કારણે આભાર એટલે મની પ્રતિસમયે
Page #239
--------------------------------------------------------------------------
________________ 196 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બાળક અને નિરક્ષર હતું તથા વયપરિણામે (પરિપાકે) તે યુવા-વૃદ્ધ અને સાક્ષર બને છે, તે માટે એકાન્ત નિત્યમાં આ પરિણામે શી રીતે બનવાના હતાં? કર્મોની માયાજાળમાં ફસાયેલે આત્મા પુણ્ય-પાપને ભોગવવામાં સર્વથા નિષ્ક્રિય બને રહે, એ વાતને કઈ પણ કઈ રીતે સ્વીકારી શકશે? આત્મા એકાન્ત નિર્ગુણ પણ નથી. સંસારમાં પ્રત્યક્ષ અનુભવાય છે કે કેટલાક સાત્વિક માન છે, બીજા રાજસિક અને ત્રીજા તામસિકે પણ છે. આ ત્રણેથી રહિત છઘસ્થતા (કર્યાવરણ) જેની નિમૅલ થઈ ગઈ હોય તેવા અરિહંત પરમાત્મા સિવાય બીજો કોઈ નિર્ગુણ નથી. પંચ મહાવ્રતધારી જૈન મુનિઓને છોડી બીજા આત્માઓ નિર્લેપ કઈ રીતે? ગૃહસ્થી હોવાથી સ્ત્રીઓને ભેગવિલાસમાં, પુત્રના રક્ષણમાં, ધનની પ્રાપ્તિમાં નિર્લેપતા રહેતી હશે? સર્વથા મૂર્ખ માનવને પણ માનવામાં ન આવે તેવી વાત છે. જગતના નિર્માણમાં ઉપરના મતમતાંતરે તેમના શાસ્ત્રોથી જાણી લીધા પછી, આ વિષયમાં જૈન શાસન શું કહે છે? તે જાણવું શેષ રહે છે. સાથે સાથે તેમની સમીક્ષા પણ કરવી સારી છે, તે આ પ્રમાણે - પાંચ ભૂતના મિશ્રણ થયા વિના આત્માની હૈયાતી તમે માનતા નથી, તે પછી, તમારે માનેલે સમુદ્ર ક્યાંથી આવ્યો? ત્યાં ઈંડુ કોણે મૂકયું? લાંબા કાળ સુધી તેને ત્યાં પડ્યા રહેવાની જરૂર શી હતી? તેને કેઈએ ફેડયું કે પિતાની મેળે ફૂટયું? એક ટૂકડામાંથી પૃથ્વી નીકળી, તે પહેલા પૃથ્વી
Page #240
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 197 હતી કે નહિ? બીજા ટૂકડામાંથી આકાશ થયું, પૃથ્વી પરથી મનુષ્યાદિ થયા. તે બધાય કયાંય છુપાઈ ગયા હશે? કે નવા ઉત્પન્ન થયા ? ગાઢ અંધકારથી વ્યાપ્ત સમુદ્રમાં વિષ્ણુ શા માટે તપ કરતાં હતાં? તેના માટે તપ કરતા હશે? તેમની નાભિમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને તેમને આઠ જગન્માતાઓ બનાવી, અને તેમનાથી ચરાચર સંસાર થયે, પણ તે જોગમાયાઓ પરણેલી હતી? કે કુંવારી હતી? પરણેલીને તે તમે માનતા નથી, તે શું તમારા શાસ્ત્રોમાં કુંવારી કન્યાઓ પુત્રને જન્મ દે છે? પૃથ્વી વગેરે હતી જ નહિ તે પછી વિષ્ણુ, બ્રહ્મા અને પુત્રવતી બનેલી પહેલી કુંવારી જગન્માતાઓ ક્યાં ઉભા રહ્યાં હશે? વિષ્ણુએ તપ કર્યું તેનો અર્થ એટલે જ છે કે તે પોતે અધુરા રહેવાથી હજી ભગવપદ મેળવ્યું નથી, કેમકે ભગવાન તે નિરંજન નિરાકાર હોય છે અર્થાત્ આકાર વિનાના હોવાથી હાથ આદિ તેમને હોય જ નહિ, તે પછી પાંચ ભૂતને ભેગા કઈ રીતે કર્યો હશે? તેવી સ્થિતિમાં દિતિ જગન્માતાએ દૈત્યોને, અદિતિએ આદિત્યને, મનુએ મનુષ્યને શી રીતે જન્મ આપ્યું હશે ? જગન્માતાઓના જન્મ પહેલા પાંચ ભૂત હતાં જ નહિ...ત્યારે ચાર પગા-ગાયે, ભેસે ઉંટ, હાથીઓ તથા મોટા મોટા તેતિગ આંબલીના ઝાડે, આંબા, વડ અને પીપળાના ઝાડે તે બિચારી જગન્માતાઓની કુક્ષિમાં કઈ રીતે રહ્યાં હશે? અને જન્મ સમયે તેમની દશા કેવી થઈ હશે? તે સમયે બ્રહ્માજીને દયા આવી હશે? ઉપર પ્રમાણેના પ્રશ્નો અને તેના જવાબો બાળચેષ્ટિતને જ સિદ્ધ
Page #241
--------------------------------------------------------------------------
________________ 198 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કરનારા હેવાથી તેજ આ વિષે ઘણું ઘણું લખાયેલું હોવાથી પિષ્ટ પષણ કરવાની આવશ્યકતા નથી. ઈશ્વરે સંસાર બનાવ્યું, તેમાં ચાર કારણેમાંથી કયું કારણ? (1) શું પિતાને સ્વભાવ તે હેવાથી ઈશ્વરે સંસારને બનાવ્યા? (2) કીડાઓ કરવાની આદત પડેલી હેવાથી બનાવ્યું? (3) ઈચ્છા થવાના કારણે સંસારને બનાવ્યું? (4) અથવા દયાભાવમાં આવીને સંસારનું નિર્માણ કર્યું ? સ્વભાવ એટલે જેને જે સ્વભાવ હોય, તેની ક્રિયાઓ સતત્ થતી રહેતી હોય છે. જેમ અગ્નિમાં દાહશક્તિ સ્વભાવથી છે. તે જ્યાં સુધી અગ્નિના અણુઓ છે ત્યાં સુધી દહત્વ રહેલું જ હોય છે. આ પ્રમાણે વિષ્ણુએ બ્રહ્માને ઉત્પન્ન કર્યા તે સતત્ તે કાર્ય ચાલુ રહેવું જોઈતું હતું. આવું તે તમે પણ માનતા નથી. માટે કોઈને પણ ઉત્પન્ન કરવાને સ્વભાવ વિષ્ણુને હોઈ શકે નહિ. મનમાની કડાઓ કરવાની આદત શુદ્રોને હોય છે, તમારા મતે વિષ્ણુ તે નથી પણ પરમાત્મા છે, આનંદ સ્વરૂપી છે, માટે કીડાથી સંસારને બનાવે છે, આ વાત પણ માની શકાય તેવી નથી, કેમકે ઈચ્છાઓની ઉત્પત્તિ મેહકર્મને અધીન હોવાથી સકમી આત્માઓને જ ઈચ્છા થાય છે જ્યારે પરમાત્મા અકમી છે. તેવા નિરંજનનિરાકાર પરમાત્માને પણ સૃષ્ટિ રચવાની ઈચ્છા થતી હોય
Page #242
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 19 તે માનવું જ રહ્યું કે તેઓ હજી આપણી જેમ સંસારી છે. દયાળુતાથી સંસારની રચના માનીએ તે બધાય છે રૂપરંગ-વૈભવ તથા ભેગ-ઉપભેગની સામગ્રીથી એક સમાન હેવા જોઈએ, પણ સંસારમાં આવું ક્યાંય દેખાતું નથી. જેમકે એક રેગી છે, બીજે નિરોગી છે, એકને ત્યાં ઘી-કેળા છે જ્યારે બીજાને ત્યાં લુખા રેટલાના પણ ફાંફાં છે, એકને ત્યાં રૂપવતી, મદવતી અને યૌવનવતી નારી અને બીજાને ત્યાં અણગમતી છે. આ પ્રમાણેની સંસારની વિટંબનાઓ જોયા પછી જગકર્તાની દયાળુતા કેવળ મશ્કરી કરાવનારી બને છે. કદાચ જીવાત્માના કરેલા કર્મોના કારણે આવું બને છે, એમ તમે કહેશે તે પણ કત્વની ઉપાધિ ઈશ્વરના નામે ચડાવવાની શી આવશ્યકતા? બ્રહ્માની બનાવેલી આઠ જગન્માતાઓમાંથી મનુ નામની જગદંબાએ મનુષ્યનું સર્જન કર્યું, તે શું મનુષ્યના શરીરને પહેલા બનાવ્યું હશે ? કે આત્માને? તમારા મનમાં આત્મા નામને પદાર્થ પહેલા હતે નહિ, તે અત્યારે ક્યાંથી આવ્યે પહેલા શુદ્ધ સ્વરૂપમાં હતે? એમ માનવું પણ ઠીક નથી, કેમકે શરીરની ગંદડી માયામાં, દુઃખ-દરિદ્રતા અને વિયેગપૂર્ણ અવસ્થામાં, સ્વતંત્ર અને શુદ્ધ જીવ પિતાની મેળે માતાની નવ મહિનાની ગંદી, બીભત્સ અને જેઈને પણ વમન થાય તેવી કુક્ષિમાં રહેવા માટે પસંદ કરે જ નહિ. ત્યારે બ્રહ્માને કે જોગમાયાને આવા નાટકડા કરવાની જરૂર શી પડી? કદાચ પૂર્વભવના કરેલા કર્મોના કારણે આમ થાય છે તે આવી રીતની તમારી માન્યતા પણ
Page #243
--------------------------------------------------------------------------
________________ 200 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઠીક નથી. કેમકે આનાથી તે તમારા મતથી સર્વથા વિરૂદ્ધ આત્માની સિદ્ધિ થયા વિના રહેવાની નથી. કેમકે આત્મા ચૈતન્ય સમ્પન્ન હોવાથી કેઈનાથી પણ ઉત્પાદ્ય નથી અને કેઈનાથી નાશ પામવાને પણ નથી. તેમ છતાં કર્મોની માયામાં અનાદિ કાળથી ફસાયેલું હોવાથી ભવભ્રમણ કરે છે. કદાચ હઠાગ્રહમાં આવીને તમે કહેવા જશે કે આ વાત તે તમારા જેના આગમની છે, જેને તમે સેગન ખવડાવીને પણ મનાવવાની કોશિષ કરી રહ્યા છે. જવાબમાં જણાવવાનું કે ડીવારને માટે તમે અને અમે (જેને) શાસ્ત્રોને જૂદા મૂકી દઈએ અને નાની ઉંમરના બાળકને તથા પ્રત્યક્ષ દેખાતા સંસારને જોઈ લઈએ તે આત્માની અને કર્મોની સિદ્ધિ થયા વિના રહેવાની નથી. કેમકે કેઈનું પણ શરીર, રૂપ-રંગ, જ્ઞાન-વિજ્ઞાન અને સ્વભાવ બીજા એકેય જીવ સાથે મેળ ખાતા નથી. એક જ ઝાડના પાંદડા પણ એક સમાન હતા નથી તે પશુ-પક્ષી અને મનુષ્ય સૃષ્ટિમાં કઈ આંખે સરખે તે નાકે જૂદ, બીજે કાને જૂદો, ત્રીજો મોઢાની ગોળાઈ-લંબાઈથી જૂદ, કેટલાક હાથે-પગે-આંગળીએ અને છાતીએ જૂદા, તે એકેયને સ્વભાવ કેઈની સાથે પણ મેળ ખાતે નથી. આ બધી વસ્તુઓ જોઈ લીધા પછી અને અનુભવ્યા પછી કર્મસત્તાને માન્યા વિના બીજો માર્ગ ક્યો? પંખીઓ પ્રાયઃ કરીને ઇંડા વિના થતાં નથી, તે જગન્માતાએ પહેલા મરઘી બનાવી હશે કે ઇંડું? કેમકે દુનિયાભરની શક્તિ વિશેષથી પણ ઇંડા વિના મરઘી અને તે
Page #244
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ર૦૧ વિના ઈંડુ થતું નથી. ગેહુ-ચણા આદિ બીજેને જોયા પછી ખાત્રી થશે કે બીજ અને બીજતત્વ બંને સર્વથા જૂદા છે. ગમે તે પ્રકારે બીજતત્વ (જીવ) નાબૂદ થઈ ગયું હોય તે ગમે તેવા સારા બીજે પણ અંકુરાઓને ઉત્પન્ન કરી શકતા નથી, કેમકે તે સમયે તે બીજ જડ છે જ્યારે બીજતત્વ ચૈતન્ય છે. તર્કોના ઘોડાઓને ગમે તેમ દોડાવવાથી સમ્યજ્ઞાન થતું નથી અને મિથ્યાજ્ઞાનથી બહાર નીકળતું નથી. આ કારણે જ ધર્મના નામે, ઇશ્વરના નામે તથા તેના નામે વેર-વિરોધ, ઝઘડા–મારપીટ કઈ દિવસે પણ બંધ થયા નથી. જે તર્કો, તર્કશાસ્ત્રો, પ્રત્યક્ષ અનુભવાતા સંસારની સમસ્યાઓને સુલઝાવી શક્તા નથી, તે તર્કો પણ શા કામના? તર્કશાસ્ત્રો પણ શા કામના ધર્મો પણ શા કામના ? અને સંપ્રદાય પણ શા કામના? તેમજ ધર્મબુદ્ધિથી કરતાં પણ અધર્મ– દ્વેષ, અને ધમધતાને ઉત્પન્ન કરતાં અને પષતા અનુષ્ઠાને પણ શા કામના ? માનવનું મન જ્યારે અધઃપતન તરફ જાય છે, ત્યારે જીવનમાં અણુઅણુમાં તામસિક, રાજસિક, વૈકારિક, વૈભાવિક અને પૌગલિક ભાવની વૃદ્ધિ થતાં કોણ રોકી શકશે ? અદ્ધિ-સમૃદ્ધિના નશામાં સર્વથા બેભાન બનેલા, ખાનપાનની મર્યાદાને બે મર્યાદ કરી, રાક્ષસોને ખાવા લાયક માંસ, ઈંડા, શરાબપાન, આસપાનમાં ગળેબ થયેલા તથા શરીરના શૃંગાર, તાકાત, પુષ્ટિ, સુંદરતા અને વીર્ય શક્તિના સંવર્ધન,
Page #245
--------------------------------------------------------------------------
________________ 202 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સંરક્ષણ તથા શીધ્રપતનને ન ઈચ્છતાં માન, જયારે પાંચે ઈન્દ્રિયના ગુલામ, તેમાં અત્યાસક્ત થઈને મર્યાદ-બેકરાર, બેઈમાન, બેરહિમ અને બિનદાસ્ત થાય છે ત્યારે તેમનાં જીવનમાં પાપમાર્ગોના દ્વાર ઉઘાડા રહેવા પામે તેમાં શું આશ્ચર્ય? તે સમયે તેમની માન્યતાઓ કેવી થાય છે, તેને સૂત્રકાર, સૂધર્માસ્વામીજી વાચા આપતાં કહે છે કે “ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ તેના શુભાશુભ ફળે, સ્વર્ગ નરકમાં જવાનું, વગેરે બધાયમાં માનવ સર્વથા નિરપરાધી છે, કેમકે સંસારમાં જે કંઈ બને છે, તે યદયા, સ્વભાવેન તથા દૈવ પ્રભાવથી જ બને છે. એટલે કે પાપ પુણ્યનું આચરણ બુદ્ધિપૂર્વક થતું નથી, પણ યદચ્છયા (અકસ્માતુ-અતકિંત) તથા સંસારને સ્વભાવ જ એ છે કે જે કંઈ બને છે તે પિતાની મેળે જ બને છે, અને દૈવ પ્રભાવથી જે બનવાનું હોય છે તે તેવી રીતે જ બને છે. હજાર પ્રયત્ન કરવા છતાં જે નથી બનવાનું તે બનતું નથી, બનવાનું મિથ્યા થતું નથી. ઉપરના મન્તવ્યમાં તેઓ આગળ વધીને કહે છે કે, “કેઈ પણ કાર્ય કર્મનિષ્પન્ન નથી, પણ નિયતિના કારણે જ બધું બની જાય છે.” તેમના મતની અસત્યતા : ઉપર પ્રમાણેની માન્યતામાં સચ્ચાઈ હોઈ શકશે? ખૂબ જ ગંભીર વિચારણા માંગે તે પ્રશ્ન છે. જીવ માત્રનાં કલ્યાણકામી, ભગવાન શ્રી મહાવીર સ્વામીના જમાનામાં અથવા હૈયાતીમાં, તે સમયનું સામાજિક જીવન કેટલું નીચે ઉતરી
Page #246
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 203 ગયું હશે તેની સાબિતી કરાવે છે. ગુલામી પ્રથા, ધર્મના નામે કરાતી હિંસા આદિના મૂળ સામાજિક જીવનમાં કેટલા જોરદાર બન્યા હશે, તેને જૈનેતર લેખકથી પણ આપણે નિર્ણય કરી શકીએ છીએ. ગુલામી પ્રથાના પાપે ભરબજારમાં વેચાતી કન્યાઓને ખરીદનાર ધનવાન અને સત્તાધારી સિવાય બીજે કણ? અને જ્યારે આ બંનેના જીવનમાં આ દુરાચાર પાપને પ્રવેશ થાય છે અને મેરેમમાં વધે છે ત્યારે શરાબપાન તેમાં વધારે કરે છે તે માની શકાય તેવી સીધી સાદી વાત છે. આવી પરિસ્થિતિમાં, પંડિતેની સરસ્વતી પણ ક્યો માર્ગ અપનાવશે? કેમકે તેઓ ગૃહસ્થાશ્રમી હોવાના કારણે તેમને રેજી અને રેટી ધનવાને સિવાય બીજે કે આપનાર ? આવી સ્થિતિમાં નાસ્તિકવાદ, વામવાદ, અસભાવવાદ જેવા નિંદનીય વાદ વધે તે હકિકત છે. આ કારણે જ મહાવીરસ્વામીએ કહ્યું કે “હે ગૌતમ! આ બધાયમાં મૃષાવાદની બોલબાલા સ્પષ્ટરૂપે દેખાઈ રહી છે.” કયા કારણે માનવ મૃષાવાદી બને છે? નારક અને પીડિત, ત્રસ્ત, દુઃખી કરવામાં અને કરાવવામાં પરમાધામીઓને જેટલે રસ હોય છે, તેના કરતાં મેળવેલા દેવસુબેને ભેળવવામાં હેત નથી. તેવી રીતે દેવદુર્લભ મનુષ્યાવતાર મેળવ્યા પછી પણ જે જીવાત્માએને નિરર્થક જૂઠ બોલવામાં, કોઈને આળ દેવામાં, કલંકિત કરવામાં, મેતીના પાણુ ઉતારવામાં રસ પડે છે, તેનું વર્ણન
Page #247
--------------------------------------------------------------------------
________________ 204 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સૂત્રકાર સુધર્માસ્વામી જબૂસ્વામીની આગળ કરી રહ્યાં છે. દ્રવ્ય અને ભાવરૂપે રસના બે પ્રકાર છે. દ્રવ્યરસના પણ બે પ્રકાર છેઃ શુભ અને અશુભ. લીંબુ, મોસંબી, કેરી, દૂધ, દહીં, મલાઈ આદિ શુભ રસ. શરાબ, પરસ્ત્રીગમન, ગંદ ખેરાક, વાસી ખોરાક આદિ અશુભ રસ છે. તેવી રીતે પરોપકાર, દયા, દાન, શિયળ, તપ આદિ શુભ ભાવ રસ, પરનિંદા, ઈર્ષ્યા, લડાઈ, ઝઘડા, કલેશ, કંકાસ આદિ અશુભ ભાવ રસ છે. શુભ રસની પ્રાપ્તિમાં અને ભેગવટામાં પુણ્યદય કામ કરે છે, જ્યારે અશુભ રસને ભેગવટામાં પુણ્ય અને પાપ બંને કામ કરી રહ્યાં છે. અશુભ રસની પ્રાપ્તિમાં પુણ્ય ભલે કામ કરી રહ્યું હોય તે પણ તેના ભગવટામાં પાપવૃત્તિ, પાપપ્રવૃત્તિ, પાપમિત્ર, પાપસહકાર, આદિ કામ કરતાં હોવાના કારણે પુણ્યથી મેળવેલા પદાર્થો પણ પાપોપાર્જન કરવામાં નિમિત્ત બનીને માનવાવતારને સર્વથા બરબાદ કરે છે. ઘણું પ્રકારે કરેલા પદયનું ફળ માનવાવતાર હેવાથી તેને સુધારવે કે બગાડ આમાં કમશઃ સદ્દબુદ્ધિ અને દુબુદ્ધિ કામ કરે છે. દુબુદ્ધિને માલિક ગમે તેવી ખાનદાનીમાં જમ્પ હય, તે પણ અમુક પ્રકારની જૂઠની ભાષા ત્યાગી શકતે નથી. માટે તેઓ જે રીતે મૃષાવાદનું સેવન કરે છે તે કહે છે, દર્શનવાદીઓની અસત્યતા બતાવ્યા પછી બીજાઓ
Page #248
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 205 જે પ્રકારે અસત્ય બોલે છે, તે કેણ કેણ? જૂઠ બોલવામાં દોષને ન દેખનારા કે માનનારાઓના પ્યાલામાં “અસત્ય બેલિવું અધમ નથી, કેમકે તે વિના પૈસાવાળા કઈ રીતે થવાય અને તે વિના સમાજમાં, દેશમાં તથા કુટુંબમાં માનમરતબે કઈ રીતે મળે? તેથી વ્યવહારને સાચવવા માટે તેઓ નીતિ વિરૂદ્ધ, ધર્મ વિરૂદ્ધ, ખાનદાન વિરૂદ્ધ, કુળ પરંપરા વિરૂદ્ધ, બીજાઓને દોષ દેવા રૂ૫ ભાષણ કરતાં અથવા બીજાઓમાં અસત્ દોષાની કલપના કરી પોતાની મરજી મુજબ ગમે તેમ બેલવામાં ભય પામતા નથી, તે આ પ્રમાણે - (1) સામેવાળે ચાર નથી, ચેરી કરી નથી, તે પણ “આ ચેર છે” તેવું કહીને સમાજમાં તેને ઉતારી પાડવામાં તેમને ખૂબ જ રસ પડે છે. (2) સામેવાળે સ્વભાવથી જ ઉદાસીન એટલે કે, કેઈના ઝઘડામાં પડવાને સ્વભાવ તેને નથી. તે પણ “આ ઝઘડાર છે, સૌને જૂદા કરાવનાર છે” આવું અસત્ય બેલવામાં તેઓ શૂરા હોય છે. (3) સામેવાળે દુરાચારી છે, તેને દુરાચાર કરતા મેં જોયે છે. (4) આ પરસ્ત્રીગામી છે, કેમકે મેં તેને એક દિવસે, અમુક સમયે, અમુક બાઈ સાથે વાત કરતાં, હસતાં અને પરસ્પર તાળીઓ પાડતાં જોયા હતાં. (5) સ્વભાવે સદાચારી માણસને કલંક્તિ કરવા માટે, સમાજમાં વાત ફેલાવતાં કહે છે કે “આ માણસ દેખાવમાં
Page #249
--------------------------------------------------------------------------
________________ 206 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જ સદાચારી છે પણ તેને પોતાની ગુરૂપત્ની સાથે વ્યભિચાર કરતાં મેં જોયે છે. (6) સામેવાળાની ફેલાયેલી કીર્તિને તથા યશને સહન કરવાની તાકાત વિનાના મૃષાવાદીઓ કહે છે. “આ માણસને પિતાની મિત્રપત્ની સાથે વિલાસ કરતાં મેં જે છે” માટે ધાર્મિક નથી પણ પાપી છે, વિશ્વાસુએ સાથે વિશ્વાસઘાત કરનાર તથા બીજાને ખબર ન પડે તેવા પાપ કાર્યોને ખાનગી રૂપે કરનાર છે. (7) સગી ભગિની જે સૌને માટે અગમ્ય હોય છે, તેને પણ સામેવાળો ભેગવનાર હોવાથી દેખાવમાં જ ધમી છે. (8) સામેવાળે અનેક પાપકામાં રપ હેવાથી દુરાત્મા છે, તથા ભદ્રિક માણસને દ્વેષી છે, માટે નમ્ર નથી, સરળ નથી, પણ સ્નેહ રહિત છે, પરલેકને બગાડનાર છે, ઈત્યાદિ પ્રકારના માન જેમને પરદોષને ઉઘાડા કરવાને સ્વભાવ છે માટે તે બિચારા ભયંકર કર્મોના બંધનમાં બંધાઈને નરક ગતિના કે તિર્યંચ ગતિના ઘણા અવતારોને કર્યા પછી પણ બીજા પ્રકારે દુઃખને ભેગવવા માટે પિતાના આત્માને તૈયાર કરે છે. (9) આવા માનનું મુખ જ તેમને શત્રુ બને છે, જે આગળ પાછળ અથવા મારા જૂઠા દેષારોપણથી સામેવાળાની કેવી દશા થશે તેની પરવાહ કર્યા વિના અસત્ય ભાષણ કરવામાં જ રામાન્ય હોય છે. મુહરિ (મુખરી–મુખારી)
Page #250
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 207 એટલે કે મૂંગા માનવને જોઈને દયા ખાનાર માનવ નથી જાણતો કે આવું મૂંગાપણું શાથી પ્રાપ્ત થાય છે? શાસ્ત્રકારેએ કહ્યું છે કે-મોઢાના દેષ, જીભના દોષ, તેતડાપણું, બેલતાં ચૂંક ઉડે કે પિતાની ભાષા પોતે પણ ન સમજે તેવી અક્ત ભાષાને બેલનારા માન, ગયા ભવમાં બીજાઓને કલંકિત કરનારા કે વિશ્વાસઘાત કરનારા મૃષાવાદિત્વના પાપે જ મૂંગાપણું પ્રાપ્ત કરે છે. લેભાધ માણસે જૂઠ કેવી રીતે બોલે છે? ભવભવાન્તરથી ઉપાર્જિત, વર્ધિત અને નિકાચિત, પરિગ્રહ સંજ્ઞા જ્યારે માનવના જીવનમાં જેર કરે છે ત્યારે તેને ધનાલ્પ, લેભાધુ બનતાં વાર લાગતી નથી. એટલું જ નહિ પણ તેમનું મન, બુદ્ધિ, શરીર અને પુરૂષાર્થ પણ પારકાના ધનને સ્વાધીન કરવામાં પ્રવૃત્તિવાળા બને છે. હવે સૂત્રકારના મુખે સાંભળીએ - (2) ઘરણ થઈ જfઢાજિદ્ધા નિવલે સવદત્ત... અર્થાત્ પારકાના ધનમાં અત્યંત આસક્ત થયેલા માનવે પારકાની થાપણને પચાવી પાડે છે અને તેમનામાં અસત્ દેની કલ્પના કરીને તેમની સાથે લડી પડતા કહે છે... “તારે એક પણ પૈસે મારે ત્યાં નથી, તું છેટી રીતે ગળે પડે છે” ઇત્યાદિ શબ્દોથી થાપણ મૂકનારને બીજાઓની વચ્ચે જૂઠો પાડે છે. આ પ્રમાણે પારકાના ધનને સ્વાધીન કરવા અર્થે બેટી સાક્ષીઓ આપે છે. બીજાઓને પૈસા આપીને
Page #251
--------------------------------------------------------------------------
________________ 208 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પણ પિતાના પક્ષની સાક્ષી માંગે છે. છેવટે ભગવાનની, દેવેની, માતા-પિતાની તથા ગીતાજીના કે કલ્પસૂત્રના પણ સેગન ખાવામાં તેમને વાંધો નથી. (2) કથાgિ :-લાખ અને કરોડોના ધનની પ્રાપ્તિ જે રીતે પણ થાય તે રીતે જૂઠ બેલશે, મતલબ કે તેમના મસ્તિષ્કમાં પૈસે જ પરમેશ્વર હોવાથી કદાચ ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટી બનશે તે પણ ધર્મની, વ્રતની મર્યાદા તેડીને ધર્મસ્થાનમાં પણ પૈસાના પુજારી બનશે. (3) બ્રાઝિ-એટલે પિતાની કન્યાના સગપણ સમયે તેની જાતિ, સ્વભાવ, ગુણ અને બીજી વાતે ખરાબ હોવા છતાં પણ તેની પ્રશંસા અને પારકી કન્યા માટે નિંદાને શબ્દ બેલશે. ઉપચારથી સમસ્ત જીવન ગુણને, દોષ રૂપમાં બેલશે. તેમજ બીજા ને ભવ, ભાવ અને ગૃહસ્થાશ્રમી બગાડીને પણ જૂઠ બેલવાની આદતવાળા તેમ કર્યા વિના રહેતા નથી. ભૂમિ અર્થાત્ ખેતર, વાડી, જમીન, મકાન સંબંધી જૂઠ બેલશે તથા ગાય, ભેંસ, બળદ આદિ જાનવરોને ખરીદવા હોય કે વેચવા હોય ત્યારે તત્સંબંધી જૂઠને મટકું જૂઠાણું કહેવાયું છે. બીજાના જાતિ, રૂપ, શીલ, સ્વભાવ સંબંધી જૂઠ બેલવું. જેમકે સામેવાળા જાતિ (માતૃપક્ષ) કુલ (પિતૃપક્ષ) આદિને હું જાણું છું, તેથી કહું છું કે તેઓ હીન જાતિના, હીના કુળના અને નિન્દનીય સ્વભાવના છે. આવી રીતની અસત્ય
Page #252
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 209 ભાષાઓ, મોક્ષનાશક, પરમાર્થ રહિત, દ્વેષ કરાવનારી, અનર્થમય જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોને ઉપાર્જન કરાવનારી, અધર્મમયી, અશ્રવ્ય કેઈને પણ ન ગમે તેવી, સાંભળનારને પણ લજજ કરાવે તેવી નિન્દનીય, પરને વધ, બંધન અને ફ્લેશ કરાવનારી, જન્મ,જરા અને મૃત્યુને અપાવનારી હોવાથી નરકદાયિની હોય છે. અસત્યવાદી મનુષ્ય, સામેવાળાઓમાં ગુણે નથી તે પણ પિતાના પક્ષના છે તેથી તેમને ગુણવાળા કહેવા એટલે કે પિતાના પક્ષકારે નિંદનીય છે તે પણ તેમની બડાઈ કરવી, વિપક્ષીઓના ગુણે નિંદનારી, હિંસા અને પાપપૂર્ણ, જીવસૃષ્ટિને હાનિ કરાવનારી, અધર્મજનક હોવાથી તેવી ભાષાને મૂનિઓએ નિંદનીય કહી છે, કેમકે આવી રીતની ભાષાભાષીઓના આન્તર જીવનમાં પાપમાર્ગનો ખ્યાલ ન હોવાથી તેઓ જીવનની છેલ્લી ક્ષણ સુધી અધિકરણ ક્રિયાઓમાં રત રહે છે. આવા પાપારંભી માનવે અજ્ઞાનવશ, સાવદ્ય પ્રાણઘાતક, નિર્વસ પરિણામી, કઠોર અને કર્કશ ભાષાને બેલવાના રસિયા હવાથી પિતાને સ્વાર્થ ન હોય તે પણ નીચે પ્રમાણેની ભાષા બેલશે. ( 2 ) gવમેવ બંધમાળા મક્રિ સૂરે ય સાત ઘાયTi.... મેરેમમાં જૂઠ જ્યારે વ્યાપ્ત થઈ જાય છે, ત્યારે તેમને બેસવાની મર્યાદા રહેતી નથી, સાર્થક અને નિરર્થક ભાષાને વિવેક તેમનામાં હેત નથી. આ કારણે જ પાડા અને સૂવર (જંગલી ભૂંડ) ને મારનારા લોકોને તેઓ કહે છે કે
Page #253
--------------------------------------------------------------------------
________________ 210 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અમુક જંગલમાં તમે શીધ્ર જાઓ જ્યાં પાડાઓ અને શકરો ફરી રહ્યાં છે, તેમને તમે મારી નાખે, વીંધીના વગેરે વગેરે. (2) રસાસ િર સાહેંતિ વાપુરાન... જેઓ જાળ લઈ જંગલમાં જાય છે અને પાથરેલી જાળમાં જાનવરોને ફસાવી નાખે છે તેવા વાઘરીઓને કહે છે ‘અમુક જંગલમાં સસલા, મૃગે અને રોહિષ નામના મૃગે છે. ત્યાં તમે જાઓ અને તેમને જાળમાં ફસાવી લે, બાંધી લે, પકડો અને મારી નાખે. (3) તત્તરવદૃઢાવે ય ન થશેયસાહેંતિ વળી... તીરકામઠાગેફણ અને બંદુકને ખભા ઉપર લઈ જંગલમાં જનારા પારધીએને કહે છે કે “અમુક વનમાં તેતર, બટર, લાવા, કપિલ અને કબુતર પક્ષીઓને ત્યાં જઈ મારી નાખે, બંદુકથી ઉડાવી મારે, ગેફણથી મારી નાખો, બાણથી વીંધી નાખે.” ( ) સમરછમે ય કાતિ મછિયા... તળાવ, જળાશય, નદી અને સમુદ્રમાં જાળ નાખી, જળચરને મારનારા મચ્છીમારોને કહે છે “તમે તે તે જળાશયમાં જાઓ, ત્યાં તમને નાની મોટી માછલીઓ, મોટા મગર અને કાચબાઓ દેખાશે, જેમને તમે સાવધાનીથી જાળમાં ફસાવી લેજે અને બઝારમાં વેચી મારજે.'
Page #254
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 211 (1) સંવ ય સાહેંતિ મારા નાની નાવડીમાં બેસી, પાણીમાં ફરનારા, રહેનારા, ધીવરને કહે છે તે તે સ્થળે શંખ-નાના નાના છીપલા અને કેડીઓ છે, તે તમે ત્યાં જાઓ અને જમણા કે ડાબા શંખેને તથા કેડીઓને લઈ આવે, અને ધ્યાનમાં રાખશે કે જમણા શંખેની કિંમત તમને સારામાં સારી મળશે.” ( 6 ) સાર-મોનસ-નં૪િ-વીર-મરી સાત વાકિયા... વ્યાલિક એટલે સાપને પકડનાર મદારિયને કહે છે કે અમુક પર્વતમાં, ગુફામાં, મકાનમાં અને જંગલમાં મેટા અજગરે, બે મુખના સાપે, ગેનસ (ફેણ વિનાના) મંડલી નામના સાપ, ફેણવાળા સાપ, મઉલી એટલે મેટી ફેણવાળા સાપ પણ છે, માટે ત્યાં જાઓ તેમને પકડે, કરડિઆમાં બંધ કરે, ઘેર ઘેર ફેર, રમાડે અને પૈસા કમાવે. (7) જોહા સે ય સારા સારા ય સાહેંતિ સુઢા... શિકારીઓને તે તે સ્થાને ને બતાવતાં તેઓ કહે છે કે, તે તરફના જંગલમાં ગેધા (ગે) જે હાથથી ચાલે છે, સેહસીસેલીયા, કૃકલાસ, કાચંડા વગેરે જાનવરે છે.” તેમ કહીને તે મૃષાવાદીઓ જીવહત્યાના નિમિત્તભૂત બને છે. (8) જય-વાર ય સાહેંતિ વારિયા... ગમે તે રીતે પાશબંધથી હાથીઓને, વાનરને પકડનારા પાશિકને કહે છે કે-હાથીઓ અત્યારે જંગલમાં આવી
Page #255
--------------------------------------------------------------------------
________________ 212 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગયા છે, વાનરાઓ પણ ત્યાં કૂદાકૂદ કરે છે. એમ કહીને તે શિકારીએ તે તે સ્થાનની માહિતી આપે છે. (9) सुकबरहिणमयण सालकोइल हंसकुले सारसेय साहेति વોસTr. પિપટ, મેર, સારિકા, કેયલ, હંસ આદિ વર્ગના બીજા પણ પંખીઓને પકડાવવા માટે બીજાઓને એટલે તેના ઘાતકેને સલાહ આપ્યા કરે છે. તે ઉપરાંત આડેસ–પાડોસ તથા ગામના બીજા ભાઈ બહેનમાં બેટા અપરાધની કલ્પના કરી કેટવાળ યા સિપાઈ પાસે ફરિયાદ કરે છે અને માર ખવડાવે છે. ચેરી કરનારાઓને સંકેત કરી બીજાઓના ધનધાન્ય, ગાય-ભેંસ, બકરા-ઘેટાંઓની ચેરી કરાવે છે. પિતાના ખાનગી માણસને બીજા શ્રીમતેના ઘરની તપાસ કરવાનું કહે છે. ગામના સીમાડે બીજાઓને લૂંટનારાઓ, ચેરી કરનારાઓ આદિને કેટવાળ પાસે લઈ જઈ તેમને ઉઘાડા કરે છે. ગાય, ભેંસ, ઉંટ આદિ રાખનારાઓ અને પાળનારાઓને કહે છે-આ જાનવરોને ડામ અપાવી દે, બળદ-ઘેડા વગેરેની ખસી કરે, આ ગાયને દેહતાં કેમ નથી, જવચણા વગેરેને ખોરાક આપે, મરી ગયેલા વાછરડાવાળી ગાય પાસે બીજે વાછરડો લાવે અને ધવરાવે, દેહતા પહેલાં ગાય ભેંસના પગ બાંધી લે, આ વાછરડાઓ હવે ગાડીમાં જેતવા લાયક થઈ ગયા છે. ખાણીઆઓને પત્થર, મણી, પ્રવાલ વગેરેની ખાણે બતાવે છે. માળીઓને પુષ્પ અને ફળની માહિતી આપે છે. વનચર ભલેને મધ અને મધપુડાઓ
Page #256
--------------------------------------------------------------------------
________________ એના ગભાણને હરે તેવા જ તલને શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર B 213 લાવવાનું કહે છે અને પૈસા આપીને તમારૂં મધ અમે ખરીદીશું, આમ બાંહેધરી આપે છે. તથા મગફળી, તલને પીલવાની ઘાણી, મશીન, તત્કાળ પ્રાણને હરે તેવા વિષ તથા સર્પોના વિષને, બીજાઓના ગર્ભને પાડનારા, મૂળકર્મ(ઔષધ), મૂલ નક્ષત્રમાં જન્મનારા બાળકની દેષ શાન્તિ માટે, સ્નાન આદિના પ્રગોને તથા મંત્રને, ગામ-નગરમાં વિક્ષેભમંત્રાદિ પ્રગને બીજાઓને બતાવનાર, કહેનાર અને પિતે પણ પરપ્રાણઘાતક પ્રગને ઉપગ કરનાર હોય છે તથા પાપપૂર્ણ નિરર્થક ભાષાવાદીઓ વારંવાર કંઈને કંઈ બોલતા જ હોય છે કે અમુક સ્થાને ચોરી કરવા જાએ, અમુક સ્થાનેથી તે સ્ત્રી તથા કન્યાનું હરણ કરે, ગુંડાઓ પાસે તેમને મેથીપાક ખવડાવે, શ્રીમતેને ત્યાં ધાડ પાડે, બહારથી ગુંડાઓને બેલાવીને આખા ગામમાં ત્રાસ ફેલાવે, જગલમાં આગ લગાડે, તળાવની પાળ તેડી નાખે, મંત્રતંત્રાદિના પ્રયોગથી ન માને તેમને વશ કરાવે. આ પ્રમાણે મૃષા ભાષાવડે બીજાઓ પાસે ઉપરના કામો કરાવે છે અને પોતે પણ કરે છે. બીજાઓને ભય-મરણ-કલેશ અને ઉદ્વેગ કરાવનારી ભાષા વાપરે છે. મલિન અધ્યવસાયે વડે પારકાઓને ઘાત કરાવનાર રૂપ હિંસાજનક ભાષાને બેલ્યા જ કરે છે. આ અકલ્પનીય વિચિત્રતાઓથી પરિપૂર્ણ આ સંસારમાં કેટલાક માનએ ભલે માનવ નિ પ્રાપ્ત કરી લીધી હશે, પણ પૂર્વભવીય અનાર્ય સંસ્કારોથી તેઓ એટલા બધા દબાઈ ગયેલા હોય છે, જેના કારણે તેમના સ્વભાવમાં બીજાઓને
Page #257
--------------------------------------------------------------------------
________________ ગ, પાપી કરીને મત વિનાના 214 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ખુશ કેવી રીતે કરવા? અથવા લેવા દેવા વિનાની પારકી ખુશામત કરવામાં જ તેઓ મશગુલ હોય છે. પિતાના જીવન નમાં ધાર્મિક સંસ્કારે લઈ શકાય તેટલી અનુકુળતા હેવા છતાં પણ તેમને આમાં રસ હોતે નથી અને જીવનની છેલ્લી ક્ષણ સુધી પણ પાપ, પાપી ભાષા, વિવેક વિનાનું જીવન, અસભ્ય વ્યવહાર, અપમાન સહન કરીને પણ પારકાઓની ભાંજગડ કરવાની ટેવ, આ રીતે મનુષ્યાવતારની કિંમત વિનાના માણસનું જીવન કેવળ પારકાઓને રાજી રાખવા માટેનું હોવાથી, “મુખમસ્તિ વક્તવ્યં” મેટું છે તે બોલવું જોઈએ, તેવા પ્રકારની ઉધી ગણત્રીના કારણે પરિણામને વિચાર કર્યા વિના જ બેલ્યા કરે છે. પાપને ખ્યાલ કર્યા વિના જ તેઓ કહે છે “તમે તમારા ઉંટોને, બળદોને તથા રેઝ નામના જાનવરોને સારી રીતે ચલાવવાનું શિખવે, જેથી તમારી કમાઈ વધે, પૈસાદાર થવું હોય તે જુવાનીમાં આવેલા ઘડા-હાથી-ઘેટાં-કૂકડા આદિને ખરીદો અને બીજાઓ પાસે ખરીદી કરાવે, સમય આવ્યે તેમની કિંમત ઘણું વધી જશે. ચોખાને ભંડાર ભર્યો છે તો રાંધી-રાંધીને ખાતા કેમ નથી ? ઘરમાં આવેલા મહેમાનોને માંસ વગેરે પીરસતા કેમ નથી? સાથે શરાબમદિરા પણ પરસે તેમને પીવડાવે અને તમે પણ પીવે, તમારા નેકરને આમ બેસાડી કેમ રાખ્યા છે તેઓ આળસુનો પીર થઈ જાય તે પહેલા તેમને કામ ઉપર કામ ચીંધતા જ રહે. દાસી–દાસ, મૃત્ય–ભાગીદાર, શિષ્ય–પ્રેષ્ય,
Page #258
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 215 કિંકર અને સ્વજનેને નવરા બેસવા દેશે નહિ, જે મજુરી કરનારા છે તેમને મજુરી જ કરાવે પણ બગાસા ખાવા દઈને તેમને આળસુનો પીર બનાવશે નહિ. વનવગડામાં, ઘાસવાળા ખેતરોમાં આગ લગાડી દેજો જેથી ખેતર ખેડવા લાયક બનશે. તે બાજુના ઢગલાને બાળી નાખો, આ ઝાડે કાપી લે, આકડા બેરડીને મૂળમાંથી કાઢી લે, આ ખેતરમાંથી શેરડીને કપાવી લે, મગફળી તથા તલને ઘાણીમાં નાખીને તેલ કઢાવી લેજે, ગૃહનિર્માણ માટે ઈંટો બનાવવાને ઓર્ડર અત્યારથી આપી દેજો, ખેતર ખેડાવી લે, કેમકે વરસાદની તૈયારી છે. આ તરફ માગ સારો બનાવજે, તેને સાફ કરાવજે અને વનમાં કે ખેતરમાં જાઓ ત્યારે ફળ, ફૂલ, પાંદડા, ભાજી, સકરિયા, ગાજર, ધાનાના પાન વગેરે લાવતા રહો, તથા તમારા કુટુંબીઓને માટે થોડી થોડી બચત કરતાં રહો, જેથી સાત પેઢીને કેઈ પણ મેમ્બર ભૂખે મરવા ન પામે. ખેડુત ભાઈઓની વચ્ચે જઈને કહે છે કે-ચોખાની ખેતી બરાબર થઈ ગઈ છે, જવ ખેતરમાં પાકી ગયા છે માટે કાપણી કરાવી લે, તેમાંથી ઘાસને જૂદે કેમ કરતાં નથી, ખળામાં ઢગલા કરે, દાણા છુટા પડી જાય તે ઉપણી લેજો, કેમકે પવન તમને અનુકૂળ છે, પછી કેડારમાં ભરી દેવામાં પ્રમાદ કરશે નહિ વહાણમાં બેઠેલા માણસને તથા પક્ષીઓને મારી નાખે, તેફાનગ્રસ્ત સ્થાનમાં સૈન્યને જવા દો, જેથી તેઓ યુદ્ધ
Page #259
--------------------------------------------------------------------------
________________ 216 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કરી જય મેળવી શકે. બળદગાડાઓને ચલાવતા કેમ નથી? બીજા વાહનને પણ પડ્યા કેમ રાખે છે? જઈ, વિવાહ અને યજ્ઞાદિ અનુષ્ઠાને, કરણ, નક્ષત્ર અને તિથિએ સારી જોઈને કરજે, સારા જોષી પાસે મુહૂર્ત કઢાવશે, નવી આવેલી વહુને આજે સ્નાન કરાવી લો, જેથી સંતતિ પરંપરાની સુલભતા રહેશે. સુવાવડીને પણ આજે સ્નાન કરાવજે, આવા પ્રસંગે લાડવા, ખાજા બનાવજે, સાથે સાથે બીજી પણ ખાવા-પીવાની વસ્તુઓ મેળવજો જેથી મહેમાનોને મજા આવશે. સૌભાગ્ય અને દષ્ટિદેષના નિવારણ માટે રક્ષાપિટલી, દેરાધાગારૂપકૌતુક ઔષધિ અને મંત્રોથી મંત્રિત જળવડે સ્નાન કરાવે, હેમ કરાવો. ગ્રહણને દિવસ આવે ત્યારે, પુત્ર-પુત્રીઓ, આત્મીય માણસ, દાસ-દાસીઓ તથા પિતાના સુખને ખોટા સ્વપ્નાઓ આવે ત્યારે મંત્રિત પાણી વડે સ્નાન કરજે, પિતાને મસ્તકના પ્રતિનિધિરૂપે લેટના મસ્તક બનાવે અને મહાકાળી આદિ દેવીઓને બલિદાન આપે. જરૂર પડે તે પશુઓના માથા પણ ચડાવે, જૂદી જૂદી ઔષધિઓ, મદ્યમાંસના ભેજને, માળાઓ, પુપિ, દીપ તથા ધૂપદાનાથી દેવીને પૂજે. ધૂમકેતુ ઉત્પાત-દુઃસ્વપ્ન–અશુભ શુકુન, ક્રૂર ગ્રહની દશા, ગોચરની અશુદ્ધિ, આદિ અમંગળને શાંત કરવા માટે હિંસાના માર્ગો સ્વીકારવા જોઈએ, સૌ ભૂખે મરે, નેકરી વિનાના થઈ જાય તે સારું જેથી કેઈને દાન આપવું ન પડે. તે દુષ્ટ માણસને તમે માર્યો તે ઠીક કર્યું, તે કુટુંબને તમે પાયમાલ કર્યું, તેમાં કંઈ પણ છેટું થયું નથી.”
Page #260
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 6 217 ઉપર પ્રમાણેની ભાષાઓને તે અસત્યવાદીઓ નિરર્થક બેલતા જ રહે છે, પરલેકને ભય તેમને હેતે નથી, કેમકેઅસત્ય બલવાની ભયંકર કુટેવ તેમને જોરદાર પડેલી છે. જેને ત્યાગ સમજદાર માણસ પણ કરી શકતા નથી, તે પછી ધર્મકર્મથી વિમુખ, ભાષા સમિતિ વિનાને માનવ જૂઠ બલવાની લત કેમ છેડી શકશે? કર્મોની સત્તા અને તેના ફળે? મન્ટ, મન્દીર-મન્નતમ, તીવ્રતીવ્રતર અને તીવ્રતમ ભાવે માનસિક-વાચિક અને કાયિક ક્રિયાઓ થાય છે, જે કર્મોનાં બંધનનું મુખ્ય કારણ છે, જે સમયનો પરિપાક થયે, પિતાનું ફળ પણ બતાવવાની શક્તિ-કર્મ સત્તા પાસે અનામત છે. બધા ધર્મોના સૂત્રે, કથાનકને જોઈ લીધા પછી એક જ વાત જાણવા મળે છે કે કર્મસત્તા સર્વ શક્તિસમ્પન્ન હોવાથી જીવમાત્રની તેના તેવા પ્રકારની સ્થિતિ થઈ જાય છે. અને બીજાઓ દ્વારા તેવા તેવા ફળે તેને ભેગવવાના રહે છે. ઈશ્વર નિરંજન નિરાકાર હોવાથી સંસારના સંચાલનમાં અને જીને સુખ દુખ દેવામાં સર્વથા અકિંચિકર છે. પિપ્પલનું પાનું ખરવામાં, વાદળાઓનું ગમન અને આગમન થવામાં તથા ફળના પાક આદિમાં હવા મુખ્ય કારણ છે. જીવને ગર્ભમાં આવવું, નવ મહિના રહેવું, ગંદી કુક્ષિમાં દુઃખી થવું, ત્યાંથી બહાર આવવું માવડીનું અમૃતતુલ્ય દૂધ પીવું, મોટા થવું, પરણવું, વૃદ્ધાવસ્થાના દુખે ભેગવવા અને છેવટે મરી જવું આદિમાં
Page #261
--------------------------------------------------------------------------
________________ 218 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જન્મ લેનારાના જણાનુબંધન જ કારણ છે. અમુક સમયમાં ગેહુ, બીજા સમયમાં બાજરીના વાવેતરમાં કાળદ્રવ્ય કામ કરી રહ્યું છે. ઈત્યાદિ પ્રસંગમાં કર્મ સત્તા જ બળવાન હોવાથી પૂર્વભવમાં જેવા જેવા પ્રકારના કર્મો ઉપાર્જિત કર્યા છે, તેને ફળે પણ તેવા જ અને તેવી રીતે ભેગવવાના મળે છે. પુરૂષોત્તમ રામચંદ્રજીની ધર્મપત્ની સીતાજીને રાવણ શા માટે ઉપાડી ગયા? રાવણને બુદ્ધિ શા માટે થઈ? સીતાજી જેવી રૂપવતી બીજી સ્ત્રીઓ ઘણુ હતી છતાં સીતાજીને ઉપાડી જવાનું કારણ? રાવણ અને સીતાજીના પ્રારબ્ધ કર્મો કેણે ઘડ્યાં? શા માટે ઘડ્યાં? આ અને આના જેવા બીજા પ્રશ્નોના જવાબે જૈન અને જૈનેતર મહર્ષિઓનાં એક જ છે અને તે પૂર્વોપાર્જિત કર્મો. બીજા બધાય પાપમાં અસત્ય ભાષણ, વ્યવહાર, વ્યાપાર પણ મોટું અને સત્તાવાહક પાપ છે, તેનાથી બંધાતા અશુભ કર્મોના ફળ જીવવિશેષને પણ ભગવ્યા વિના બીજે માર્ગ નથી. હવે વિસ્તારપૂર્વક તેના ફળો કહેવામાં આવે છે, જેનું પ્રત્યક્ષીકરણ સંસારના જીવાત્માઓ પર દષ્ટિપાત કરતાં થઈ જાય છે. સૂત્રાનુસારે મૃષાવાદનું ફળ શું છે? અરિહંત પરમાત્માએ કહ્યું કે, સંસારવત કેટલાક અજ્ઞાની, મિથ્યાજ્ઞાની અને ભ્રમણાની જીવાત્માઓ અસત્ય
Page #262
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 219 બેલવાનું પાપ અને તેના ફળને (વિપાકને) જાણતાં ન હેવાથી નરક તથા તિર્યંચગતિરૂપ દુર્ગતિમાં પરિભ્રમણ કરનારા હોય છે જ્યાં અસહ્ય, ભયંકર, મોટા અને નિરંતર એટલે લાંબા કાળ સુધીના દુઃખને ભેગવવાના હોય છે. પૃથ્વી-પાણ-અગ્નિ અને વાયુકાયમાં સંખ્યાત તથા અસંખ્યાત કાળ, વનસ્પતિમાં અનંતકાળ, તિર્યંચમાં પલ્યોપમ અને નરક ગતિમાં સાગરેપમો જેટલે સમય વ્યતીત કરવાને અનિવાર્ય છે. અસત્ય ભાષણ કરનારે જીવ પોતાના સહવાસમાં આવનારાઓ સાથે વૈર-વિરોધ, કલેશ અને કંકાસપૂર્વકના કર્મોનું બંધન કરતે હેવાથી ભવભવાન્તરમાં પણ ફરી ફરીથી તેવા જ સંસ્કારોની પ્રાપ્તિ તેમને થતી રહે છે, જે ભવપરંપરા વધ્યા વિના રહેતી નથી. ફળસ્વરૂપે દુર્ગતિમાં અથડાતાં, પરમાધામીઓના ડંડા ખાતાં. ફરીથી કેઈક સમયે માનવાવતાર મેળવવાને માટે ભાગ્યશાળી બને તે પણ, પૂર્વભવના અસત્યજનિત પાપના કારણે પણ સારા ચાસેથી તેઓ વંચિત જ રહેવા પામે છે. તે આ પ્રમાણે -નીચ જાતિ, દરિદ્ર કુળ અને ગરીબના ઘેર જન્મે છે. કમાણ- નેકરીના અભાવે તેમની દશા સારી હોતી નથી. ત્રણ સાંધે અને તેર તૂટે તેવી દરિદ્રતાના જ તેઓ માલિક હોય છે, માટે આજીવન પરાધીનતા તેમના ભાગ્યમાં લખાયેલી છે. સંપત્તિ-સુખ-સમાધિથી દૂર ને દૂર જ રહે છે, જમે ત્યારથી જૂદી જૂદી જાતની બીમારીઓ તેમના ગળે વળગેલી જ હોય છે. રહેવાના મકાને સાવ ટૂંકા, બેન બેટીઓની મર્યાદા પણ ન સચવાય તેવા, અને
Page #263
--------------------------------------------------------------------------
________________ 220 2 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ચારે તરફ ગંદકીથી ત્રાસજનક હોય છે. ખાનદાન અને સજજન મિત્રે તેમનાં ભાગ્યમાં હોતા નથી. કઢ, ખણજ, ચામડી તથા લેહીના રેગિષ્ટ હોય છે, તેથી શરીરને આકાર બેડોળ, ચાલ ખરાબ, બેલવામાં કડવા, લડાઈ-ઝઘડા, વૈરવિરોધ કરવામાં–વધારવામાં અને તડ ને ફડ કરવામાં અગ્રેસર હોય છે. ભાઈ-ભાંડુઓથી પાકી દુશ્મનાવટ અને પેટ ભરાય તેટલી આમદાની ન હોવાથી રાત-દિવસ, સંસારની ભઠ્ઠીમાં તપાઈ ગયેલા હોય છે. તેમનાં મન, બુદ્ધિ અને ઈન્દ્રિયે પાપ માર્ગે જ જવાની આદતવાળી હોય છે. તેજ, એ જ, વર્ચસ્વ, યશ વિનાના હોય છે. શરીર અને આત્માના સારા સંસ્કારોથી હીને લેવાથી, તેમના શરીર, શ્વાસ અને વસ્ત્રો પણ દુર્ગધ મારતા હોય છે, તેમના એકેય કાર્યમાં કે બોલવામાં પણ ચેતના દેખાતી નથી. ઉત્સાહ મરી પરવાર્યો હોય છે. એક ઈંચ જેટલે પણ વરસાદ પડે તે સૂવા, ઉઠવા, બેસવા કે રસોઈ બનાવવા માટે એક ઇંચની જમીન પણ તેમની પાસે હતી નથી. કદાચ આગ લાગે તે સૌથી પહેલા આવા પૂર્વભવના વધારે પડતાં પાપ કર્મીઓના જ ઝુંપડા બળી જતા વાર લાગતી નથી. બાલ બચ્ચા અને સ્ત્રીઓને માટે ખોરાક, વસ્ત્રો અને મૃત્યુના સમયે ઔષધને અભાવ હોવાથી રીબાતાં રીબાતાં મરવાનું ભાગ્યમાં લખાયેલું છે. દીન-દુઃખી અને અનાથ હોવાથી તેમની ભાષા લખી-કઠોર અને કર્કશ હોય છે. માટે ક્યાંય બેસી શકવાની પણ લાયકાતવાળા હોતા નથી. સૌ કોઈના અપમાન અને સીપાહીઓના માર ખાતા જ રહે છે. નિરક્ષર હેવાથી જ્ઞાન-વિજ્ઞાન
Page #264
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 221 સમજણ અને બુદ્ધિ વિનાના જડભરત જેવા હોય છે. મૂંગા અને બહેરા પણ હોય છે. કાળી મજૂરી કરતાં તેમના શરીરના રંગ-રૂપ પણ રીસાઈ ગયેલા હોય છે. આંખે બેડોળ, કપાળ ખરાબ અને ચહેરે ન ગમે તે હોય છે. જાતિકૂળ અને ગેત્ર હીન હોવાથી ક્યાંય પણ વિશ્વસનીય બનતાં નથી. નીચ અને હલકી જાતના માણસો સાથે જ તેમનું ઉઠવું, બેસવું અને ખાવા-પીવાનું હોવાથી સર્વત્ર નિદાને પાત્ર બને છે. બીજાએને ત્યાં જાડુ કાઢવાનું, વાસણ માંજવાનું, લુગડાં ધોવાનું, ગંદી ગલીઓને સાફ કરવાનું, સંડાસ અને બાથરૂમને છેવાનું આદિ કાર્યો કરવાના તેમના નસીબમાં હોય છે. ધર્મ-મંદિરસંગીત મંડળી કે સાધુ સંતેના ઓટલા તેમને પ્રાપ્ત થતાં નથી. ધર્મબુદ્ધિથી વિકલ હોવાથી ધર્મની એકેય મર્યાદા તેમના જીવનમાં આવતી નથી. ગત ભવેના પાપને ભેગવતાં તેઓ રાતને દિવસ નિસાસા નાખતાં અપમાન, નિંદા, તિરસ્કાર આદિની માનસિક યાતનાઓથી તેઓ બહાર આવી શકતાં નથી. ગુરુ, સ્વજન, ભાઈ-ભાંડુ અને મિત્રોથી અનાદરવાળા હોય છે. ગમે ત્યાં અને ગમે તેણે ધાડ પાડી હોય તે પણ સિપાહીઓ તેમને જ સૌથી પહેલાં અટકમાં લઈ લે છે, ત્યાં ઠંડા-ઉંટરના માર ખાધા પછી જેલમાં રહેવાનું પણ શક્ય બને છે. હૃદય અને મન સંતપ્ત રહે છે. મનગમતા ભેજન, પીવાના ઠંડા પાણી, સારા વસ્ત્રો તેમના ભાગ્યમાં ક્યાંથી હોય? જેને ત્યાં નેકરી કરે છે તે શેઠની, ઓફીસરની, હાજરી ભરવાવાળા જમાદારની ગંદી અને હલકી ભાષા જ સાંભળવાની રહે છે.
Page #265
--------------------------------------------------------------------------
________________ 222 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઉપર પ્રમાણેની ભયંકર યાતનાઓ, દુઃખે, સંતાપ પીડાએ જ તેમના ભાગ્યનો ફળાદેશ છે. પૂર્વભવના મૃષા વાદના દુખેથી સંતપ્ત બનેલા તેઓ ફરી ફરીથી જૂઠ બેલના માર્ગે જ જતા હોય છે. મૃષાવાદને ઉપસંહાર: મૃષાવાદથી આત્મા કેવી રીતે ભારે બને છે અને ચારે ગતિઓમાં ભ્રમણ કરતે કેવાં દુઃખે ભગવે છે, તે જાણ લીધા પછી હવે આ પ્રકરણને ઉપસંહાર કરતાં સૂત્રકાર ફરમાવે છે કે-આ અલીક વચન અર્થાત્ જૂઠ બોલવારૂપ અસત્ય ભાષણ આ લેક તથા પરલોકને બગાડનારૂં છે. વર્તમાનમાં જે ભવમાં હોઈએ તેને આ લેક અને મૃત્યુ પામીને જ્યાં જઈએ તે પરલેક છે. મૃષાવાદી જીવ ચાલુ ભવમાં જે દુખે અને મર્યા પછી નરકગતિ અને તિર્યંચગતિના દુખોને જે રીતે ભગવે છે તે કહેવાઈ ગઈ વાતને ફરીથી સૂત્રકાર કહી રહ્યાં છે. પાપના ફળને વારંવાર કહેવાથી, વાંચવાથી, પાપભીરુતા પ્રાપ્ત થાય છે, જેથી માનવને ખ્યાલ આવે કે મૃષાવાદ” જેવું ભયંકર પાપ બીજું નથી. ભેગવાતા સુખમાં સરવૈયું કાઢતાં પછી, એટલે મૃષાવાદ બોલ્યા તે પછીના કાળમાં, દુખની પરમ્પરા સર્જાતી હોય તે તે સુખે અને તેને ભેગવટા પણ ખેત્પાદક હોવાથી દુઃખ જ છે, માટે મૃષાવાદ સુખ રાહત છે, અને દુખત્પાદક વર્ધક અને પરમ્પરક છે. ચારે તરફથી ભય સંજ્ઞાને ઉત્પાદક છે. કેમકેતેવાઓ ચારે તરફ ભયના માર્યા વારંવાર જોયા કરે છે અને
Page #266
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 223 દુખને નિસાસા નાખે છે. કર્મોનું ઉપાર્જન વારંવાર થાય છે એટલે કે, જેના કારણે અસત્ય બેલાશે તેના તરફથી શાપ જ મળવાના હોવાથી સાતે પ્રકારના કર્મો પ્રતિ સમયે બંધાતા રહે છે. જેના ભેગ આત્માને ખૂબ જ ભીષણ અને કઠેર લાગે છે. અશાતા વેદનીય કર્મને બંધાવનારે, નિકાચિત કરાવનાર અને ભવાન્તરમાં પણ તેની પ્રાપ્તિ કરાવનાર છે. આખી જીન્દગાનીમાં એક જ વાર કેવળ એક જ પ્રસંગે જૂઠ બેલનાર વસુરાજા નરકગતિના લાંબા કાળ સુધીના દુઃખે ભોગવી રહ્યો છે. તે પછી મિનિટે મિનિટે જૂઠ બેલવાવાળાની શી દશા? મૃષાવાદી પ્રાયઃ કરી તુચ્છ-નીચ અને ચંચલ સ્વભાવને હોય છે, સર્વત્ર અપ્રીતિકર, અપકીર્તિકર અને વરકારક છે એટલે કે, તેવા માનવે કયાંય પણ પ્રીતીને ટકાવી શકતા નથી, માટે અપકીતિ જ તેમના ભાગ્યમાં રહે છે. ચારે તરફથી રતિ-રાગ-દ્વેષ અને મનને કલેશ દેનાર મૃષાવાદ છે. સફળતાને નાશ કરે છે, માયા વધારે છે, ગમે તે પ્રજનથી બેલાતો મૃષાવાદ બીજાઓને પીડાકારક હોય છે. જે સમયે આત્મા મૃષાવાદને આશ્રય લે છે. તે સમયે તેમની પરિણતિ (અધ્યવસાયે) પ્રાયઃ કરી હિંસક હોય છે, મલિન હેય છે. માટે ફરી ફરીથી દુર્ગતિને પ્રાપ્ત કરવાની રહે છે. જેના માટે મૃષાવાદ બેલાય છે તે કર્મો સામે વાળે આત્મા જ્યાં સુધી સંસારમાં રહેશે, ત્યાં સુધી ભેગવ્યા વિના છુટકે નથી, તેથી પ્રત્યેક ભવમાં મૃષાવાદનું પાપ જીવાત્માની સાથે જ રહે છે. -
Page #267
--------------------------------------------------------------------------
________________ 224 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઉપર પ્રમાણેની મૃષાવાદ સંબંધીની વાત, જ્ઞાતપુત્ર મહાવીરસ્વામીએ બારપર્ષદાન વચ્ચે કરી છે, તે હું સુધર્મા સ્વામી તને જંબૂ કુમારને કહું છું. " જે પુણ્યાત્માઓ તીર્થકર પદની પ્રાપ્તિ કરે તેનાથી ત્રીજા ભવ પહેલા વીશસ્થાનકની કે તેમાંથી એકાદ પદની પણ મન, વચન અને કાયાથી આરાધના કરે છે. તે સમયે સંસાર અને સંસારી જ પ્રત્યેનું તેમનું વૈરાગ્ય સૌને માટે આદરણીય, પ્રશંસનીય અને શ્રદ્ધેય હોય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે : (1) સંસારવતી જી પિતાના જ કરેલા કર્મોના કારણે દુઃખ જોગવી રહ્યાં છે, રીબાઈ રહ્યાં છે, રોગથી આક્રાન્ત બનેલા છે, કુટુંબના મેમ્બરથી ત્રસ્ત છે, માની લીધેલા મિત્રેથી કે શત્રુઓથી ભયગ્રસ્ત છે. (2) આ બિચારા અજ્ઞાની જ એક કુટુંબમાં રહે છે તે પણ તેમને જીવતાં આવડતું ન હોવાથી કલેશ કંકાસમાં જીંદગી પૂરી કરે છે, મિથ્યાજ્ઞાનથી વાસિત હોવાથી મારા કરેલા આ કર્મો જ્યારે ભેગવવા પડશે ત્યારે મારી દશા કેવી થશે?” તેવું જ્ઞાન તેમને હેતું નથી. (3) આ કારણે હું પોતે જ સંસારના જીવેને સુખશાંતિ અને સમાધિ આપનારો થવા પામું, તેવા પવિત્ર, સર્વથા પવિત્ર ભાવને માલિક બનીને બીજા ને મનવચન અને કાયાથી તેમને દુઃખ મુક્ત કરનારે બનવા પામું.
Page #268
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 225 (4) તે માટે કરેડાધિપતિ કે સત્તાધારી ન બનવા પામું. કેમકે સ્વયં રોગગ્રસ્ત માનવ બીજાને રેગમુક્ત, ભયગ્રસ્ત માનવ બીજાને ભયમુક્ત બનાવી શકવા સમર્થ નથી હેતે. પરંતુ સંસારને ત્યાગી તેમના કરતાં પણ કરેડેગણું સંસારને સુખી બનાવે છે. માટે હું પોતે સંયમ ગ્રહણ કરી ઉત્કૃષ્ટ તપનું આરાધન કરી તેવા પ્રકારની શક્તિને પ્રાપ્ત કરૂં જેથી ઘણા જીને સંસારમુક્ત બનાવી શકું. (5) ઉપર પ્રમાણેની ભાવદયાથી ઓતપ્રેત બનેલા અને પરજીની દયા ખાઈને તપધર્મની આરાધનાથી તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે. આ કારણે જે પવિત્રાનુષ્ઠાનના મૂળમાં જ પવિત્રતમ ભાવ રહેલું હોય તેના ફળ પણ પવિત્ર જ હેય તે સ્વાભાવિક છે. આ કારણે ત્રીજા ભવે આરાધેલા વીશ સ્થાનકેના બળે ક્ષત્રિયકુળ જેવા પવિત્રોત્તમ રાજવંશી કુળમાં જન્મ લે છે, ભેગ સામગ્રીને ત્યાગ કરે છે, સંયમ સ્વીકારે છે, તપ કરે છે અને ઘાતકર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન મેળવે છે. તે સમયે જ તેમને તીર્થકરપદની પ્રાપ્તિ થતાં દેવેન્દ્રોના, અસુરેન્દ્રોના સ્થિર આસને પણ કંપી ઉઠે છે. અને તેઓ આવે છે, કેવળજ્ઞાનને મહોત્સવ કરે છે. આ પ્રમાણે જેમના જીવનમાં રાગ નથી, દ્વેષ નથી, મેહ નથી, માયા નથી, તેમ તેમના ચિહ્નો પણું નથી, તેવા પરમાત્માએ જીવ માત્રને ઉપદેશ આપતાં કહે છે કે, “હે ભાગ્યશાળીઓ! તમે જૂઠ બોલવાનું બંધ કરે, કેમકે તેના જેવું ભયંકર પાપ બીજું નથી.” મૃષાવાદને બીજે વર્ગ પૂર્ણ...
Page #269
--------------------------------------------------------------------------
________________ ત્રીજો અધ્યાય : ત્રીજો વર્ગ “અદત્તાદાન? બીજા અધ્યાયમાં મૃષાવાદ સંબંધીનું વિવેચન કરવામાં આવ્યું છે. હવે ત્રીજા અધ્યાયમાં અદત્તાદાનનું વિવેચન કરવામાં આવશે. કેમકે જેઓ અદત્તાદાની (ચાર) છે, તે લગભગ મૃષાવાદી (જૂઠા બેલા) જ હોય છે, તેથી મૃષાવાદ પછી ક્રમથી અદત્તાદાનનું પ્રકરણ ઉચિત છે. ' ' “દત્ત” એટલે આપેલું અને “અદત્ત” એટલે નહિ આપેલું. નાની કે મેટી, સચિત્ત કે અચિત્ત, વસ્તુને માલિક જે હોય તેની રજા સિવાય, પૂછડ્યા સિવાય કે તેને અંધારામાં રાખીને લઈ લેવી તેને અદત્તાદાન કહેવાય છે. સારાંશ કેવસ આભૂષણ, પુસ્તક, મકાન, મકાનની જમીન, ખેતર, સ્ત્રી કે પુત્રી (કન્યા-વિધવા-સધવા) વગેરેના માલિકે નહિ આપેલી હોય તેનું છેતરપીંડીથી, વિશ્વાસઘાતથી ગ્રહણ કરવું, પચાવી લેવું તે અદત્તાદાન છે જેના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે - (1) તીર્થકર અદત્ત જે વ્યવહારમાં, વ્યાપારમાં, ખાવામાં કે રહેણીકરણીમાં તીર્થંકર પરમાત્માની આજ્ઞા ન હોય તેવા કાર્યો કરવામાં તીર્થકર સંબંધી અદત્તાદાન લાગે છે.
Page #270
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 227 (2) ગુરુ અદત્ત :-પંચ મહાવ્રતધારી ગુરુ ભગવંતેની જેમાં આજ્ઞા નથી અથવા જે કામ કરવામાં તેમને નિષેધ હોય તેવા કાર્યો કરવા તે ગુરુ અદત્ત કહેવાય છે. જેમકે ગોચરી લાવવાવાળે શિષ્ય કેવળ ગોચરી લાવવાને અધિકારી છે, પણ ઝોળીને કે ગોચરીને માલિક લાવનાર નથી પણ ગુરુ મહારાજ માલિક હેવાથી તેમની આજ્ઞા સિવાય ગેચરીને ઉપગ-ઉપભેગ કે દુરૂપયેગ કરે તે ગુરુ અદત્ત એટલે કે ગુરુની ચોરી કહેવાય છે. (3) સ્વામી અદત્ત :-ઉપાશ્રય, વાડી, મકાન આદિને જે માલિક હોય તેની આજ્ઞા વિના તેને ઉપયોગ કરે તે સ્વામી અદત્ત કહેવાય છે. જેમકે વિહાર કરતાં કરતાં વાડી કે બગીચે આવ્યું હોય, તેમાં રહેલા ફળાદિ પદાર્થો વાડીના માલિકના કહેવાય છે, તેથી તેમને પૂછ્યા વિના ઝાડનું એકેય પાંદડું, ફળ, પુષ્પ તેડવા તે ચેરી છે. અથવા જે ઉપાશ્રયમાં રહ્યાં હોઈએ તેમાં રહેલી વસ્તુ જોઈતી હોય તે તેના ટ્રસ્ટી, મુનીમ, છેવટે ચેકીદારને પણ પૂછ્યા વિના લેવી તે સ્વામી અદત્તાદાન છે. (4) જીવઅદત્ત –કેઈની વાડી, બગીચો કે ઘરમાં બેઠા હોઈએ ત્યારે તેઓ ગમે તે ફળાદિ આપે તેમાં સ્વામીઅદત્ત નથી, પણ તે ફળાદિમાં જે જ રહેલા છે તેઓ ખાનારને કહેતા નથી કે તમે મને ચીરી નાખે, મારા પેટમાં ચીરે કરે, મીઠું મરચું ભરે, કે ચૂલા પર ગરમ પાણીમાં મને નાખે, માટે આ જીવ અદત્ત ચેરી કહેવાય છે કૂવા કે વાવડીને
Page #271
--------------------------------------------------------------------------
________________ 228 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર માલિક આપણને પાણીની ડોલ ભરીને ભલે આપે, પણ તેમાં રહેલા જીવો પણ મરવા નથી માંગતા હોવાથી તેને ઉપયોગ જીવ અદત્ત કહેવાય છે. ઉપર પ્રમાણેની ચારે પ્રકારની ચેરી (અદત્ત)ને ત્યાગ, સમિતિ-ગુપ્તિને ધારક, ગુરુ આજ્ઞામાં સમર્પિત થયેલે જૈન મુનિ આજે પણ કરી રહ્યો છે. ગમે તેવી ભૂખ લાગી હૉય કે તરસ લાગી હોય તે પણ તે કાચા કે પાકા ફળને તેડને નથી, તેને સ્પર્શ પણ કરતું નથી, તેમ વાવડી, નળ–તળાવ આદિના સચિત્ત પાણને સ્પર્શ પણ કરતા નથી. - જૈન મુનિથી ઉતરતે બાર વ્રતધારી શ્રાવક હોય છે. યદ્યપિ અદત્તાદાનને સપૂર્ણ ત્યાગ તેમણે કર્યો હેતું નથી, તે પણ તે પાપ જ છે, તેવી સમજણ રાખીને ઉપરની ચારે પ્રકારની કચેરીને ત્યાગ તેનાથી થઈ શકતું નથી. તે પણ યથા શક્ય અને યથા પરિમાણ તેને ત્યાગે છે, ત્યાગવાની ભાવના રાખે છે. આનાથી ઉતરતાં વ્રત વિનાના સમ્યગદષ્ટિ જીવે છે, તેઓએ યદ્યપિ સૂક્ષ્મ કે સ્થળ અદત્તાદાનને ત્યાગ કર્યો નથી, પરંતુ તેમના હૃદય મંદિરમાં સમ્યકત્વને પ્રકાશ થયેલ હોવાથી અદત્તાદાન કેને કહેવાય? તેની સમજણ બરાબર લીધેલી હેવાથી, ગમે ત્યારે પણ ચારિત્ર મેહનીય કર્મ ઢીલું પડશે અને એક દિવસ આવે પણ આવશે કે ચૌર્ય કર્મને ત્યાગ આસાનીથી કરી લેશે.
Page #272
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 229 તેમનાથી ઉતરતાં માનવે, જે સમ્યગદર્શન મેળવી શક્યા નથી, તેમને ચૌર્યકર્મ અને અચૌર્ય કર્મ કોને કહેવાય તેને ખ્યાલ પણ આવી શકે તેમ નથી, માટે તેમના જીવનમાં અદત્તાદાન (ચોરી) ના બધાય માર્ગો ઉઘાડા હેવાથી, ગમે ત્યારે પણ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી પણ ચેરી કરવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. દ્રવ્ય ચેરી–એટલેગમે ત્યારે, તેના દ્રવ્યને, તેલથી-માપથી, હિસાબ કિતાબના ગોટાળાથી કે ભેળસેળથી ચેરવાની ભાવના. ક્ષેત્ર ચેરી–એટલે ગામ, નગર, ઉદ્યાન કે બીજે ગમે ત્યાંથી પણ ચોરી કરવાની ભાવનાને ક્ષેત્ર ચોરી કહેવાય છે. કાળ ચેરી–એટલે કે, દિવસમાં પણ ચારી, અને રાતમાં પણ ચેરી કરવાના પ્યાલા હેવાથી ચોરી કરવાની તક મળતાં ચોરી કરશે. ભાવ ચેરી–અર્થાત રાગાત્મક અને હેલાત્મક બનીને પારકાની વસ્તુનું અપહરણ કરશે. વ્રત વિનાના માનવે ધર્મની મર્યાદાથી બહાર રહેવાના કારણે ચૌર્ય કર્મમાં મશગુલ બને છે અને સુખી જીવનને જાણે બુઝી દુખી બનાવે છે. આર્ય સુધર્માસ્વામી, પિતાના શિષ્ય જખ્ખસ્વામીને કહે છે કે, હે જબ્બ! સમવસરણમાં બીરાજમાન થઈને ભાવદયાના
Page #273
--------------------------------------------------------------------------
________________ 230 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સાગર, તીર્થકર, અરિહંત, દેવાધિદેવ, શ્રી મહાવીરસ્વામીએ ત્રીજું પાપ અદત્તાદાન જે પ્રમાણે કહ્યું છે, તે હું તને કહી સંભળાવું છું, તે સાવધાન થઈને સાંભળઃ- ચૌર્યકર્મને પાપ તરીકે નહિ જાણનારાઓને આ વિચાર નથી આવતું કે, “હું કરી રહ્યો છું તે ચેરી કહેવાય? અથવા ભ્રમજ્ઞાન કે વિપરીત જ્ઞાનને લઈને પણ–રૌહિણેય ચરને પિતા આમ સમજી બેઠો હતું કે “મારા ખાનદાનમાં જન્મેલાને ચોરી કરવી પાપ નથી પણ ધર્મ છે. અથવા પૂર્વ ભવના ચૌર્યકર્મ કરવાના કર્મોના પ્રદેશના ભારથી તેઓને ચોરી કર્યા વિના ચાલતું નહિ હોવાથી આજીવન તે કમ કરવામાં જ જીવન પૂર્ણ કરશે. મતલબ કે, ગતભમાં ઘણા પ્રકારે ચૌર્યકર્મ આચર્યું તેના સંસ્કારે આ ભવમાં ઉદિત થયા, હવે આ ભવમાં ફરીથી તેવા–કર્મો–પાપ કરશે તે સંસાર કારાગૃહમાંથી કેવી રીતે છુટી શકશે? અથવા પૂર્વ ભવના પુણ્યકર્મોના ઉદયથી આ ભવમાં દૂધ રેટલા માળેલા છે તે પણ, મદિરાપાન જેવા મહકર્મને લઈ વ્યાજ, હિસાબ, લેણદેણ, ભેળસેળ, જૂઠી સાખ, થાપણ મોસે આદિ કરીને પણ ચૌર્યકર્મનું સેવન કરશે. કેમકે ગયા ભવમાં પુણ્યકર્મોની સાથે સાથે ચૌર્યકર્મના સંસ્કાર પણ ભારોભાર ઉપાર્જન કરેલા છે. આવા માણસો અવસર આવ્યે લાખના દાન પુણ્ય કરશે, પણ ચેરીના વ્યાપાર છેડી શકે તેમ નથી. તીર્થકરેની વાણી સાંભળશે, પણ પાપ કર્મોની આદત છોડી શકે નહિ. માટે જાણવાનું સરળ બને છે કે પૂર્વભવના સંસ્કારના મૂળ કેટલા બધા મજબૂત હોય છે..
Page #274
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 231 અદત્તાદાનનું સ્વરૂપ શું છે? સૂત્રના પ્રસ્તુત આલાવામાં ચીર્યકર્મ કરવાની આદત, જેની નસેનસમાં પડી ગઈ હોય છે તે માણસેના બાહ્ય અને આત્યંતર સ્વભાવે કેવા હોય છે? તેનું નિરૂપણ નીચે પ્રમાણે જાણવું. (1) ટુર–એટલે હરણ કરવું. ચેરનું મન હંમેશા પારકાનું ધન પિતાને સ્વાધીન કરવાનું હોવાથી તેઓ આ પ્રમાણે બેલતા રહે છેઃ “આનું ધન હરી લે, ખેતર પડાવી લે, આની ડેશી મરી જાય કે તત્કાળ તેનું ઘર કબજે કરી લે, વ્યાજમાં ગોટાળા કરીને પણ તેની થાપણ પચાવી લે” ઈત્યાદિ વિચારે તેમને રાત-દિવસ આવતા હોય છે. (2) વહ-પાડોશી ન માને તે કેઈને ખબર પડવા ન પામે તેવી રીતે તેના મકાનમાં કે વાડામાં આગ લગાવી દઈએ, જેથી હતાશ થયેલા તેમની જમીન આપણે પચાવી લઈશું. (3) મરણ–સામેવાળો લેવા દેવામાં આપણું કહ્યું ન માને તે તેને ઝેર દઈને કે જંગલમાં લઈ જઈ ધારિયાથી પણ મારી નાખીએ. જેથી તેની મિલકત, મકાન, જમીન આપણુ કબજે આવી જશે. (4) ભય-શસ્ત્રાદિને ભય બતાવીને પણ સામેવાળાનું ધન હરી લેવું. કેમકે આ માણસને ભય બતાવ્યા વિના ચાલે તેમ નથી.
Page #275
--------------------------------------------------------------------------
________________ 232 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (5) કલુષ–સામેવાળાને ત્રણ ભાગીદાર હોય તે બે જણને આપસમાં લડાવી મારવા, તેમનામાં કલેશ વધારી દે જેથી તેઓ કંટાળીને પણ જૂદા પડશે. ત્યાર પછી એકને ધાકધમકી આપીને ભયગ્રસ્ત બનાવી લેવાથી તેને ઉદ્યોગફેકટરી-કંપની–પેઢી-ઓફિસ આપણા કબજામાં આવી જાય. (6) તાળ-ગાસન યદિ કલેશ-કંકાસ કરાવવાથી આખે લાડ હાથમાં ન આવે તે બીજી રીતે સામેવાળાને ત્રાસ આપ. જેમકે હિસાબમાં. જાણીબુઝીને ગોટાળાઓ કરી બંનેને કહેવું કે “આપણું પેઢી, ફેકટરી, કંપની આદિ ખેટમાં જાય છે, માટે કાં તે તમે બંને છુટા થઈ જાઓ, અન્યથા મારી રોકાયેલી મુડીને હું કબજે કરી લઉં છું.” આવી રીતે ત્રાસ ઉત્પન્ન કરીને બીજાઓ સાથે કામ લેવું. (7) વસંતfr ...પારકા ધનમાં આસક્તિ રાખવી અને તે ધનને જે રીતે પણ સ્વાધીન કરી શકાય તેવા મનસુબા કરવાં. (8) લે-પારકાની અઢળક શ્રીમંતાઈને જોયા પછી રૌદ્રધ્યાન કરવું. અને સમયની કે શ્રીમંતની નબળી કડીને ધ્યાનમાં રાખી અવસર આવ્યું તેના પર “ઘા કરવે જેથી તે હંમેશને માટે નબળા પડી જાય. ઉપર જણાવેલા અને હવે પછી જણાવાશે તેમાં અદત્તાદાનને ભાવ કામ કરી રહ્યો છે.
Page #276
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 233 (9) કાળવિસમસંસિય... ચેરી કરનારા માણસોને ચોરી કરવાનો સમય રાતને હોય છે તથા જગલમાં તેમને વાસ છે. મતલબ કે અમારા પાપ પકડાઈ ન જાય તે ભયથી તેઓ નિર્જન સ્થાનમાં રાતવાસો કરે છે અને અવસર જોઈને ચારપગલે ગામમાં આવે છે, તથા નક્કી કરેલા મકાનમાં ખાતર પાડે છે. આ કારણે કહેવાયું છે કે, ચેરી જારી કરનારાઓ રાતભર જાગતા રહે છે અને દિવસે અઘરીની જેમ ઊંઘે છે. (10) અત્યંત નિકૃષ્ટતમ પાપદયના કારણે જે માનની વિષયવાસના તૃપ્ત થતી નથી અથવા તેની પૂર્તિ માટે ખેરાક આદિના અભાવને પૂર્ણ કરવા માટે પણ નરક તરફ પ્રસ્થાન કરાવનારી ચેરી કરવાના કામે કરે છે. માટે જ અતૃપ્ત વાસના અદત્તાદાનને પ્રેત્સાહન કરનાર છે નેકરી કરતાં પગાર ટૂંક હેય, આમદાની ઓછી હોય, સાથેસાથ ઈન્દ્રિયના ભેગવટાની વાસના પણ તીવ્ર હોય ત્યારે દ્રવ્ય વિના ચાલતું નથી. આ કારણે જ્યાં હાથ લાગે, ફાવટ આવે ત્યાં ચોરી કર્યા વિના છુટકો નથી. (11) જેની હાથચાલાકી કે વાચાળતા ચૌર્યકર્મમાં કારણ બને છે તેમના ભાગ્યમાં અપજસ જ શેષ રહે છે. * (12) ચેરી કરનારનું માનસિક જીવન અનાર્યને પામેલું હોવાથી તેને વ્યવહાર પણ અનાર્યસ્વરૂપ બને છે. (13) પારકા મકાનમાં ક્યા માર્ગે જવું જેથી તેની માલમતા પણ હાથ લાગી જાય અને કેઈને ખબર પણ પડવા ન પામે. આવા અધ્યવસાયે ચોરના હોય છે.
Page #277
--------------------------------------------------------------------------
________________ 234 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (14) પારકાની અમુક વસ્તુ ચેરવી છે, તે સામેવાળે જ્યારે બીજા કામમાં હોય ત્યારે તેની મનીબેગ, ઘડિયાળ, ચંપલ, બુટ લઈને પલાયન થાઉં (15) આજે ચોરી કરવા જાઉં અને તે માણસ જાગતે હશે તે? અથવા કેઈના લગ્ન આદિના વરઘોડામાં હજારો માણસો હશે, તેઓ મને જોઈ લેશે તે? આપત્તિ આવ્યા વિના રહેશે નહિ, તેથી માણસોની અવરજવર ઓછી થયા પછી જવાનું રાખ્યું જેથી મારા પાસા પિબાર પડે. (16) રાજા આદિની આજ્ઞા કયા માર્ગે જવાની છે અને કયા માર્ગે જવાની નથી તેની તપાસમાં રહેવાના અધ્યવસાયે ચારના હોય છે. (17) ચોરી કરવા માટે અત્યારે અમુક ગલીમાં જાઉં. કેમકે શરાબપાનના નશામાં ઘરના અને ફળીયાના માણસે ઉંધી ગયા હશે. . (18) “વ્યાપારાદિનું કામ પતાવીને શ્રીમંતે 10-10 વાગે ઘેર આવે, જમે અને પછી સુવાનું રાખે છે, ત્યારે સહજમાં મધ્યરાત્રિ થઈ જાય છે, તે સમયે તેમને ત્યાં પહોંચી જવું સારૂં” ચાર હંમેશા આવી ગણત્રી કરતો જ હોય છે. ' (19) “અમુકનું ધન હરી લેવું છે, ગજવું સાફ કરવું છે તેવા વિચારેથી મંત્ર પ્રગ–બળ પ્રયાગ, હાથ ચાલાકી, છેવટે સામાવાળાની આંખમાં મરચું નાખીને પણ ચાર પોતાનું કામ કર્યા વિના રહેતું નથી.
Page #278
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 235 (20) ચેરી જારી કરનારાઓનું ભેજું હંમેશા અશાન્ત જ રહેતું હોવાથી તેઓ સભ્ય, સજજન અને સાધુ સંતની પાસે પણ બેસી શકતા નથી. (21) વારંવાર ચેરીઓ કરવાથી અવસર આવ્યું, ગમે તેવા દુષ્કર્મો કે બીજા પણ પાપાચરણ કરી નાખતાં તેમને વાર લાગતી નથી. (22) તેમને કેઈને પ્રત્યે દયા પણ હોતી નથી કેમકે જ્યારે ને ત્યારે તેમથી આંખે ચારે તરફ ફરતી હોવાના કારણે, ગમે તેમ કરીને પણ પારકાને લુંટી લેવાની જ તમન્નાવાળા હોય છે. (23) રાજપુરુષો તથા પિલિસે પણ તે ચરેથી સાવધાન રહે છે. અર્થાત્ ચેરી કરનારા માણસ ઉપર તેમની વક્રદૃષ્ટિ પડેલી જ હોય છે. (24) સાધુ સંતે જેની પાસે રહેતા ભય પામે છે, તે બીજાઓને માટે તેવા માણસે ભયપ્રદ બનવા પામે, તેમાં શું આશ્ચર્ય! (25) કુટુંબ તથા મિત્ર મંડળમાં પણ તેવા માણસો બેસવાની લાયકાત વિનાના હોય છે. (26) દ્રવ્યપાપ, ભાવપાપનું પિષણ કરતું હોવાથી ચેરના જીવનમાં ઘણુઓની સાથે રાગ અને ઘણુઓની સાથે દ્રવ વધવા પામે છે, પિતાના સાથીદારને પેસેભેજનપાણી
Page #279
--------------------------------------------------------------------------
________________ 236 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તથા ચેરેલું ધન સસ્તા ભાવે લેવાના કાર્યોમાં રાગ હેય છે. જ્યારે બાકીના બધાની સાથે દ્વેષ-શત્રુતા-વૈર આદિ વધવા પામે છે. માટે ભયગ્રસ્ત ચોર હંમેશા દુઃખી જ હોય છે. (ર૭) ચેર, કઈ રીતે ? કેનાથી? અને કેવા શસ્ત્રોથી મરણ પામશે, તેની ખબર હતી નથી; કેમકે જેને ત્યાં ચેરી કરવા જાય અને તે માલિક જાગૃત હોય તે લડાઈ ઝઘડા થતાં વાર ન લાગે અને તેમાં કદાચ ચેર મરી પણ જાય છે અથવા ઘાયલ થાય છે. (28) પિતાના સાથીદારોને પણ ભય રહેતે હેવાથી, ચારને બહુ જ સાવધાનીથી રહેવું પડે છે અને કેઈક સમયે સાથીદારોના હાથે પણ મતના ઘાટે ઉતરવાને સમય આવી જાય છે. (29) ચેરેલા માલને વહેંચણી કરતાં પણ પક્ષના માણસ સાથે ઝઘડા અને છેવટે મારામારી પણ થયા વિના રહેતી નથી. . (30) ચેરી કરનારા ઘણા કુટુંબને શત્રુ બનતે હોવાથી છેવટે પાપકર્મોને ભારે જ તેના માથા પર રહે છે અને નરકાદિગતિને અતિથિ બને છે. (31) સંસારની માયામાં લેભાગ્ધ બની પાપમાગે ગયેલા ચોરને વારંવાર જન્મ ધારણ કર્યા વિના બીજે માર્ગ નથી.
Page #280
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 6 237 (32) છેવટે આ ચાલુ ભવના ચેરીકમના કુસંસ્કારે ભવભવમાં સાથીદાર બને છે અને પ્રત્યેક ભવમાં તે સંસ્કારોને પ્રવાહ વધતું જ રહે છે. પરિણામે ચોરને અંત સમય પણ દુઃખદાયી, દયાપાત્ર અને ધૃણાજનક જ હોય છે. ઉપર પ્રમાણે ત્રીજા આશ્રવનું સ્વરૂપ દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે. હવે તેના પર્યાયે કહેવામાં આવે છે. અદત્તાદાન શબ્દના પર્યાયે કેટલા છે? પર્યાયે એટલે નામાન્તર, અદત્તાદાનને અર્થ ચેરી કરવી તે છે, પણ આ અર્થને ક્યા ક્યા શબ્દોથી કહેવું? તે પર્યા છે, જેની સંખ્યા 30 ની છે. - 2. વોરિ-માલિકની પરવાનગી (રજા) વિના તેમની કઈ પણ વસ્તુ ચેરવી તે ચેર માણસ જ તેવું કરી શકે છે. જેઓ પૂર્વભવના તેવા જ સંસ્કાર લઈને જન્મ્યા હોય છે, જેથી બીજાનું દ્રવ્ય હરણ કર્યા વિના તેમને બીજા એકેય કામમાં આનન્દ આવતું નથી. 2. ર૬-હાથ–પગ-આંખ કે બેલવાની ચાલાકીવડે બીજા પાસેથી વસ્તુ પડાવી લેવી, અથવા તેમના ભેળપણને લાભ લઈ, અથવા ધર્મના નામે તેમને વિશ્વાસમાં લઈ તેમનું ધન, વસ્ત્ર, છત્રી, પિન, ઘડિયાળ, ચશમાં, ચંપલ, મનીબેગ વગેરે પડાવી લેવી તે પરહુત કહેવાય છે. રૂ. સત્ત-તૃણથી લઈ મૂલ્યવાન વસ્તુ, જે કેઈની દીધેલ નથી તે અદત્ત છે.
Page #281
--------------------------------------------------------------------------
________________ 238 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4. જૂરિયા-નિર્દય બનીને બીજાને ધાકધમકી આપવી, કે છરે, લાકડી કે તમંચે બતાવીને તેમનું બધું છીનવી લેવું તે કૂરિકૃત છે. પ. પરામ-પસીને પાડ્યા વિના પારકાનું દ્રવ્યાદિ, ચેરના હાથમાં આવે છે તેથી તેને પરલાભ કહેવાય છે. 6. અનમો-મન-વચન અને કાયાથી, કષાયવશ બનીને, તીર્થકર અદત્ત, ગુરૂઅદત્ત, સ્વામીઅદત્ત અને જીવઅદત્ત લેવું તે અસંજમ છે, સારાંશ કે-નાની કે મેટી, સચિત્ત કે અચિત્ત, ગામમાં કે અરણ્યમાં, જાણીબુઝીને કે મશ્કરીમાં દીધા વિના પૂછ્યા વિના કેઈનું કંઈ પણ લેવું તે અસંયમ જ છે. 7. રાભિ શેટ્ટીં-પારકાની કઈ પણ વસ્તુ ઉપર લાલસા રાખવી, તેને હડપ કરવાની દાનત રાખવી તે પરધન વૃદ્ધિ કહેવાય છે. 8. ૪-પરિગ્રહ સંજ્ઞામાં અત્યાસક્ત બની કેદની પણ વસ્તુ કેવી રીતે ઉપાડી લેવી અથવા તેમાં લાલચ બનવું તે લલિક કહેવાય છે. 2. તાર–પારકાની વસ્તુ લેવી તે શાહુકારનું કામ નથી પણ ચોરનું કામ છે. 20. સવાર-દુષ્ટતા, દુર્જનતા અને અસભ્યતાપૂર્વક બીજાનું હરણ કરવું તે.
Page #282
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 239 22. સુથg-ચેરી કરવાની આદતવાળાના હાથમાં એટલી બધી ચંચળતા-લાઘવતા અને ચાલાકી હોય છે, જેના કારણે પારકાની વસ્તુ, નેટ (પૈસા), ઘડિયાળ વગેરે એવી હોંશિયારીથી પડાવી લે છે જેની ખબર કેઈને પણ શીવ્ર પડતી નથી. તે શાહુકારના વેષમાં આપણી પાસે બેસશે, ધર્મકર્મની વાત કરશે, દેશ-દેશાન્તના સમાચાર આપશે, સાથોસાથ બ્લેડથી ગજવું ક્યારે કાપશે અને તમને રેવડાવી મૂકશે તેની ખબર કદાચ તમને બહુ મેડી પડશે. તે પહેલાં તે ધર્મની વાત કરનાર ક્યાંય ગચ્છતી થઈ ગયે હશે. . વાવર્મારણ-ચેરીકમ પાપત્પાદક, પાપવર્ધક અને આવનારા ભવમાં પાપના ફળને આપનાર હોવાથી ચેરી કરવી તે પાપકર્મ છે. કેમકે શ્રીમંત માણસને પણ પૈસે પ્રાણસમાન હોવાથી તેને કઈ ચોરી જાય તે પસંદ ન પડે, તે માનવા જેવી વાત છે. જ્યારે તેને ખબર પડે કે મારી અમુક વસ્તુ ચેરાઈ ગઈ છે, ત્યારે તેને ગતવા માટે આકાશ પાતાળ એક કરી લે છે. ન મળતાં દુઃખને પાર રહેતો નથી. ક્યારેક આઘાતને પાર રહેતું નથી. કદારા મરણસન્ન અવસ્થા પણ પ્રાપ્ત કરાવી શકે છે. માટે ચેરી કરનારે પાપી છે. રૂ. સેનિસ-સ્તન એટલે ચેરનું કર્મ તે સૈન્ય કહેવાય છે. 24. દૃરળfacqળાનો-ગમે ત્યારે પણ ચોરી કરનાર માણસ જેને ત્યાંથી ચોરી કરે છે, તેના પ્રાણને પણ જોખમમ
Page #283
--------------------------------------------------------------------------
________________ 240 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મૂકી દેતે હેય છે. સાથે સાથે પિતાના થડા ઘણા સત્કર્મ, પુણ્યકર્મો, ગત ભવની આરાધનાઓ ઉપરાંત પિતાની ખાનદાની તથા ભણતર ગણતરને પણ નાશ કરનાર બને છે. કેમકે ચેરી કરવાના સમયે અત્યંત સંક્ષિણ પરિણામે થયા વિના રહેતા નથી. તેમાં નિર્દયતા અને ધર્મ રહિતતાને સથવારે મળતાં જ આ ભવની થેડી ઘણી આરાધના, દાનપુણ્ય વગેરે તે ખતમ થાય છે અને પૂર્વભવના થોડા ઘણા પુણે શેષ રહ્યા હોય તે 5 ખતમ થાય છે. - 21. સાળા-એટલે આદાન-ગ્રહણ કરવું, સભ્યતા, માનવતા, ધાર્મિકતા અને દયાળુતાને સ્પર્શ, આત્માને થઈ ગયે હોય તે તેને માનસિક જીવનમાં સત્કર્મિતાને પ્રવેશ થયા વિના રહેતું નથી, જેથી પગલિક વસ્તુઓને સહવાસ અને તેની છાયા પણ આધ્યાત્મિકતાને બગાડી નાખવા સમર્થ છે, તેનું સમ્યગજ્ઞાન પ્રાપ્ત થયા પછી પારકાની પૌગલિક વસ્તુઓની ચોરી કરવાને પ્રશ્ન રહેતું નથી, તેમ છતાં બધાય જીવેની આધ્યાત્મિક ભૂમિ એક સમાન ન હોવાના કારણે જે તેવા સત્કાર્યોથી રહિત છે, તેમને જ પારકાની વસ્તુઓનું ગ્રહણ-સ્પર્શન તથા ઉપભેગ કરવાને ભાવ થાય છે, જે પાપ છે. - 16. શુંઘાઘળrળ-પારકાના દ્રવ્યને પચાવી જવાની ભાવનાથી, અથવા તેને પોતાની પાસે રખાવી લીધા પછી કહેવું કે, “તારૂં દ્રવ્ય મારી પાસે છે જ નહિ. કદાચ મૂકયું હોય તે સાક્ષી લાવ.” ઈત્યાદિ શબ્દોની માયાજાળમાં તેને તેવી
Page #284
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 241 રીતે ફસાવી લે, જેથી તે કંઈ પણ કરી શકે નહિ. આ રીતે પારકા ધનનું હું પણ એટલે કે તેવી રીતે પચાવી લેવું, જેની ખબર કેઈને પડવા પામે નહિ.” 27. -ચૌર્યકર્મ અવિશ્વાસને જનક હેવાથી ચરને કઈ પણ વિશ્વાસ કરતું નથી. જે જીવનની અસલી કમાણી છે. કરોડે રૂપીઆ મળવા સુલભ છે, પણ વિશ્વાસપાત્ર બનવું અત્યન્ત કષ્ટસાધ્ય છે. ગૃહસ્થાશ્રમીમાં પણ એકાદ પૈસાની ઘાલમેલ કરનાર હોય કે શાકભાજી લાવતાં પણ પૈસાની ઘાલમેલ કરવાને સ્વભાવ હોય, તેવા માણસે, ઘરના મેંબર હોય તે પણ ફેમીલી વ્યવસ્થામાં ક્યાંય વિશ્વાસ જમાવી શકતા નથી. 28. સોવોરાઅપીડ-ચેર, જેના ઘરે ચેરી કરે તેના દ્રવ્ય અને ભાવ પ્રાણેને જેમ પીડા કરનાર હોય છે, તેમ પિતાના આત્માને, સદ્બુદ્ધિને તથા સદ્વિવેકને પણ પીડા કરનાર બને છે. મતલબ કે-જે કાર્યો કરવાથી માનવ પરપીડક બને છે, તે જ કર્મોથી પિતાના આત્માને પણ પીડક બનવા પામે તે સ્વાભાવિક છે. પાપબુદ્ધિ જેમ જેમ વિકસે છે, કે, ઉદીર્ણ કરીને વિકસાવવામાં આવે છે, તેમ તેમ તે આત્મા નિર્ધ્વસ પરિણમી, કઠેર હૃદયી, મલિન અધ્યવસાયી, કર્કષભાષી, અસદુ વ્યવહારી, અનાર્ય વ્યાપારી, દુષ્ટ સંસર્ગી બને છે, જેથી તેના કાળા પત્થર જેવા હૃદયમાં ધર્મ અને તેના અનુષ્ઠાને પણ કેવળ મશ્કરીરૂપથી વધારે કંઈ પણ પ્રાપ્ત કરાવે તેમ નથી. વંદિતુ સૂત્રમાં જ્યારે તેના હડપ્પાઓગે...ગાથા બેલાય છે.
Page #285
--------------------------------------------------------------------------
________________ 242 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ત્યારે તે ગાથાને ભાવ તેના માટે, તીર્થકરોની, ગુરુદેવેની અને પવિત્ર ક્રિયાકાંડને મજાક જેવા જ લાગે છે. પાપકર્મોથી ખરડાયેલા તેના મગજમાં અરિહંત પરમાત્માએ શું કહે છે? અને હું શું કરી રહ્યો છું ? તેને ખ્યાલ પણ આવતું નથી. માટે આવા ક્રિયાકાંડીઓની ક્રિયાઓ પર અનુગદ્વાર સૂત્ર પણ ભાવનિક્ષેપની છાપ મારવા તૈયાર નથી. (1) સોજવવો-અવક્ષેપ...પાંચ દશ ચેરે ભેગા મળીને લાખનું ઝવેરાત ભલે લાવે, તે પણ તેઓ તેની કિંમત બરાબર ઉપજાવી શક્તા નથી. કેમકે ચોરને રાજસત્તાને ભય સતાવતે હેવાથી ખુલા બઝારમાં વેચી શકાતે નથી. જ્યારે વ્યાપારીઓને ખબર હોય છે કે-“આ ચેર કે છે, તેથી તેમને ધમકાવીને, ડરાવીને, ચારાયેલું આ ઝવેરાત અમુક શેઠનું છે, તેમણે પોલિસ ખાતે અરજી કરી દીધી છે” ઇત્યાદિ આડી અવળી વાત કરી ચેર પાસેથી સસ્તા ભાવે કે પાણીના ભાવે તેઓ ખરીદી લે છે, અને ચાર લેકે ડરના માર્યા આપી દે છે. જે કંઈ પૈસા ચોરોના હાથમાં આવે છે તેનાથી તેઓ સારા વસ્ત્રો અને રાક ખરીદી શક્તા નથી અને હોટલમાં, શરાબઘરમાં, વેશ્યાગમનમાં કે પરસ્ત્રીગમનમાં તે બધાય પૈસા બે ચાર દિવસમાં જ સમાપ્ત થઈ જાય છે. પરિણામે મેલા કપડાં, લુખા રોટલા જ તેમના ભાગ્યમાં રહે છે. પકડાઈ જવાના ભયે તેઓ પ-૨૫ દિવસ રામાન્તર કરતાં રખડપટ્ટીમાં સમય પસાર કરે છે. આવી પરિસ્થિતિમાં તેઓ
Page #286
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 243 નથી થતા પત્નીના, પુત્રેના, કુટુંબના કે મિત્રેના. આ કારણે ચોરી કરવી પાપ છે. (20) ૩રવો-ઉક્ષેપ.... દયાળુ અને સહૃદય ધન વાનના ઘરે રહેલું ધન સમય આવ્યે દેશ, સમાજ, ધર્મ અને દીનદુઃખીઓ માટે પણ કામમાં આવે છે. આજે પણ આપણે જોઈએ છીએ કે દેશની કટોકટીના સમયે, સુકે કે લીલે દુષ્કાળ પડે ત્યારે, સમાજની સંસ્થા માટે, પાંજરાપિળો માટે, ધર્મ માટે કે બીજા કેઈ પ્રસંગો પર ધનવાનોની તીજોરીમાંથી અઢળક પૈસો જ સૌના કામમાં આવે છે. જ્યારે ચેર, ધાડપાડુ કે લુંટારા માણસ તેમને ત્યાં ખાતર પાડીને ધન ઉપાડી જશે ત્યારે તેવા પ્રસંગ માટે પૈસે ક્યાંથી આવશે? કેમકે ચોરોના હાથમાં પૈસે રહેવાને નથી અને શ્રીમંતની તીજોરી ખાલી છે, માટે ચોરી કરનારા દેશ, સમાજ, ધર્મ અને ગરીબના પણ દ્રોહી બને છે, જે મહાપાપ છે. | ( 21 ) faહેવ-વિક્ષેપ...ગત ભના મહાપાપોદયે આ ભવમાં પણ તે પ્રારબ્ધ પાપ સાથે જ આવતા હોવાથી, પુણ્યશાળી શ્રીમંતોને પિતાના ધનનું રક્ષણ કરવા માટે જે સાધને સુલભ બનવા પામે છે, તે પાપકમી આત્માઓને દુર્લભતમ હોવાથી, “ચેરી કરીને લાવેલું ધન મુકવું ક્યાં ?" તેની મુંઝવણ તેમને સતાવતી હોય છે, જેમકે- મારા પાપ ઉઘાડા થઈ જશે તે? પિલિસેને કેઈએ કહી દીધું હશે ?
Page #287
--------------------------------------------------------------------------
________________ 244 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મારા સાથીદારોમાંથી કોઈ ફૂટી ગયે હશે તે ઈત્યાદિ કારણેથી વિક્ષિપ્ત અને ભયગ્રસ્ત બનેલે તે ચોર ઉતાવળમાં ને ઉતાવળમાં ગમે ત્યાં ખાડે છેદીને ધનને દાટી દે છે, પછી જ્યારે ધન લેવા જાય છે, ત્યારે કાં તે સ્થાન નથી મળતું, કાં તે ધનના બદલામાં પત્થરાઓ મળે છે. મતલબ કેચારેલું ધન ખાઈ શકાતું નથી, દાનમાં આપી શકાતું નથી, બીજાઓને ખવડાવી પણ શકાતું નથી, અને જેવું આવે છે તેવું નાશ પામે છે. ત્યારે ચોરી કરનારાઓના માથા પર તે ચારીનું પાપ, ચોરી કરતાં કેટલાકની સાથે લડાઈ-ઝઘડા, વૈર-વિરોધ કર્યો તેનું પાપ, મિત્ર સાથે વિશ્વાસઘાત કર્યાનું પાપ, માનવતાને કલંકિત કર્યાનું પાપ, અને છેવટે આર્તધ્યાન તથા રોદ્રધ્યાનનું મોટું પાપ માથા પર લટકતું જ હોય છે. આ કારણે જ ચેરી કરવી અનન્તર અને પરમ્પરાએ પણ પાપ જ છે. (22) કૂવા-કૂટતા “એક પાપ, બીજા પાપને આમંત્રણ આપ્યા વિના રહેતું નથી.” આ ન્યાયે, ચરેલા ધનના પોટલા બાંધીને સાથીદારે સાથે વનવગડામાં આવી ગયા પછી, તેના ભાગ કરવામાં કાં તે હાથની ચાલાકી, તેલ માપમાં છેતરપિંડી, હિસાબ-કિતાબમાં ગોટાળા, અને છેવટે કમભાગ્યની ઘડી આવી જાય તે પરસ્પર ધારિયા, ડંડા કે બંદુકની ગેળીઓની રમઝટ જામ્યા વિના રહેતી નથી. (22) કુમલી-કુલમથી પોતાના ખાનદાનીને, કુળ પરંપરાને પણ કલંક લગાડવાનું કારણ ચેરી છે. જેના પાપે
Page #288
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર % 245 તેના પિતાને, વડિલેને, તેમજ તેમના સંતાને અને સ્ત્રીઓને પણ બઝારમાં નીચે મેટું રાખીને ચાલવાને અવસર પ્રાપ્ત થાય છે. ચોરીને લાવેલા ધનથી, સાથીદારો સાથે હેટમાં, રેસ્ટોરન્ટમાં, છેવટે વેશ્યાઓના ઘરે જઈ, ચાર ઘડીની ચાંદની જેવી મેજ કરીને પૈસાઓને સ્વાહા કરે છે, ત્યારે ઘરના છોકરાઓ ઘંટી ચાટતા હોય છે, પત્ની રેતી હોય છે, માવડી કલ્પાંત કરતી હોય છે, ઈત્યાદિ પાપને ભારે ચેરના માથે જ હોય છે, (24) રવા-કાંક્ષા....બે ચાર વાર ચેરી કરવામાં ફાવટ આવી જાય છે ત્યાર પછી તે તેલ બિંદુ જેમ વિસ્તરે રે...” આ ન્યાયે ચેરી માટેની નવી નવી જના ઘડવાની, તે માટે હથિયારે સંગ્રહવાની, કો સાથીદાર વફાદાર છે અને ક્યો નાવડીને ડુબાડનારે છે તે માટે તેમની પરીક્ષા કરવાની, ક્યો શ્રીમંત કમાઈને આવે છે અને કમાણે ક્યાં રાખી છે તેની તપાસ કરવામાં તે ચેરનું મન, બુદ્ધિ અને ઈન્દ્રિ તે તે કાર્યોમાં કામે લાગી જાય છે. આ પ્રમાણે ચોરનું મન એકેય ક્ષણ માટે પણ સ્થિર રહેતું નથી. મુંબઈના સટોડિયાની આંગળીઓ પર અંગૂઠે જેમ ફરતે જ હોય છે તેમ તે ચેરનું મન અને ચાલાક આંખે ચારે તરફ ફરતી જ હોય છે. (21) ઝાઝcqi gઘળા-લાલપન પ્રાર્થના.... નિંદનીય અને ગહિત અર્થમાં “લ, આદિ ધાતુઓને “ય” પ્રત્યય લગાડવાથી “લાલપન” શબ્દ બને છે. એટલે
Page #289
--------------------------------------------------------------------------
________________ 246 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કે સશસ્ત્ર સાથીદારો સાથે ચોરી કરવા ગયે હતું, ત્યાં ધીંગાણુ મસ્તી થઈ હતી, બાથંબાથી પણ થઈ તે પણ તે ગૃહસ્થનું ધન ચેરી લાવ્યું છે, તે પણ તે ચાર પિતાની બેલવાની ચાલાકીથી કહેશે કે–પરમાત્માની તથા 33 કરોડ દેવ-દેવીઓની સેગન ખાઈને કહું છું કે હું ચેર નથી, આજે ઘર બહાર નીકળે પણ નથી, મારે કઈ સાથીદાર પણ નથી. આમ સફેદ જૂઠ બેલીને પણ પિતાની જાતને શાહુકારરૂપે મનાવવાને ગહણીય પ્રયત્ન કરે છે અથવા તે અધી રાતે પણ ચેરી કરવા જાય છે ત્યારે ઘરના એટલે ઉભું રહી પ્રભુનું સ્મરણ કરતાં કહે છે કે હે પ્રભે ! મારી રક્ષા કરજે, અને છેવટે મારી ચેરી ક્યાંય પ્રગટ ન થવા પામે તેવા સારા શકુને કરાવજે, તથા આ વખતની ચેરી કરવામાં હું કરેડાધિપતિ બની જાઉં તે હે મારા પ્રભુ! તને સુવર્ણનું મુગટ પહેરાવીશ, 21 નાળીયેરનું તારણ બાંધી આપીશ ઇત્યાદિ પ્રાર્થના તે કરતે રહે છે ત્યાર પછી ઘરના ઓટલા પરથી ચિરી કરવા માટે પ્રસ્થાન કરે છે. માટે જ કહેવાયું હશે? બોવિંદ ગેવિંદ સે કઈ કહે, ઠગ ઠાકુર અરૂં ચેર વિના પ્રેમ રીઝે નહિ, પ્રેમી નંદકિશોર.” (ર૬) સારસનાથ વા–સે દિવસ સાસુના તે એક દિવસ વહુને” આ ન્યાયે કોઈક સમયે ચોરી કરનારાઓને પાપને ભારે જ્યારે ખૂબ ભરાઈ જાય છે, ત્યારે તે બીજાઓના
Page #290
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 247 હાથે કે પિતાના હાથે પણ મતના ઘાટે ઉતરીને બે મતે મરણને શરણ થાય છે. તથા હજારે પ્રકારની આપત્તિઓ તેના માથે ચકકર મારતી જ હોય છે. એટલે કે એક આપત્તિ માંથી બરાબર છુટકે થયે ન હોય અને બીજી તેના માથા પર અવસરની રાહ જોતી ઉભી જ હોય છે. અને આ પ્રમાણે આપત્તિઓના ડુંગરાઓમાં ફસાયેલા તે ભાઈને એક દિવસે કૂતરાના મેતે મરવાને અવસર આવે છે. આ રીતે બંનેને મૂળમાં ચૌર્યકમને ચમત્કાર પ્રત્યક્ષ દેખાઈ રહ્યો છે. કેમકેચેરીની જ્યારે મર્યાદા ઉલ્લંઘાઈ જાય છે, ત્યારે કોઈને કોઈ સવાયા માણસના હાથે મરવાનું થાય છે. અને તેમ ન થયું તે બીજા પ્રકારની કનડગત, અસાધ્ય રેગ રૂ૫ માનસિક વ્યાધિઓથી તે છુટી શકે તેમ નથી. | ( 27 ) છ-છા-પારકાની કઈ પણ વસ્તુને ઉપડવાની, છુપાવવાની કે પચાવી લેવાની પ્રબળ ઈચ્છા અને તેને પરત ન કરવામાં રખાતા કાવા-દાવાના મૂળમાં અદત્તાદાનને ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. (28) તારી-ગળી જ્યાં સુધી માખીને પકડે નહિ, ત્યાં સુધી તેને ચેન પડતું નથી, તેમ પારકાના ઘરે રહેલી અમુક વસ્તુને જોયા પછી તેને કઈ રીતે ઉપાડવી, ચેરવી, તે માટે તેના માલીકને કેવી રીતે વિશ્વાસમાં લે આદિ કિયાઓ માટે અતીવ ઝંખના કરવી, તથા ચેરેલી વસ્તુને નાશ કર્યા વિના ક્યાં સંતાડવી તે માટેની પ્રપંચ લીલા ચૌર્યકર્મને આભારી છે.
Page #291
--------------------------------------------------------------------------
________________ 248 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - ( ર ) નિક-ચારી કરવા માટે છળ, પ્રપંચ, કપટ, ધૂર્તતા, શઠતા, બેલવાની ચાલાકી, ઘાલમેલ કરવાની વૃત્તિ કે છુપાવવાની પ્રવૃત્તિ આદિ જે કંઈ કરવું હોય તે ચોરી કરનારને માટે સહજ અને સ્વાભાવિક તથા સરળ છે. ( 3 ) સરોજીં-અપક્ષ ચેરી કરતા પહેલા, તે ચેરને ચારે તરફ નીચે પ્રમાણે ધ્યાન રાખવું પડે છે. મને કોઈ જોતું તે ન હોય. મારી પાછળ કોઈ આવતું તે ન હેય. આ ઉધરસ, છીંક વગેરે ક્યાંથી આવ્યા? ઘરધણું જાગતું હશે ? ચેરી કરવાની આદતવાળાને ઉપર પ્રમાણેના બધાય સ્વભાવે જન્મથી જ પડેલા હોય છે. આર્ય સુધર્માસ્વામીએ કહ્યું કે ઉપર પ્રમાણેના ચૌર્યકર્મમાં પ્રાણાતિપાતાદિ પાપસ્થાનક ઉપરાંત યુદ્ધ, કલહ અને મિત્રદ્રોહાદિ પાપે રહેલા જ છે, માટે અદત્તાદાન પાપ છે. ઉપર પ્રમાણે 30 સંખ્યક પર્યાને વીરવિજયજી મહારાજે બારવ્રતની પૂજાની થી ઢાળમાં લગભગ આ પ્રમાણે મૂક્યા છે. સ્વામીઅદત્ત કદાપિ ન લીજે, ભેદ અઢારે પરિહરિયે રે, ચિત્ત ચેખે ચોરી નવિ કરીએ, નવિ કરિએ તે ભવજળ તરિયે રે. ચિત્ત
Page #292
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 249 સાત પ્રકારે ચેર કહ્યાં છે, - તૃણ તુષ માત્ર કર ન ધરિયે રે.....ચિત્ત રાજદંડ ઉપજે તે ચેરી, નાડું પડયું વળી વિસરિયે રે.....ચિત્ત ફૂડ તેલે ફૂડ માપે, અતિચારે નવિ અતિચરિયે રે...ચિત્ત આ ભવ પરભવ ચેરી કરતાં, વધ બંધન જીવિત હરિયે રે...ચિત્ત ચેરીનું ધન ન ઠરે ઘરમાં, ચર સદા ભૂખે મરિયે રે..ચિત્ત ચરને કોઈ ધણી નવિ હવે, પાસે બેઠા પણ ડરિયે રે.ચિત્ત પરધન લેતા પ્રાણ જ લીધા, પંચેન્દ્રિય હત્યા વરિયે રે...ચિત્ત ચારે પ્રકારના અદત્તમાંથી શ્રાવકને કેવળ સ્વામીઅદત્ત ત્યાગવાને ભાવ રાખવે. નીચે પ્રમાણે ચારના સાત પ્રકાર છે - (1) ચેર પિતે, (2) ચેરી કરનાર, (3) ચેરીને લાવેલી વસ્તુને વેચી આપનાર, (4) ચેરને પિતાના ઘરે ભેજનપાણુ ખવડાવનાર, (5) પૈસા ટકાઓથી તેને સહાયક બનનાર, (6) ચારને સલાહ દેનાર તથા ચેરી માટેની ગોઠવણ કરી આપનાર, (7) ચેરને આશ્રય આપનાર ચાહે તે દલાલ હેય, વ્યાપારી હોય તે સૌને અરિહંતના શાસને ચાર કહ્યાં છે.
Page #293
--------------------------------------------------------------------------
________________ 250 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ચૌર્યકમને કરનાર કોણ? અને તે કેવા હોય છે? પારકાઓનું ધન, મકાન, વસ્ત્ર, ભૂષણ, સ્ત્રી તથા કન્યાને હિરણ કરવાના સ્વભાવવાળા. ચોરી કરવાના કાર્યોમાં નિપુણતા મેળવેલા. - ચેરી ક્યારે કરવી? ક્યારે જવું? કઈ બાજુ જવું? કેના ઘરે જવું? ઈત્યાદિ વાતને અવસરણ હોય છે. માનસિક બળ તેમનું તેવા પ્રકારનું થઈ ગયું હોય છે, જેથી મરવા કે મારવા પર આવી જતાં વાર કરતાં નથી. પાપના ભારાથી તેમને આત્મા તુચ્છ એટલે કાળા પત્થર જે થઈ ગયે હોય છે. ચૌર્યકર્મમાં જ તેમની મહેચ્છા હેવાથી અતિશય લેભાન્ય હોય છે. બેલવાની છટા સારી કેળવેલી હેવાથી, પિતે ચાર તરીકે શીધ્ર ઓળખાતા નથી. પરસેવે ઉતારી પેટ ભરવાની કળાઓથી સર્વથા અનભિજ્ઞ, આળસુ અને કામના ચેર બની ગયેલાઓને માટે ચેરી કરી પેટ ભરવાને માર્ગ જ શેષ રહે છે. મૃત્યુની પરવા કર્યા વિના પણ ચોરી કરવી એ જ તેમને ખાનદાન ધર્મ છે.
Page #294
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 251 કરજ (અણ) ચૂકવવામાં તેઓ સમજતા નથી, એટલે કે ગરજ પડ્યે શાહુકાર પાસે ખાતું પડાવીને ત્રણ લેવામાં શૂરા છે, પણ તે ઋણ ચૂકવવામાં તેઓ સમજતાં નથી. મિત્રાદિની સગાઈ (મિત્રતા) પણ અવસર આવ્યું છેડી દે છે. રાજનીતિથી વિપરીત કાર્યો કરવા માટે તેમને ફાવટ આવી ગઈ છે. મિત્રમંડળીમાં પણ જેના પ્રત્યે શંકા જાય તેને મારી નાખવામાં જ ધર્મ માનેલું હોય છે. અવસર આવ્યે ગામ-નગરને અગ્નિથી હાનિ કરતાં પણ ચોરને વાર લાગતી નથી. - મુસાફરોને માર્ગમાં, જગલમાં કે ગમે ત્યાં પણ લુંટી લેનાર છે. ' જે મકાનમાં, ચેરી માટે ગયા હોય ત્યાંથી કંઈ પણ ન મળે તો આગ પણ લગાડી દે છે. હાથચાલાકીથી પારકાને તેના દેખતાં જ ચેરી લે છે. યાત્રાળુ. મુસાફર અને સાથીદારને લુંટવામાં તેમને પાપ જેવું લાગતું નથી. ચેરીના ધંધા કરવાથી પ્રાપ્ત થયેલી કુશળતાના કારણે, તેમની આંખ, પારકા ધન-વૈભવ-સ્ત્રી અને પુત્રી પર જ મંડાયેલી હોવાથી, તેના અપહરણ માટેને સમય જ નેતા હોય છે.
Page #295
--------------------------------------------------------------------------
________________ 252 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર લાંચ-રૂશ્વત, વ્યાજના ગેટાળ આદિ દ્વારા ધન ઉપાર્જિત કરનારા પણ ચોર છે. પિતાની ચાલાકીથી–પારકી સ્ત્રીઓને ઠગવાના ધંધા કરનારા પણ ચોર છે. પારકી બેન-બેટીઓને તથા સારા ઘરની ભલીભાલી સ્ત્રીઓને મંત્ર-જંત્ર-દોરાધાગા, છેવટે પુત્રાદિને લેભ દઈને ઠગનાર પણ ચેર છે. પુરૂષે, સ્ત્રીના કપડા પહેરી, સ્ત્રીઓને ઠગવાની અને સ્ત્રીઓએ પુરૂષ વેશમાં પુરૂષોને ઠગવાના કાર્યો કરવા તે ચૌર્યકર્મ છે. બીજાઓના ઘરમાં કે ભીંતમાં છિદ્ર પાડીને અંદર જવું અને ચોરી કરવી, તથા બીજાઓને વિશ્વાસમાં લઈને તેમના ગજવા કાપવા વગેરે ચેરી છે. બીજાને મારીને, આંખમાં મરચા નાખીને, વશીકરણ મંત્રથી બીજાને વશ કરીને, પારકાનું ધન ચેરીને, બળાત્કાર એટલે બીજાઓ પર બળજબરીને પ્રયોગ કરીને, તેમની સાથે લડાઈ કરીને, તથા બીજાઓની ગાય, ભેંસ, બકરા, ઘેટાં, ઘેડા અને દાસ-દાસીઓને ઉપાડી જનાર ચેર છે. લેટેસ્ટ વેષ પરિધાન, કાંડા ઘડિયાળ, સોનેરી ફેમના ચશ્મા આદિને પ્રયાગ કરી કેઈને ત્યાં જાય છે, તેમની સાથે અલકમલકની વાત કરે છે અને ઘરના માલિકને વિશ્વાસમાં લઈ હાથમાં જે આવે તેને ગજવામાં મૂકીને તેવી રીતે ઘરથી વિદાય લેશે જેની ખબર ઘરના માલિકને પણ પડતી નથી. જૈન સૂત્રકાર કહે છે કે ઉપર પ્રમાણેના બધાય ચોર છે. કેટલાક રાજાઓ વગેરે પણ ચોરી કરનારા હોય છે.
Page #296
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 253 પિતાની સંપત્તિથી અસંતુષ્ટ બનેલા નાના-મોટા રાજાએ સામેના રાજાને ખજાને, શ, ગામ-નગરની સુંદર બાંધણ આદિના લેભમાં તેમની સાથે યુદ્ધ કરે છે, હરાવે છે અને તેમનું બધુંય પિતાને સ્વાધીને કરી પ્રસન્ન થાય છે. તેમની પાસે હાથી, ઘોડા, રથ, પદાતિ(પાયદળ)ની ચતુરંગિણી સેના તથા કોઇનાથી ગાંજ્યા ન જાય તેવા પઢાકાર, શકટ, સૂચી, ચક, સાગર અને ગરૂડની ભૂહ રચના કરવામાં હોંશિયાર વૈદ્ધાઓ હોય છે. પિતાના દૂતે તથા ગુપ્તચરે દ્વારા સામેવાળાની કમજોરી જાણીને યુદ્ધથી તેમને હરાવી લીધા પછી સત્તાધારીઓ ધનનું હરણ કરે છે. તેઓ શત્રુસૈન્યને તથા રાજાને મારી નાખવામાં અથવા કારાગૃહમાં નાખી પિતાની આજ્ઞા મનાવવામાં કુશળ હોય છે. કદાચ યુદ્ધ રમવું પડે તે પિતે શસ્ત્ર, તીર કામઠા, ભાલા, ગોફણ, તલવાર, બછ, ઢાલ આદિથી સજજ થઈને રણમેદાનમાં જાય છે. શરીર પર લેખડનું બખ્તર અને માથા પર લેખંડને કાંટાળે ટોપ પહેરે છે, સૈન્યને જુદી જુદી રીતે ન્યૂહ રચનાને આદેશ આપે છે, તે સમયે ચારણ ભાટ તેમને રણમેદાનને મહિમા બતાવે છે, તેમને પાછું ચડાવે છે અને કેશરીયા કરાવે છે અને રાજા યુદ્ધનો આદેશ શંખ, ઢોલ, નગારા અથવા અમુક પ્રકારને ધ્વજ બતાવીને આપે છે. તે સમયે સૈનિકે પિતપિતાના ઈષ્ટદેવનું સ્મરણ કરી પોતાના શસ્ત્રોને ઉપયોગ કરે છે. બંને સે મરણીયા બનીને યુદ્ધ રમે છે. જેમાં હાથી, ઘડાઓ, ઉંટો તથા સૈનિકોને કચ્ચરઘાણ નીકળે છે, લોહીની નદી વહેવા માંડે છે. આકાશમાં ગીધ, કાગડા,
Page #297
--------------------------------------------------------------------------
________________ 254 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સમડીઓ, તથા જમીન પર શિયાળીઆ, કૂતરાઓ પણ પિતાના ભક્ષ્યને શોધવા માટે આંટા મારતાં થઈ જાય છે. જે નિર્બળ રાજા હોય તેની હાર થાય છે. તેના સૈનિકે ભાગદૌડ કરે છે અને વિજયી રાજા, પરાજિત રાજાને ખજાને, ઝવેરાત, સુવર્ણ, ચાંદી આદિને પિતાના કબજામાં લે છે અને પિતાને વિજય વાવટો ફરકાવે છે અને પિતાના સૈનિકને ગામ લુંટવા માટેની આજ્ઞા આપે છે. પિતાના ભાગ્ય પ્રમાણે જે કંઈ હાથમાં આવે તેને કબજામાં લે છે, જુવાન સ્ત્રીઓ તથા કન્યાઓને પણ છેડતા નથી. પરધનમાં તથા પરસ્ત્રીમાં અત્યન્ત લુબ્ધ બનેલા શક્તિશાળી રાજાએ યુદ્ધ રમીને પણ બીજાઓને લુંટે છે. આ બધાય કાર્યોમાં પારકાનું ધન પચાવી લેવાની, અદત્તાદાન(ચેરી)ની ભાવના પષ્ટ દેખાઈ આવે છે. ફરી ફરી ચૌર્યકર્મને કરનારા કેવા ક્રૂર હોય છે, તેની હકીક્ત હવે જુદા પ્રકારે કહે છે (એકની એક વાત પુનરૂક્તિ દેષ સ્વીકારીને પણ કહેવાને આશય એટલે જ છે કે, માનવ માત્ર પિતાના પાપોને, તેના પ્રકારને, તેને ફળોને, તથા પુણ્યદયે-માનવ શરીર મેળવીને પાપાસક્ત બની શું શું નથી કરતાં તે બતાવવાનો છે. જેથી પાપભીરુતાની પ્રાપ્તિ થતાં માનવ, બીજા માનવોને મિત્ર બનવા પામે. કેમકેબીજા સાથેની મિત્રતાના મૂળમાં શ્રીમંતાઈ, સત્તા, રૂપવત્તા, કે બોલવા-ચાલવાની હોંશિયારી કામ આવતી નથી, પણ પાપ વિનાનું જીવન, ચૌર્યકર્મની ભાવનાને અભાવ આદિ જ કામ
Page #298
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 255 આવે છે, આવા પ્રકારની મિત્રતા જ ભવભવાંતરમાં પણ કામે આવે છે અને સહાયક બને છે. - તે ચોર લેકે ધન મેળવવા માટે અત્યન્ત લુખ્ય હેવાથી, સામેવાળાઓના ગામ–જે સ્થાનમાં રહેતાં, પ્રાપ્ત થયેલી બુદ્ધિ અને ગુણેને ક્રમશઃ હાસ થાય તેને ગામ કહેવાય છે. આકર-જ્યાં લવણ-પત્થર-સુવર્ણ આદિ દ્રવ્ય જમીનમાંથી નીકળતા હોય તેને આકર કહે છે. નગર-જ્યાં કોઈ પણ જાતને રાજ્ય ટેકસ લેવાતું નથી તે નગર છે. બેટ-જે ગામની ચારે તરફ ધૂળને કિલે હોય તે બેટ છે. કબૂટ-જેમાં વસતિ બહુ જ થેડી હોય. મબ-જેની આસપાસ બીજા કેઈ ગામ લેતા નથી તે મડંબ કહેવાય છે. દ્રોણમુખ-જે ગામમાં પ્રવેશ અને નિર્ગમ માટે જળસ્થળ બંને માર્ગો હોય, પત્તન-જ્યાં બધીય વસ્તુઓ સુલભતાથી મળી શકે તે પત્તન છે, શહેર છે. આશ્રમ-જ્યાં તાપસને સમૂહ રહેતું હોય છે. નિગમ-જ્યાં નિગમો-વ્યાપારીઓ રહે છે. જનપદ-જેમ રાજસ્થાન, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ગુજરાત, આદિ દેશોને જનપદ કહેવાય છે.
Page #299
--------------------------------------------------------------------------
________________ 256 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઉપર પ્રમાણેના 11 સ્થાનમાં રહેનારા, શ્રીમંતને લુંટી લેનારા હોય છે અને અવસર આવ્યું તે સ્થાનેને આગ દ્વારા બાળી પણ નાખે છે. ચેરી કરનારાઓ કેવા હોય છે? (1) સ્થિર હૃદયા-ચેરી કરવા માટે તેમનું હૃદય સ્થિર અર્થાત્ નિશ્ચલ હોય છે. ચેરી કરવી અમારી ખાનદાનીને ધર્મ છે, તેમ સમજીને પિતાના ચૌર્યકર્મમાં અડગ હોવાથી, ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેઓ ચોરી કરવાનું ચૂકતાં નથી. પૂર્વ ભવના નીચ ગોત્ર અને કમ ખાનદાનીના અશુભતમ કર્મોને ભારે માથા પર લઈને અવતરનારાઓ, મરવા-મારવા તૈયાર રહેશે પણ ચેરી કર્યા વિના રહેવાના નથી. સામેવાળાની કઈ પણ વસ્તુ તેમની નજરમાં આવે તેને હાથ ચાલાકીથી પણ ચર્યા વિના તેમને ચેન પડતું નથી. (2) છિન્નલજજા–ચેરી કરવાથી તેમનાં હૃદય જ કાળા પત્થર જેવા થઈ ગયેલા હેવાથી તેમને જાતિ-કુળ, માતાપિતા કે બીજા કોઈની પણ શરમ નડતી નથી. અર્થાત્ સર્વથા બેશરમ બનેલા હોય છે. કેમકે નીચ કુળમાં જન્મેલાઓમાં પ્રાયઃ કરી લજજા હેવાને સંભવ ઓછો હોય છે. (3) બન્ટિગ્રહગ્રહાશ્ચ-જીદગીભર જેઓએ પારકાના પૂજા-પાઠ-લગ્ન-હેમ આદિ કાવડે કંઇક માયા ભેગી કરી હેય તેમને પણ અથવા અવસર આવ્યે તેમની ગાયવાછરડાઓ-ભેં-ઉંટ આદિને પણ હરણ કરી જાય છે.
Page #300
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 257 ચેરી કરવાવાળાઓને કયારેય ખ્યાલ નથી આવતું કે આ બિચારે બ્રાહ્મણ, બીજાઓના સ્તુતિ-પાઠ કરી પૈસે મેળવે છે, તે તેમને લુંટવાથી મને કો ફાયદે? પરંતુ ચેરી કરવાના સ્વભાવવાળાઓને આ પવિત્ર વિચાર આવતે ન હેવાથી પારકાને લુંટવાને સ્વભાવ જ તેમને ધર્મ છે. (4) દારૂણમતિ-તેમની બુદ્ધિ અત્યંત દારૂણ, કઠોર, પાપમય, કૂર હોવાથી જીવન જીવવા માટે બીજા સરળ માર્ગો હોવા છતાં પણ તેઓ પોતાના સ્વભાવથી લાચાર હેવાના કારણે સામેવાળાનું કાસળ કાઢીને પણ તેમના ઘરે ચેરી કરવી, આગ લગાડવી, તેમના બાળબચ્ચાંઓને મારકૂટીને યમના અતિથિ બનાવવામાં તેમને આનંદ આવે છે. (5) નિષ્કપ-ઘેરાતિઘેર કૃત્ય કરતાં, તેમના મનમાંથી કૃપા-દયા-માનવતા-લગભગ સમાપ્ત થઈ ગયા હોય છે. આ કારણે તેમને વિચાર કરવાનો પણ અવસર રહેતું નથી કેપૂર્વભવના આચરેલા પાપકર્મોથી આ ભવમાં સર્વથા નિન્દનીય તથા હિંસક કાર્યો કરવા પડે, તેવી જાતિ-કુળમાં હું જન્મે છું અને આ ભવમાં પણ ચોરી કરવાનું ચાલુ રાખીશ તે આવનારા ભામાં મારું શું થશે? આવી રીતના વિચારશૂન્ય બનેલા તેઓ ડી કે ઘણું, સચિત્ત કે અચિત્ત, શહેરમાં કે ગામમાં, ગરીબ કે શ્રીમંત હાથમાં આવે તેમને લુંટ્યા વિના રહેતા નથી. (6) સ્વજનઘાતક-આ સંસારમાં ભલા માણસની જેમ બુરા માણસોના પણ મંડળ રચાઈ ગયા હોય છે. ભલા
Page #301
--------------------------------------------------------------------------
________________ 258 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર માણસે એટલે પરહિતના કાર્યો કરવાવાળાઓના મંડળમાં એકેય ખરાબ તત્વ હોતું નથી, જ્યારે બુરા એટલે પરહિતનાશક માનવેના મંડળમાં એકેય સારૂં તત્વ હોતું નથી. રચાતા પ્રત્યેક મંડળની વ્યવસ્થા માટે ઘડાયેલા કાયદાઓ પ્રત્યે તેમના મેમ્બરને માયા પણ હોય છે, જેથી પિતાના કાયદાએથી વિપરીત ચાલનારા સ્વજનેને પણ મારી નાખતાં ચોરને દયા આવતી નથી. સમજવું સરળ બનશે કે, પાપી માણસ જ પિતાના પાપ પ્રત્યે શંકાશીલ હોવાથી સામેવાળાને શત્રુ માનવાની ઉતાવળ કરતાં વાર લાગતી નથી, તેના કારણે વચ્ચે આવનારા સ્વજનેને પણ યમનું ઘર દેખાડી દે છે. (7) ગૃહસન્ધિ–અર્થાત્ પારકાના ઘરની ભીંત, વાડ, ફાટક આદિને તેવી રીતે તેડી મારે છે, જેથી ગમે ત્યારે પણ તેના ઘરમાં, ખેતરમાં કે વાડીમાં, પ્રવેશ કરી સામેવાળાની ચોરી કરી શકે અથવા વિશ્વાસુએ તેને ત્યાં ધન, ધાન્ય કે આભૂષણે મૂક્યા હોય, તેમાં તેવી રીતે ગોટાળે કરશે જેથી તેની બધીય માલમત્તા ચેરના ગજવામાં આવી શકે. ભેળસેળ, વ્યાજ કે વ્યાપારના ગેટાળાઓ કરીને સામેવાળાને વિશ્વાસઘાત કરવામાં પણ તેઓ હુશિઆર હોય છે. ધર્મ સંજ્ઞા કે સમજ્ઞાનની સંજ્ઞા મુદલ તેમનામાં ન હવાના કારણે ચોરી કરવી પાપ છે” આ શબ્દો પણ સાંભળવા માટે તેઓ તૈયાર નથી. સારાંશ કે–ચૌર્યકર્મને તેઓ છોડી શકતા નથી. માટે જ આખી જીંદગીમાં ચોરી કરવાના સાધને, સહાય વગેરેને મેળવતાં રહે છે. કોણ શ્રીમંત છે?
Page #302
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 259 માલમત્તા ક્યાં મૂકે છે? તિજોરીની ચાવીઓ ક્યાં રાખે છે ? તેમની ઉંઘ કેવી છે? મધ્યરાત ક્યારે થશે? આવા વિચારોમાં મસ્ત બનીને બપોરે ઉંઘતા હોય છે અને રાતે જાગતા રહે છે. ચોરી કર્યા પછી પકડાઈ જવાના ભયે તેઓ રમશાનભૂમિમાં, તૂટ્યા ઘરોમાં, અવાવરા પડેલા મકાનમાં સંતાઈને દિવસે પૂર્ણ કરે છે. સ્મશાનનું વર્ણન કરતાં સૂત્રકાર સુધર્માસ્વામીજી ફરમાવે છે કે-જેમાં મોટા જાડા લાકડાઓ પર મડદાને મૂકી બાળવામાં આવે તે ચિત્તાઓ બળતી–સળગતી દેખાય છે, મડદાઓના લેહી, વાળ, હાડકાઓ આદિ વિખરાયેલા પડ્યાં છે. સારી રીતે નહિ બળેલા મડદાને બહાર ખેંચી કાઢનારા કૂતરાઓ જ્યાં ભમતાં જ હોય છે તથા મડદાને લેહી-માંસ ખાઈને જેમનાં મેઢા ખરડાયેલા છે તેવી ડાકણોથી ભયંકર, ઘુવડેથી ભયાનક, વેતાલ તથા પિશાચે જ્યાં ખડખડ હસી રહ્યાં છે, તેવા સ્મશાને જ્યાં મરેલા, અર્ધ બળેલા, મડદાએની દુર્ગધ આવતી હોય તેવા સ્થાનમાં ચે છુપાઈને રહે છે. વાઘ-વરૂ જેવા જનાવર હેય તેવા વનવગડાઓમાં ચરે સંતાઈ સંતાઈને જીવન પૂર્ણ કરે છે. ખાવા-પીવાના ફાંફા, કુટુંબીઓને વિયેગ, લુખા-સુકા રોટલાએનું ભજન, અડધા ભૂખ્યા, છેવટે મડદાના માંસનું કે કંદમૂળાદિનું ભજન કરી બહુ જ મુશ્કેલીથી જીવન જીવનારા હોય છે. ઘરના પુત્ર પરિવાર સાથે ધરાઈને ભેજન કરી શકતા નથી. તેથી તેમની જીવની અશાંત-પાપમય અને અસ્તવ્યસ્ત જ રહેવા પામે છે. યશ-કીતિ વિનાના, તેમનું નામ સાંભળતાં જ બીજાઓને
Page #303
--------------------------------------------------------------------------
________________ 260 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કંપારી છુટે તેવા, આજે કયા ગામમાં, કોને ત્યાં ધાડ પાડવી તેવા મનસુબાવાળા, ગામની બહાર પિતાની મંડળી સાથે મસલત કરનારા, ઘણાઓના માટે ખતરનાક, શરાબપાનમાં મશગૂલ બનેલા ચેરે હંમેશને માટે ભેજાફાટ જ હોય છે. સતી–સતા તથા સાધુજનોને હસનારા અને મરીને તેઓ નરકના મહેમાન બનવા પામે છે. ચેરી કર્યાનું ફળ શું છે? : - ખેતરમાં નાખેલી કેરીની ગોટલી કે બાવળનું “બીજ', સમય પાળે ફળપ્રદ બન્યા વિના રહેતા નથી, તેવી રીતે ગમે તેવા આશયથી કે કારણોથી કરેલા, કરાવેલા અને અનુમોદેલા પાપ પણ પિતાનું ફળ દીધા વિના રહેવાના નથી. જીવમાત્રના જ્યારે જ્યારે અધ્યવસાયે બદલાય છે, તે સમયે રાગ-દ્વેષ, કામવાસના, ક્રોધાદિ કષાય, પ્રમાદ અને અવિરતિના ફળ સ્વરૂપે આત્માના ચિકાસમય પ્રદેશ પર આઠ પ્રકારની કર્મ વગણ ચંચ્યા વિના રહેતી નથી. તેમાંથી કેટલીક ઉત્કૃષ્ટ રૂપે અને કેટલીક જઘન્ય કે મધ્ય રૂપે હોય છે. માટે અબાધાકાળને છેડી જ્યારે તેમને પરિપાક થાય છે, ત્યારે આત્માની માનસિક અને વ્યાવહારિક પરિસ્થિતિ પણ તેવા પ્રકારની થવા પામે છે. અને કર્મો ઉદયાવલિકામાં પ્રવેશ કરી ફળે મુખી બને છે, ત્યારે તેવાં તેવાં અનિષ્ટ ફળને ભેગવવાના ભાગ્યમાં રહે છે. માટે જ જૈન શાસન કહે છે કે કર્મોને કર્તા અને ભક્તા જૂદા જૂદા નથી પણ આત્મ પિતે જ છે. કેલસે ખાનાર એક હેાય અને કાળું હું બીજાનું થાય તેવું કેઈએ જોયું
Page #304
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 261 નથી, જેવાતું નથી અને જવાશે પણ નહિ, આ કારણે જ કર્મોને ભારે માથા પર લઈને ફરનારો આત્મા જ મનુષ્યભવથી ભ્રષ્ટ થઈને નરકાદિ ગતિઓની યાત્રા કરે છે અને જેઓ દેવપૂજા, ગુરુ સેવા, સ્વાધ્યાય-સંયમ–દાન અને તપની આરાધના કરે છે, તેઓ મનુષ્યાવતારની માયાનો ત્યાગ કરી દેવકને પ્રાપ્ત કરે છે. બીજા ઘણાં ઘણાં જ સાથે વૈર-વિરોધ-ટંટા કિસાદ કરાવનાર ચૌર્યકર્મ (અદત્તાદાન) હોવાથી તે પાપ જ છે. માટે તેના ફળે પણ ચોરી કરનાર, કરાવનાર, તેને માલ સંગ્રહનાર, ચેરને મદદ દેનાર, આદિને ભેગવવા પડે છે, જે નાનું બચ્ચું પણ જાણી શકે, તેવી સીધી અને સાદી વાત છે. આવી સ્થિતિમાં “આત્મા કર્મોને કર્તા નથી તેવા સિદ્ધાન્તને જાડી બુદ્ધિવાળા પણ માની શકે તેમ નથી તે પછી સહૃદયને શી રીતે મનાવાશે? આત્મા શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર છે તે વાત સાચી હોવા છતાં પણ અત્યારે તે બધાય વિશેષણે કેવળ સત્તામાં જ પડેલા છે. તેથી તેને શુદ્ધ-બુદ્ધ કહી શકાય નહિ. આથી જ્ઞાનાવરણીયાદિ કર્મોના કારણે, પાપાચરણની આદત, કુટેવે, ગંદી ચેષ્ટાઓ મટી શકતી નથી. તેવી રીતે ચારિત્ર મેહનીય કર્મના કારણે પણ પિતાની શુદ્ધિ, પિતે જ કરવા માંગતા નથી. ત્યારે એક ભવમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા ભવમાં, છેવટે ચેરાસીના ફેરા કરવાના સર્વથા અનિવાર્ય છે.
Page #305
--------------------------------------------------------------------------
________________ 262 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ચેર કેવી કેવી રીતે ફળ ભોગવશે? સૂત્રકાર પોતે જ તે ચેરી કર્યાનું ફળ વિસ્તૃત તથા અનુભવગમ્ય નીચે પ્રમાણે વર્ણન કરે છે. જ્યારે રાજ પુરૂષ (સિપાઈઓ)ના હાથે પરધનને ચોરનારાઓ સપડાઈ જાય છે, ત્યારે પોલિસ ચેક પર લઈ જઈને ઉંડે ઉંડે મારે છે, દોરડાથી બાંધે છે, કેદખાને નાખે છે, દેરડાથી બાંધીને આખા ગામમાં તેમને ફેરવે છે. ત્યાર પછી ગુપ્તચરેને સેંપી દે છે, જેઓ પહેલા તે તેમને મીઠા અને કેમળ શબ્દથી, પછી ધીમે ધીમે કડક શબ્દોથી, છેવટે કેરડાઓનાં માર મારે છે. નિર્દય બનેલા કેટવાલે, ફેજદારે તે ચેરને અત્યંત ગંદા, કડવા, કર્કશ શબ્દથી ગાળો ભાંડે છે અને ધાકધમકીથી ડરાવે છે. ગળામાંથી પકડીને તેમને ચારે બાજુ ફેરવે છે. તે સમયે ચોર ત્રાહિમામ ત્રાહિમામ્'ની રાડ પાડે છે અને જેલરે તેમને જેલમાં ધકેલી મારે છે. ત્યાં પણ સમયે સમયે ચાબુકેના જોરદાર ફટકાઓ, તડકામાં ઉભા રાખવા તથા તેમના માતા પિતાના નામની ભુંડી ગાળે તેમને ખાવી પડે છે. તેમ છતાં પણ એર પિતાને અપરાધ ન કહે તે તેમના બંને પગને લાકડાના બનેલા હેડમાં (Cross) નાખીને લેખંડની મજબુત સાંકળથી બાંધી દે છે, ત્યાં ઘણા લાંબા સમય સુધી એક જ આસને કે મુદ્રામાં તેમને બેસી જવા સિવાય તથા કપાળ પર હાથ મૂકીને ધ્રુસકે ધ્રુસકે રેવા સિવાય બીજો માર્ગ નથી. ત્યાર પછી કેરડાના છેડે ભાર મૂકેલ હોય તેને અથવા ચામડાની કે લેખંડની સાંકળ ચેરના ગળામાં,
Page #306
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 263 હાથમાં હાથકડી, પગમાં બેડી તથા બીજા પ્રકારે પણ હાથ પગ જકડાઈ જાય તેવા બંધને બાંધે છે, જે અત્યંત ત્રાસજનક હોય છે. કમભાગી ચેર લેકે આજે પણ જેલમાં અનુભવ કરી રહ્યાં છે. ચેરી કરવાના વિશેષ ફળ ક્યા છે? વસ્તુ તત્વને જઘન્ય(સંક્ષેપ)થી અને ઉત્કૃષ્ટ (વિસ્તાર)થી કહેવાની પદ્ધતિ સુધર્માસ્વામી પાસે એટલા માટે હતી કે તેઓ કેવળજ્ઞાનના માલિક હતાં. જેઘન્યતમ જ્ઞાન નિમેદવતી જીને અને ઉત્કૃષ્ટતમ જ્ઞાન કેવળી ભગવંતને હોય છે. તેને હાડવૈરી કેવળ જ્ઞાનાવરણીય કર્મ છે, તે જ્યારે ઉત્કૃષ્ટતમ તપશ્ચર્યારૂપી અગ્નિમાં બળીને ખાખ થાય છે ત્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સંસારભરના બધાય જ્ઞાનની ચરમ સીમા કેવળજ્ઞાનમાં સમાપ્ત થાય છે. માટે તે કેવળ, આવરણ રહિત, ઉત્કૃષ્ટ અને નિરપેક્ષ હેવાથી સંસારને એકેય ભાવ કેવળજ્ઞાનને માટે અજ્ઞાત નથી. આ કારણે જ કઈ પણ દ્રવ્યને પર્યાય, જીવની ગતિ–આગતિને અંતિમ નિર્ણય કેવળી ભગવંતે સિવાય બીજા કોઈની પાસે હોતું નથી. હે જબૂ! સમવસરણમાં બેસીને અરિહંત પરમાત્મા શ્રી મહાવીર સ્વામી પાસેથી જે મેં સાંભળ્યું તે તને સંભળાવું છું. કે-જેલર (સિપાઈઓ) તે ચેરને, જેના દ્વાર ચારે બાજુથી બંધ હોય તેવા લોખંડના પાંજરામાં ભેંયરામાં તેમને કેદ કરી લે છે. ભયંકર અંધારાવાળા કૂવામાં પટકી દે છે.
Page #307
--------------------------------------------------------------------------
________________ 264 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કારાગૃહમાં રહેલા લેખંડના કે લાકડાના ખૂંટા સાથે બાંધી દે છે. ગાડાના ચક્ર (પૈડા) સાથે મજબુત બાંધીને જમીન પર તે ચેરને મૂકીને ગાડાને ચલાવતાં તેનું શરીર પણ જમીન પરના કાંકરા અને પત્થરાઓ સાથે ઘસડાતાં ઘસડાતાં લેહીલુહાણ થઈ જાય છે અને ચીસ પાડવા લાગે છે. ગળે જાડા દેરડા બાંધીને થાંભલા સાથે બાંધે છે. બંને પગે દોરડા બાંધીને ઝાડ પર ઉંધા લટકાવે છે, ગળામાંથી પકડીને ચેરનું માથું ઠેઠ છાતી સુધી મેડી નાખે છે, જેથી ચેરના હાડકા કંપી જાય છે, તેમને વારંવાર ઉઠબેશ કરાવીને હેરાન કરે છે. પાણીથી ભીંજાવેલી ચામડાની દેરડી તેમના માથે તાણીને બાંધે છે. બે પગ ( ટાંટીઆ) એટલા બધા પહોળા કરે છે જેથી કઈક સમયે તે ફાટી પણ જાય છે. તેમની સાથળ પર અને ગુદા(મળ માર્ગ)ભાગ પર કાષ્ઠ બાંધી દે છે. તપોવેલા સળીઆઓથી ચારને ડામ દે છે. તથા ગરમાગરમ સે તેમના શરીરના અમુક અમુક ભાગોમાં ઘુસાડી દે છે. લાકડાને છેલી નાખનારા વાંસલાથી તેમના શરીર છેલે છે, તેમના નાક-આંખ ને મોઢામાં તીખા તમતા મરચાને પાઉડર નાખવામાં આવે છે. આ પ્રમાણે હજારે પ્રકારની પીડા તેમને આપવામાં આવે છે, તે સિપાઈએ ચોરની છાતી પર ખૂબ જ વજનદાર લાકડાની ઘેડીને આમ તેમ ફેરવતાં, તેમના હાડકા, પાંસળા તૂટવા લાગે છે. ત્યારપછી તેમની છાતી–પિટ તથા બીજા ભાગ પર લેખંડના ડુંડા મારે છે. અને બસ્તિ પ્રદેશ(ગુદા અને લિંગ)ને ખૂબ જ જોરથી ફટકારે છે. તેને નિર્દય રૂપે દબાવે છે, ત્યારે
Page #308
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 265 નારક ની જેમ વેદના ભગવતા હોય તેમ લાગે છે. ચેરી, ધાડ, લુંટ અને ખુનામરકી દ્વારા મહા પાપને ઉપાર્જન કરેલા ચોરને યમરાજ જેવા સિપાઈએ લેખંડના, ચામડાના ધારિયાના ઘા કરી તેમને હેરાન પરેશાન કરવામાં તેમને પરમાધામીએની જેમ ખૂબ જ મજા આવે છે. સમય બદલાતા ડયુટી પર આવેલા બીજા સિપાઈએ થપ્પડ, મુઠ્ઠી, લાત અને કેરડાઓથી મારે છે, ત્યારે તે બિચારાઓની ચામડી પણ લટકતી થઈ જાય છે. આવી ભયંકર યાતનાઓને ભેગવતાં તેમની લઘુશંકા અને વડીશંકાઓ પણ બુદ્ધદેવના ક્ષણિક વાદની જેમ અદશ્ય થઈ જાય છે. ચોરે કેવા હોય છે? અને શા માટે ચોરી કરે છે? આર્ય સુધર્મા સ્વામીએ કહ્યું કે, હે જગ્ગ! નાની મોટી ચોરી કરવાની આદતવાળા માનવામાં પૂર્વભવને પાજોદય અને આ ભવમાં જ્ઞાન તથા વિવેક સંજ્ઞાને અભાવ હોવાથી મન અને ઈદ્રિને કોઈ કાળે પણ કાબૂમાં રાખી શકતાં નથી. માટે તેમના ભાગ્યમાં ઇન્દ્રિયની ગુલામી નકારી શકાય તેમ નથી. દેવદુર્લભ મનુષ્યાવતારમાં સૌથી પ્રથમ અને સૌથી વધારે પાપ ઈન્દ્રિયેના ભેગનું હોય છે. માનવ શરીર સાથે લાગેલી અથવા પિતાના પુણ્ય અને પાપના ભગવટા માટે પ્રાપ્ત થયેલી ઇન્દ્રિયે પૌગલિક હોઈને રસનેન્દ્રિયને ખારા, તીખા, મીઠા, ખાટા પદાર્થોની, સ્પશેન્દ્રિયને ઉષ્ણ, શીત, મૃદુ, કર્કશ, ભારી, હળવો આદિ પદાર્થોની, ચક્ષુરિન્દ્રિયને કાળા, ધળા, લાલ, પીળા રંગને જોવાની, શ્રવણઈન્દ્રિયને મનગમતા
Page #309
--------------------------------------------------------------------------
________________ 266 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શબ્દ, ગીત, ભજનીયાઓને સાંભળવાની તથા નાક ઈન્દ્રિયને સુગંધી વગેરે પદાર્થોનું આકર્ષણ રહે તે માની શકાય તેમ છે, પરંતુ તે તે પદાર્થોની પ્રાપ્તિ સૌને માટે સુલભ હતી નથી. આવી સ્થિતિમાં માનવેનું મન પારકાની માલમતા, સી, યુવાન પુત્રી આદિ ઉપર ખરાબ બને છે. કર્મ સંગે તેની પ્રાપ્તિ થાય તે તેને હમેશાને માટે પિતાની બનાવવા માટે પૈસે, વસ્ત્રો, આભૂષણ ક્યાંથી લાવવા? ત્યારે ચેરી કરવા તરફ પ્રસ્થાન કરવાનો નિર્ણય લેવાનો રહે છે. પરસ્ત્રીઓને અને તેમની રૂડી રૂપાળી કન્યાઓના ભેગ વિલાસેને માટે અત્યંત આસક્ત બનેલે માનવ તેમના મધુર મીઠા ગીતે, તેમની સાથે વાત કરવાના પ્રસંગે, તેમની સાથે હોટલમાં બેસીને વાતેના તડાકાઓ ઉપરાંત તેમને ભેટનું આપવા માટે રંગ-બેરંગી સાડીઓ, બ્લાઉઝ, ઘડિયાળ, પર્સ, પફ પાઉડર, લીપસ્ટિકની ડબી તથા કાજલની ડબીઓની ખરીદી કર્યા વિના ક્યો માર્ગ? પરંતુ પિતાનું મનીબેગ કમજોર હોય ત્યારે બીજાઓની ચોરી કર્યા વિના બીજે ઉપાય ક્યો? આ કારણે જ તેમને ચેરીના ધંધામાં ઉતરવાનું રહે છે. તેમનાં જીવનના અણુઅણુમાં મેહકર્મને નશે બે મર્યાદા હેવાથી તેમાં બેભાન, બેઈમાન અને બેશરમ બનેલા જ ખાનદાની ધર્મને ત્યાગ કરી ફરી ફરીને મેહકર્મના અન્ધકારમાં અટવાઈ જાય છે. ત્યારે ? - પરસે ઉતાર્યા વિના પારકાની શ્રીમંતાઈને સ્વાધીન કરશે.
Page #310
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 267 જેની નોકરી કરે છે, ત્યાં નમકહરામ બનીને ગમે તે રીતે પણ શેઠને ખાડામાં ઉતારી દેશે. શેઠની ઓફિસમાં બેસીને પણ પિતાને ખાનગી ધંધે કરશે તથા ઓફીસમાં સાથે કામ કરવાવાળી બહેનની આંખ ચોરશે. શાક-ભાજીથી લઈને બીજા પણ હિસાબ કિતાબમાં ગોટાળા કરશે. માલિકને પૂછ્યા વિના એફીસની ઘણી વસ્તુઓની ચોરી કરશે. જે આગળ જઈને મટી ચેરીઓનું મૂળ કારણ બને છે. જેનાથી સ્પર્શેન્દ્રિયને ભડકાવવામાં આવે તેવી પરસ્ત્રીઓમાં, કન્યાઓમાં, સહપાઠનીઓમાં, તેમનું મન લુબ્ધ બને છે ત્યારે ગમે તે નિમિત્ત ઉભું કરીને તેમના સ્પર્શ પ્રત્યે ઝંખના રાખે છે. અને તે કાર્યો પૈસા વિના બનતા નથી. માટે ચેરી કરવાને રસ્તે જ શેષ રહે છે. પારકાનું ધન કાચા પારા જેવું હેવાથી ચોરી કરીને, ધાડ પાડીને, વિશ્વાસઘાત કરીને, તેલ-માપ કે વ્યાજ વટાવના જૂઠાણુથી મેળવેલા ધનને વાપરવા માટે બીજો માર્ગ પ્રાયઃ કરીને ન હોવાથી પરસ્ત્રીરમણ, શરાબપાન અને જુગાર આદિના વ્યસને લાગુ પડ્યા વિના રહેતા નથી. માટે જ સૂત્રકાર કહે છે કે–તેવા પ્રકારના વ્યસનેમાં રહેલા જીવોને ચૌર્યકમ દ્વારા મેળવેલા ધનને ફરી ફરીથી પાપ માર્ગે નાંખવામાં આવે છે. તેમ છતાં કદાચ પરસ્ત્રીની પ્રાપ્તિ સુલભ
Page #311
--------------------------------------------------------------------------
________________ 268 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બનવા ન પામે તે તૃષ્ણાના માર્યા તેઓ રાત-દિવસ સંતપ્ત રહે છે, ફાફા મારે છે, દુઃખી બને છે. અતૃપ્ત વાસના જ મહાદુઃખ હોવાથી તેમને શરાબના નશામાં પડ્યા રહેવાનું થાય છે. અથવા પૂર્વભવના પાપ તથા શાપના કારણે નપુંસકત્વ પ્રાપ્ત થયેલું હોવાથી પણ તેમની વાસના અતૃપ્ત જ રહે છે. આવી પરિસ્થિતિમાં ફરીથી તેઓ જ્યારે પકડાઈ જાય છે, ત્યાર સિપાઈઓને પણ તેમના પ્રત્યે ધૃણા ઉત્પન્ન થયા વિના રહેતી નથી. પરિણામે જોરદાર ફટકા મારે છે, તેમને વધ કરે છે, મજબુત સાંકળેથી તેમને બાંધે છે અને મૃત્યુ સમીપે પણ લઈ જાય છે. ચેરને પકડ્યા પછી પણ તે સિપાઈઓ તેમના પિટના ઉંડાણમાં ઉતરીને પણ ચારી સંબંધીની વાતને મેળવવા પ્રયત્ન કરે છે. મિઠા વચને છેવટે કડવા વચનેથી પણ તેને મનાવે છે અને ન માને તે પ-૨૫ સિપાઈઓ ભેગા થઈને નેતરર લાકડીથી, મેટા ડંડાથી, લેખડ મઢેલી લાકડીઓ પણ મારે છે. જેથી તે બિચારે અધમુઆ જે થઈ જાય છે. જૈન ધર્મ સૂક્ષ્માતિસૂક્ષ્મ હોવાથી કરણ, કરાવણ અને અનુમોદન સરખા ફળવાળા હોય છે. આ કારણે જ ચેરના સાત પ્રકાર પડે છે. (1) ચાર-ચેરી કરનાર પિતે જ. (2) ચૌરાપક ચોરી કરનારને બીજી વસ્તુઓ લાવી આપે તે.
Page #312
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 269 " (3) મંત્રી–આગળ પાછળને વિચાર કર્યા પછી ગેરેને સંમતિ આપે છે, એટલે કે–તમે જાઓ, શકુન સારા છે, તે બાજુના માર્ગે જજે, ઈત્યાદિ. (4) ભેદજ્ઞ-આજે અમુક લત્તામાં, અમુક મકાનમાં જજે અને ઘર માલિક સૂતે હોય ત્યારે મકાનની બાજુથી ઉપર ચડજો અને બોલ્યા ચાલ્યા વિના અમુક કબાટમાંથી આભૂષણે ઉઠાવી લેજે. (5) કાણકક્રયી–ચારેલ માલ-ઝવેરાત આદિને સસ્તા ભાવે લેનાર. (6) અન્નદ–પિતાને ઘરે બેસાડીને, ખાવા-પીવાનું આપનાર. (7) સ્થાનપ્રદ-ડા દિવસ માટે ચારને પિતાના ઘરે સંતાડી દે છે. મતલબ કે, ચેરી કરવી, બીજા પાસે કરાવવી, કરનારને સહાયક બનવું. આ ત્રણે પ્રક્રિયામાં ચૌર્યકર્મના ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. બીજી રીતે પણ ચોર અઢાર પ્રકારે હોય છે. ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીએ એરોની 18 પ્રકારની સંખ્યા કહી છે. 1. ભલન–એટલે ચોરી કરનારાઓની જમાત સાથે અંદરખાનેથી મળી જવું, અને બહારથી જૂદા રહેવું, તે ભલન છે. અથવા બહારથી શાહુકાર તરીકે છાપ રાખવી અને
Page #313
--------------------------------------------------------------------------
________________ ર૭૦ % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અંદરથી દાણચોરીને વ્યાપાર જે રીતે વિકાસ પામે તેમ વર્તવું તે ભલન છે. 2. કુશલ–ચેરી કરવાવાળાઓને તેમના સુખ-દુઃખ માટે પૂછતાં રહેવું કે–તમે ઠીક છે ને? આ વખતે જરા ધ્યાન રાખીને પરદેશને માલ વધારે લાવજે, તમને પહેલાથી કંઈ જોઈતુ કારવતું હોય તે કહેતા રહેજે. આમ સુખ-દુઃખના ખબર કાઢવા એટલે આડકતરી રીતે ચારને પ્રેત્સાહન આપવું. 3. તર્જા-ચેર મંડળીના આગેવાન સાથે અમુક પ્રકારના સંકેતના શબ્દો, ઈસારાઓ, હાથના આંગળાની ચેષ્ટાઓ વગેરે નક્કી કરી લેવા અને સમય આવ્યે ઈશારાથી તે ચોરેને સાવધાન કરી લેવા અથવા ચેરીને લાવેલ માલ ક્યાં ઉતાર વગેરેની જાણકારી આપવી. 4. રાજભાગ-સામેના વ્યાપારી સાથે સંબંધિત થઈને માલનું બીલ ઓછું બનાવવું જેથી રાજભાગ(જકાત)માં ફાયદો થાય. અથવા પાંચ-દસ સગાઓના નામે બીલ બનાવરાવવા જેથી કાયદામાંથી છુટકે થઈ શકે અથવા પેઢી, ઓફીસ, ફેકટરી એક જ હોય પણ તેમાં પાંચ-દસ ખાતા જૂદા જુદા નામે પડાવવા કે પાડવા જેથી ઈન્કમટેક્ષ, સેલટેક્ષના ઓફીસરોથી બચવાનું સરળ બને ઇત્યાદિ કાર્યોમાં ચોરી છુપાયેલી જ હોય છે. પ. અવકન-ચેરી કરવા ચેર જઈ રહ્યો હોય તે સમયે ખબર હોવા છતાં પણ ઉપેક્ષા કરતાં કહેવું કે “જા જા આવા
Page #314
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 271 ખોટા ધંધા કરે છે. આવી ભાષાના મૂળમાં પોતે (બેલનારે) તે ચેર સાથે મળે છે, પણ શેઠ કે ઓફિસરને અંધારામાં રાખીને કહે છે કે " અત્યારે સરકારી માણસોને ખબર પડી ગઈ છે, તેથી આ સમયે ચોરીના માલ પર ધ્યાન રાખવા જેવું નથી.” આમ કહી પતે પરબારેજ કેઈને ખબર ન પડે તેવી રીતે ચોરને માલ પિતાને કબજે કરી લે છે. તેને નફે પોતાના ગજવામાં સરકાવી દે છે. શાસ્ત્રકાર આવા ધંધાને પણ ચેરી કહે છે. 6. અમાર્ગદર્શન–એની પાછળ રાજાના આરક્ષકે પડ્યાં હોય, અને આપણે જાણતાં હોઈએ કે રે આ તરફ ચેરી કરવા ગયા છે, પણ તેમને બચાવવા માટે કે આરક્ષ કોથી તેમને સુરક્ષિત રાચવા માટે કહેવું કે “અમે ચરોને જોયા નથી” અથવા તે અવળી દિશાનું નામ કહેવું જેથી વિપરીત દિશામાં સિપાઈઓ દોડાદોડ કરતાં રહે, તેટલામાં તે ચોરીનું કામ પતાવીને ચોરે પણ સુરક્ષિત સ્થાને પહોચી ગયા હોય છે. આવી રીતના વચન વ્યવહારના મૂળમાં અદત્તાદાન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 7. શય્યા–ચર લેકે પિતાના સ્થાનથી આવી ગયા હોય, પણ જેના ઘેર ચેરી કરવાની છે તે માલિક હજુ બજારમાં છે, પિતાને વ્યાપાર પતાવીને 2-4 કલાકે ઘેર જશે તેટલા સમય માટે તેમને પિતાના ઘરે, દુકાને, વખારે કે કારખાનામાં સૂવા–ઉઠવા માટે પથારી, બીડીઓ, ચા-પાણી તથા નાસ્ત કરાવે છે જેથી તેટલે સમય આરામથી પસાર થઈ જાય છે.
Page #315
--------------------------------------------------------------------------
________________ 272 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 8. પદભેગ-ચોરી કરીને રેલી માલમત્તા સાથે રે આવે છે અને રસ્તામાં તેમના પગલાં પડે છે, તેને સિપાઈઓ જાણી ન શકે તે માટે તેમના પગલાં પર ગાય-બળદ આદિ પશુઓને ચલાવવા જેથી સિપાઈઓની દાઢ ગળવા પામે નહિ તથા ચેરોને સિપાઈઓને ભય બતાવ જેથી માલમત્તા પિતાને ત્યાં મૂકી જાય, ફેકી જાય. પાંચ-દસ દિવસે ચેર અને શેઠ માલને તપાસવા ભેગા થાય છે, તે પહેલાં તે શેઠ સાહેબની હાથ ચાલાકીના કારણે ઝવેરાતમાંથી સાચા હીરા, મેતી, સુવર્ણ વગેરેના સ્થાને નકલી હીરા મોતી મૂકાઈ ગયેલા હોય છે. ફળસ્વરૂપે એના હાથમાં બે ચાર દિવસની ખીચડી કે લુખા પેટલા રહે છે અને પાપને જોરદાર ભારે માથા પર રહેવા પામે છે. .. !! - 98 વિશ્રામ-સમય પસાર કરાવવા માટે અને ખવરાવી પીવરાવીને તેમને પાકા વિશ્વાસમાં લેવા માટે પિતાના ઘરે જ તેમને આશ્રય આપ, તે વિશ્રામ કહેવાય છે. શય્યાના ભેદમાં તેની વ્યવસ્થા બીજે ક્યાંય કરી શકાય છે, જ્યારે વિશ્રામ તે પિતાના ઘરે જ કરાવવાનું હોય છે. 10. પાદપતન-ધર્મ અને મોક્ષ પુરૂષાર્થને અંશ પણ જ્યારે જીવનમાં નથી તે ત્યારે અર્થ અને કામ પુરૂષાર્થ જ શેષ રહેવા પામે છે. તેનામાં સર્વથા અંધ બનેલા માનવને, કે આંખના પલકારે પરસે ઉતાર્યા વિના શ્રીમંત થવાની ભાવનાવાળા માનવને, દેવદર્શન, પૂજા, સંતસમાગમ, જપમાળા, તપ-ત્યાગ, દાન-શિયળ, પોપકાર આદિ એકેય
Page #316
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 273 કાર્યમાં રસ મુદ્દલ હોતું નથી અને જ્યાંથી પિતાને સ્વાર્થ સધાય કે શ્રીમંતાઈમાં વધારો થાય તેવા પ્રોગ્રામમાં ધર્મ પત્નિ, પુત્ર આદિની બિમારીમાં બેદરકાર રહીને પણ સૌથી પહેલા ભાગ લેશે. ગામડાઓમાં જશે, ચોરને મળશે, તેમને બીડી સિગારેટ પીવડાવશે, હટલમાં લઈ જશે, ખવરાવીને તેમને પ્રસન્ન કરશે અને છેવટે વિશ્વાસમાં લેવા માટે તેમના પગે હાથ લગાડીને પણ કહેશે કે-“અત્યારે રાજનીતિ અવળા માગે ગયેલી હોવાથી ચેરીના કામમાં ઝંપલાવવા જેવું નથી, સરહદના સિપાઈઓને તથા આવકવેરાના માણસોને ભય વધી ગયે છે, તેમ છતાં ભય જેવું દેખાય તે મારી દુકાનના પાછલા માર્ગે આવીને માલના બંડલે ફેકી જજે, તે માટે મારા પ્રત્યે કઈ જાતને અવિશ્વાસ રાખશે નહિ, તમારા માલને મારા માલમાં ભેગું કર્યા પછી, જયપુર–અમદાવાદમુંબઈ-લખનઉ કે દિલ્હીના ગુપ્તચરે કદાચ આવશે તે એક ટેબલ પર બેસાડીને શરાબની બેટેલે તેમનું સ્વાગત કરશે. તાજ મહેલ હોટલમાં તેમને જમાડીશ, આગતા સ્વાગતામાં ખામી રાખીશ નહિ, જેથી માલને આંચ આવશે નહિ. માટે રતિમાત્ર ચિંતા કર્યા વિના મારું માની લેજે. છેવટે 5-25 ભગવાનના સેગન ખાશે, પિતાને ગળે હાથ લગાડીને વિશ્વાસમાં લેશે. આ બધા કાર્યોમાં અર્થ અને કામ પુરૂષાર્થમાં કેટલી શક્તિ રહેલી છે તે સાફ દેખાઈ રહ્યું છે. આસનદાન–ચાર લેકે પ્રસન્ન રહે તે માટે તેઓ જ્યારે બજારમાં આવે ત્યારે તેમને આસન, ખુસી, સાદડી, શેતરંજી
Page #317
--------------------------------------------------------------------------
________________ 274 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર વગેરે બેસવા માટે આપવી તે આસનદાન કહેવાય છે. સમજાય તેવી વાત છે કે, અર્થ અને કામને રસિયે તે બંનેમાં કેટલે બધે જાગૃત રહે છે. અર્થ એટલે–પૈસા કમાવ, સુરક્ષિત રાખવે, વધારે, ઘટવા ન દેવે, ચેરની નજર ના પડે તેવા સ્થાને રાખ, અમુક દ્રવ્ય અને આભૂષણ ક્યાં સંતાડ્યાં છે તેની માહિતી ઘરના મેંબરોને પણ ન આપવી તે અર્થ પુરૂષાર્થ છે. કામ એટલે—શરીર અને ઇન્દ્રિયે સારી અને શસક્ત રહે, રૂપરંગ વિકસિત થાય, તેમાં વધારે થાય, પફ-પાવડર આદિથી ચહેરાની ચમક-દમક બની રહે, વિજાતીય (પુરૂષને માટે સ્ત્રી અને સ્ત્રીને માટે પુરૂષ)નું આકર્ષણ થાય તે રીતે અપટુડેટ રહેવું ઇત્યાદિ પ્રકારે રહેણી કરણ રાખવી તે કામ પુરૂષાર્થ છે. માનવ જ્યારે પિતાને ધર્મ-ખાનદાન, પૂર્વભવીય સત્કર્મો, જ્ઞાન, વિજ્ઞાન આદિને ભૂલી જાય છે, ત્યારે તેને અધર્મ–પાપને માર્ગ, ખાનદાન વિરૂદ્ધ આચરણ રાખવું, સત્કર્મોમાં ઘટાડો કરતાં જેવું, જ્ઞાન-વિજ્ઞાનનેદરૂપગ કરે. તે ઉપરાંત મહાપુણ્ય કમેં મળેલી ભરજુવાનીને પ્રારંભ કાળથી જ પાપમાર્ગે વાળવી ઈત્યાદિ કર્મોમાં તેનું મન પ્રસ્થાન કરે છે. તે સમયે મિત્રોને સથવારે પણ તે જ મળી આવે છે, કે મેળવવામાં આવે છે, જેથી તે તે કર્મોને કરવા માટે પૈસાની આવશ્યકતા નકારી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં તેઓ એરોની સાથે મિત્રતા રાખે અને સમય આવ્યે તેને સત્કાર કરે તે માનવામાં આવે તેવી હકીકત છે.
Page #318
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 275 અરિહંતના શાસનની એટલે તેમના પ્રરૂપેલા સ્થળ અદત્તાદાન વિરમણવ્રતની અવહેલના કે આંખ મિંચામણા જ્યારે કરવામાં આવે છે ત્યારે જ શાસન વિરૂદ્ધ કાર્યો કરવામાં કેવળ પૈસા-પૈસા અને પૈસાની આમદાની સિવાય બીજું એકેય લક્ષ્ય તેમનું રહેતું નથી. તેને ખબર છે કે સામે વાળે ચેર છે, તેને વ્યાપાર-ધર્મ કે વ્યવહાર રાજ્ય વિરૂદ્ધ છે તે પણ તેમનાથી બે પૈસાનો ફાયદો થતો હોય તે તેમને સત્કારવા, માનપત્ર દેવું, સમાજ વચ્ચે તેમની બિરૂદાવલી ગાવી વગેરે કાર્યો કરવામાં સાક્ષાત્ અને પરંપરાએ ચૌર્યકર્મની અનુમોદના તથાકારિત દે રહેલા હેવાથી જૈન શાસન તેમને ચેર જ કહે છે. 12. ગેપન–અમુક સમય પસાર કરવા માટે ચારને છુપાવી દેવામાં આવ્યું હોય, તે પણ બીજાઓને કહેવું કે તે ચેર મારે ત્યાં નથી. વધારામાં કહેવું કે “હું તે કેલસા કે લાકડાને વ્યાપારી હોવાથી મારે અને ચેરને શે સંબંધ? ચાર ચેરી કરે તે હીરા બજાર, મોતી બજાર, સુવર્ણ બજાર કે ચાંદી બજારમાં રખડતે હોય છે, મારે ત્યાં શા કારણે આવે? " આમ કહેવું તે ગોપન છે. 13. ખંડખાદનચેરી કરીને માલમત્તા સાથે આવેલા એને મિષ્ટાન્નપાન ખવડાવવા માટે ટી–પાટએ ગેડવવી ઈત્યાદિ કા ખંડખાદન કહેવાય છે. સારાંશ કે ચોરી કરવા વાળાઓની સાથે જમવા બેસવું તેમાં પણ ચૌર્યકર્મને દોષ લાગે છે.
Page #319
--------------------------------------------------------------------------
________________ 276 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 14. મેહરાજિક પૈસો કમાવવાની ધૂનમાં માનવ જ્યારે લેભાધ બને છે, અર્થાત પિટ ભરાઈ ગયા પછી પણ પટારાએને ભરવાને લેભ જ્યારે રાક્ષસની ઉપમામાં પ્રવેશ કરે છે ત્યારે પિતાના ભણતર-ગણતર, ફાંકડી અંગ્રેજી ભાષા, ફારસી ભાષા, સંસ્કૃત-પ્રાકૃત ભાષાના સૂક્તો બેલવાની છટા દ્વારા ચોરેને જૂદી જૂદી રીતની સલાહ આપતે રહે છે. તે આ પ્રમાણે - અત્યારે તે ગામના દરિયા કિનારે સરકારે નાકાબંધી કરી છે અને પિલી ની ચેકી મજબુત કરાવાઈ છે, માટે તમારે જહાજ માર્ગે વાળી દેજે અને તે બાજુ મારા માણસની નાવડીઓ જેના પર અમુક નિશાન છે તેમાં પિક કરેલા બંડલેને ઉતારી દેજે, ઉતાવળથી કામ પતાવજે, પછી મારા માણસો તે બંડને નાવડીમાં છુપાવીને ઉપર માછલા, માંસના ટોપલા તથા મરઘા-બતકાના કરંડીઓ મૂકી દેશે.” ઈત્યાદિ પ્રકારે ચારને સલાહ સૂચના કરવી. 15. ચોરને હાથ–પગ દેવા માટે સાબુ અને ગરમ પાણી આપવું તેને પદ્મ કહે છે. 16. ભેજન બનાવવા માટે પ્રાઈમસ, સગડી, ગેસ આપવા તેને અગ્નિદાન કહે છે. 17. પાણ આદિની વ્યવસ્થા કરવી તે ઉદક દાન. 18. અને ચેરીને લાવેલા માલને મેડા ઉપર મુકાવવા માટે દેરડા આપવા.
Page #320
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 277 ઉપર પ્રમાણે ચોરના 18 પ્રકારો બતાવવામાં આવ્યા છે. તેઓ સપડાઈ ન જાય તે માટે જંગલમાં જીવન પૂર્ણ કરે છે. કઈ સમયે તેમના હાથ-પગના આંગળા પણ કપાઈ જાય છે. પાણીના અભાવમાં તરસ્યા રહે છે, પાછું–પાશું કરતાં મરી પણ જાય છે. વસ્ત્રો સાવ ફાટી ગયેલા હોવા છતાં બીજા ખરીદી પણ શકતા નથી. પકડાઈ ગયા પછી રાજા તેને મારી નાખવાને આદેશ આપે છે. ત્યારે અત્યન્ત કર્કશ અવાજ કરનારા ઢેલ કૂટવામાં આવે છે. કેમ કે પ્રત્યેક સંકેતને સૂચવનારા ઢેલ જૂદી જૂદી જાતના હોય છે. ભગવાનની ભક્તિ માટે ઢેલ, રાજ દરબારના સમયને ઢેલ, રાજા આદિ મોટા માણસોને જગાડવા માટેને ઢેલ, મહાત્મવાદિને ઢોલ તથા કોઈને ફાંસી (વધસ્થાન) દેવાની હોય ત્યારે ઢેલ. આ બધાયમથી અત્યારે વધસ્થાન માટેને ઢેલ વાગતા જ રાજ, કર્મચારીઓ, નગરવાસીઓ પોત પોતાના ઘેરથી બહાર આવે છે અને રાજદ્વારે ભેગા થાય છે, તે બધાય ચેરને પકડીને શૂળી સ્થાને લઈ જવાના ચિહ્ન સ્વરૂપ લાલ કણેરની માળા ગળામાં નાખે છે અને તે સમયના બે વસ્ત્રો પહેરાવે છે. તેને પકડીને લેકે મારે છે, ઠંડા ફટકારે છે, ગાળે ભાડે છે. તે સમયે મરણના ભયથી બિચારે ચાર ત્રસ્ત, દયાપાત્ર અને આખા શરીરે પરસેવાવાળો થઈ જાય છે. આવી સ્થિતિમાં પણ તેના શરીરે ચૂને ચોપડે છે, રસ્તાની ધૂળથી તેમનું માથું ભરાઈ જાય છે, કૌમુંબી રંગથી તેમના વાળ રંગે છે ત્યારે એ સમજી જાય છે કે હવે અમે મૃત્યુના મુખમાં ધકેલાઈ રહ્યાં છીએ. ત્યારે તેમના મગજ,
Page #321
--------------------------------------------------------------------------
________________ 278 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આંખે, હૃદય ચક્રની જેમ ફરવા માંડે છે, આંખે અંધારા અને હૃદય ધ્રુજવા લાગે છે. કેમકે જીવ માત્રને પોતાના પ્રાણે પ્રિય હોય છે. પરમાધામી જેવા પાપી, નિર્દયી, કૂર અને ચંડાલસમાં રાજપુરૂષે તે ચોરોને માંસના ટૂકડા ખવડાવે છે અને કેરડા મારે છે, હજારે માણસોથી ઘેરાઈ ગયેલા તે બિચારા ઘણા જ દુઃખી બને છે, ગામની વચ્ચેથી તેમને લઈ જવામાં આવે છે. સર્વથા અશરણ, અનાથ, અબંધુ, બંધુત્યક્ત હોવાથી તેમના પર કોઈને પણ દયા આવતી નથી અને વધસ્થાને તેમને લાવી મિતના ઘાટ ઉતારે છે. પારકાઓના ઘરમાં ઘુસી તેમનું દ્રવ્ય, સ્ત્રી, પુત્રી આદિનું હરણ કરનારા ચરોનું જીવન ભયંકર પાપમય, ક્લિષ્ટ પરિણામી અને દૂર હેવાથી હાથના કર્યા હૈયે વાગ્યા આ ન્યાયે ચંડાલેના હાથમાં સપડાયેલા તે ચરે ઢોરમાર ખાઈને અધમુઆ થઈ જાય છે, આંખ તથા જીભ બહાર નીકળવાની તૈયારીમાં હોય છે, ધમણની જેમ શ્વાસ નિશ્વાસ લેતાં તેમને મજબુત દોરડાથી બાંધીને ઝાડની ડાળીએ ઉંધા લટકાવે છે, પર્વત પરથી ધક્કો મારીને નીચે પટકે છે, તે સમયે પર્વતના અણીયાલા પત્થરોથી તેમની ચામડી, હાડકા વગેરે તૂટી જાય છે, ચામડી છેલાઈ જાય છે. હાથીને પગ નીચે મૂકે છે અને નાળીએરની જેમ હાથી તેમને ચગદી નાખે છે. કુહાડાએથી તેમના કાન, નાક, આંખ, હેઠ, હાથ,
Page #322
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ર૭૯ પગ, જીભ, ડોક, વક્ષસ્થળ અને ગુપ્ત શરીરને કાપી નાખે છે. ગુપ્ત અંગને મૂળમાંથી કાપે છે, દાંત અને દાઢ ઉખેડી મારે છે, જીભ ખેંચી લેવામાં આવે છે. આ પ્રમાણે મારતાકાટતા તે ચંડાલે ચેરેને શૂળી પર લાવે છે. ત્યાર પછી કેટલાક ગેરેને મારે છે, કેટલાકને દેશનીકાલ કરે છે, બીજાઓને હાથ પગ કાપીને છોડી મૂકે છે, ત્યારે કેટલાકને આજીવન કારાવાસમાં મૂકે છે. ત્યાં તેની મુલાકાત હતી નથી. ભૂખ્યા તરસ્યા રહે છે. જેમાં સર્પ, વિષ્ણુ, કાનખજુરા, વિષ્ટા, મૂત્ર ભરેલા છે તેવી એક જ કેટડીમાં રાખે છે. ત્યાં ઘણા રોગો તેમને લાગુ પડે છે, ત્યારે માથે હાથ મૂકીને રાડ પાડતાં મરણસન્ન થાય છે. નખ, કેશ વધી જાય છે, ત્યાં સ્નાનની સગવડ નથી, ઠંડુ પાણી નસીબમાં નથી અને અસહ્ય દુખેને ભેગવતાં તેઓ જ્યારે મરી જાય છે. ત્યારે પગે દેરડા બાંધીને મરેલા કૂતરાની જેમ જમીન પર ઘસડતાં લઈ જાય છે અને જંગલમાં ફેકી દે છે, જ્યાં વરૂ, શિકારી કૂતરા, શિયાળ વગેરે ફેલી ખાય છે. ચારે જ્યાં સુધી જીવતા રહે ત્યાં સુધી “સત્યુઝપુરાTrirનાં રમવૈવ તે” આ ન્યાયે તેમનાં શરીરમાં ઘણ જાતના અસાધ્ય રેગે, પરૂ, કીડાઓ ઉત્પન્ન થાય છે, જેથી દુર્ગન્ધ મારતું શરીર કેઈ સગાઓની પાસે પણ બેસવા લાયક રહેતું નથી. અને આવા માન મરે છે ત્યારે જનતા સુખનો શ્વાસ લેતાં કહેશે કે
Page #323
--------------------------------------------------------------------------
________________ 280 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર “પાપી–ચેર-બદમાસ-ર-નાપાક, બે ઈમાન અને નિર્દય ચેર મરી ગયે તે સારૂ થયું, ગામને માથાભારે માણસ મર્યો. હવે જનતા સુખેથી જીવી શકશે.” તે ચેરે પરલોકમાં કેવું ફળ ભેગાવશે? ઠોઠમાં ઠેઠ માણસને પણ સમજમાં આવે એવી હકીકત છે કે, માલિકની રજા વિના તેમની ઘડિયાળ, પિન, ચશ્મા, છત્રી, બુટ, ચંપલ, વસા, પેટ, પુસ્તક તથા ભેગી કરેલી થેડી ઘણું પૈસા આભૂષણની માયાને ધાડ પાડીને, ખુન કરીને, આંખમાં મરચાની ભૂકી નાખીને, મેલી વિદ્યાને પ્રવેગ કરીને, વ્યાપારમાં નફે કરાવવાની લાલચ આપીને, રાજ વિરૂદ્ધ-ધર્મ વિરૂદ્ધ કર્મો કરીને, ચેરી કરનારાઓ પર હજારો-લાખે. માણસોના શાપ લાગેલા જ હોય છે, કેમકે લાખ કરોડની શ્રીમંતાઈવાળાઓ પણ પિતાના ઘરની કોઈ પણ ચીજ ચેરાઈ જાય તેમ ઈચ્છતા નથી. તે પછી ટાંટીયા તેડીને, પરસે ઉતારી, બાળ બચ્ચા કે પત્નીને 8-10 ઘટાને વિગ સહન કરીને, કે મહિનાના પગાર પર દષ્ટિ રાખીને, ભૂખ-તરસે કે લુખા ભેજન કરીને તથા મહિના સુધી અત્યન્ત દયનીય દશાને ભેગવીને પણ થોડી ઘણી માયા ભેગી કરેલી હોય. જેના પર તેઓની જીન્દગીની આશા રહેલી હતી, તેમાંથી જ્યારે કંઈક ચોરાઈ જાય, ત્યારે તેમના શાપ, દુઃખાઈ શાપ ચોરી કરનારને લાગ્યા વિના રહેવાના નથી. આવાઓના ઘરમાંથી કંઈક ચેરાઈ ગયા પછી તેમની આન્તરિક દશા, આંખના આંસુ, ભાવીને માટે શું કરવું? ટૂટેલ ઝુંપડું
Page #324
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 281 પાછું કેવી રીતે બાંધવું? સાધન ક્યાંથી લાવવા? ભેજનસામગ્રી કે મહિનાને પગાર ચોરાઈ ગયા પછી મહિના સુધી રોતા ટળવળતાં છેકરાઓને શી રીતે રાજી રાખવા? તેમના પિટની આગ શી રીતે બુઝવવી? પિતાના ભાગમાં આવેલી 20-25 હજારની રકમને, ઉલટા સુટા પાઠો ભણાવીને નાના ભાઈની ભલમનસાઈને દુરૂપયોગ કરનાર મોટા ભાઈને, કાકાને, બાપને, કે બીજા કેઈને નાના ભાઈ શ્રાપ દીધા વિના શી રીતે રહેવાનું છે? આવતી કાલે પુત્ર મોટા થશે, તેમને પરણાવવા પડશે. તે માટે 20-25 તલાના આભૂષણે કામે આવશે તે આશયથી કેઈને ત્યાં થાપણ મૂક્યા પછી યદિ તે શ્રીમંત દાગીના પચાવી મારે ત્યારે વિશ્વાસુ સાથે કરેલા વિશ્વાસઘાતનું પાપ તેમને આવતા ભવે ભેગવ્યા વિના શી રીતે ચાલશે? ઈત્યાદિ પ્રકારે લુંટાઈ ગયેલા માનવના જીવનની આન્તરદશાને કેવળજ્ઞાની સિવાય બીજે કોઈ જાણી શકે તેમ નથી. મહાવીરસ્વામી કેવળજ્ઞાની હતાં, તેમની અનન્ય ઉપાસના કરી લીધા પછી આર્ય સુધર્માસ્વામી અને ગૌતમસ્વામી કેવળજ્ઞાનના માલિક બન્યા હતાં. આ કારણે જ અદત્તાદાન એટલે ચોરી કરવામાં આજે કે કાલે પણ કેટલું ભયંકર પાપ બંધાય છે અને ભગવાય છે, તે વાત તેમણે અનંતાનંત જીવથી પરિપૂર્ણ આ સંસારમાં જે જીવાત્માએ અદત્તાદાનનું ફળ ભેગવી રહ્યાં છે અને આજના ચેરે પણ આવતી કાલ કેવા ફળ ભેગવશે તેને પ્રત્યક્ષ કરેલા હોવાથી, પિતાના પ્રિય
Page #325
--------------------------------------------------------------------------
________________ 282 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શિષ્ય જબૂસ્વામીને સંબોધન કરી કહે છે કે-ચાર લેકેએ પિતાની જીવિતાવસ્થા સુધી તે કર્મોના ફળે ભેગવ્યા પછી નરકગતિ તરફના પ્રસ્થાનને કઈ રોકી શકે તેમ નથી. લાખે જીવથી શ્રાપગ્રસ્ત બનેલા છે નરકમાં જાય કે યમદૂતે (નરકાનુપૂથ્વી) તેમને નરકમાં ધકેલી મારે તેમાં કઈને શંકા રહેતી નથી. જો ક ર વ તા 4 વાલા” જે માણશ જેવા પ્રકારની કરણી કરશે તેને તેવા જ ફળ ભેગવવાના રહેશે. નરકભૂમિના દુઃખોનું વર્ણન - " 'તે ભૂમિ સર્વથા અમનેઝ હોવાથી ત્યાંની એકેય વસ્તુ આંખે ન ગમે તેવી છે, જીભ માટે સ્વાદ એગ્ય નથી, નાકથી સુંઘવા લાયક નથી, સ્પર્શેન્દ્રિયથી અસ્પૃશ્ય છે. તથા ત્યાંના જીને એક પણ આર્તનાદ સાંભળવા લાયક નથી, નિરભિરામ (અસુંદર) છે. હજારો મણ સળગાવેલા લાકડાની ગરમી કરતા ત્યાંની ગરમી વિશેષાધિક છે. તથા ઢગલાબંધ બરફમાં જે ડી હોય તેનાથી વધારે ઠંડી ત્યાં છે. મનુષ્યભવમાં હજારો-લાખે અને કરડે છે સાથે કરેલે વિશ્વાસઘાત, ધૂર્તતા, શેતાની, ક્રૂરતા, કડવી ભાષા, ઠગારાપણું, પરસ્ત્રીઓની બેઈજજતી, અત્યન્ત પરિગ્રહશીલતાના કારણે પંદર કર્માદાના વ્યાપારથી, ઉદ્યોગોથી, દલાલીથી કરેલા સમાતીત જીવહત્યાના પાપ, અભક્ષ્ય અનંતકાયના
Page #326
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 283 ભક્ષણથી પરમ દયાળુ અરિહંત પરમાત્માના શાસનની બેવફા દારી, શ્રીમંતાઈ કે સત્તાના અભિશાપે મહારાજે કે સાધ્વી મહારાજની કરેલી અવહેલના આદિના કારણેથી અનંતવર્ગણામાં ઉપાર્જન કરેલ ભયંકરતમ અસાતવેદનીય કર્મોને ભેગવવા માટે નરકભૂમિ સિવાય બીજું સ્થાન કર્યું? આ કારણે જ તે ભૂમિઓ દુઓની ખાણ સમી છે. ભાડભુંજાને ત્યાં ચણે સેકવાની ભઠ્ઠીમાં જે રેત હોય છે, તેના કરતા વધારે ગરમ નરકભૂમિ છે. જેથી તે બિચારા નારકે ચારે તરફ ઠંડકને ગતવા પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ તરફ દોડાદોડ કરે છે. લેખંડના અતિ તીક્ષણ ખીલા જેવા કાંટા તથા ભીંતેમાં ધારદાર ભાલા ગાડેલા હોય છે. જેથી ક્યાંય વિશ્રામ લેવા માટેની અનુકૂળતા તેમના ભાગ્યમાં નથી. યત્ર-તત્ર-સર્વત્ર વિષ્ટા, મૂત્ર, પરૂ, લેહી, સડી ગયેલું માંસ, મરી ગયેલા દુર્ગન્ધ મારતા કૂતરા-શિયાળ, કાગ, ઉંદર તથા બીલાડાના કલેવરે પડ્યાં હોય છે જેની દુધ નાર કોને માટે અસહ્ય છે. પરંતુ નરકભૂમિની આયુષ્યમર્યાદા સુધીમાં પાપોદયના કારણે તેમને મદદ કે આશ્વાસન દેનાર કેઈ નથી. પિલીસેની કાળી ચેકીવાળી જેલમાં રહેલા અપરાધીની માફક નારકે પણ ત્યાંથી બહાર નીકળવા માટે સર્વથા અસમર્થ છે. આથી જ આયુષ્યકમને બેડીની ઉપમા સાર્થક બને છે. દેવયોનિ મેળવેલા પરંતુ અત્યન્ત પાપકર્મી પરમાધામી અસુરે, તેમને સાણ સામાં પકડીને, પીગળાવેલા સીસાની વૈતરણીમાં ફેકે છે,
Page #327
--------------------------------------------------------------------------
________________ 284 % શ્રી પ્રવ્યાકરણ સૂત્ર બહાર કાઢે છે, તરવાર જેવા ધારદાર પાંદડાના ઝાડ પર ચડાવે છે, ત્યાંથી ખેંચીને ભાલા પર લે છે, કુહાડા-વાંસલા, છરા, આદિથી કાકડીની જેમ તેમને ચરે છે, ઈત્યાદિ વેદનાએ આપતા પરમાધામીએ નારક જીવને જોઈને આમ બેલતા હોય છે. हण छिन्रह मिन्दहण दहेति, सद्दे सुणेन्ता परधम्मियाण / ते नारगाओ भयभिन्नसन्ना, कखन्ति के नाम दिसंबयामो / / | (સૂય. પ-૧) અથાત-નારકેને જઈ પરમાધામીઓ પરસ્પર આ પ્રમાણે બેલે છે. આને બાણ, બરછી, તલવાર, કુહાડાથી મારી નાખે, કાપી નાખે, જીવતે રહેવા દેશે નહિ. કેમકે મનુષ્યાવતારમાં દુબુદ્ધિવશ મેહમાયામાં મસ્તાન બનીને ચોરીના ધંધા કર્યા છે. ખેટા હિસાબ, વ્યાજના ગેટાળા તથા તેલ માપમાં જૂઠાણું કરીને માયા ભેગી કરી છે. જેના કારણે અસંખ્ય જીને મોતને ઘાટ ઉતાર્યા છે, રેવડાવ્યા છે, ભૂખે માર્યા છે તેથી આને મારે. આ બાજુથી આવતા પિલા નારકને છેદી નાખે, ચામડી ઉતારી નાખે, આંખના ડોળા ફેડી નાખે, હાથ પગ કાપી નાખે. કેમકે 15 પ્રકારના કર્માદાનના વ્યાપારમાં અગણિત તલ, મગફળી, ગેહ, ચણા, મગ આદિના અને દળી નાખ્યા છે, પીસી નાખ્યા છે, તેમના બે ટૂકડા કર્યા છે, ચુલે મૂકીને બાફી દીધા છે. ત્યારે આ ભાઈના કાર ખાનામાં તેજાબની, સાબુની, સેના-ચાંદી તથા લેખંડ ધાતુને પીગળાવવાની ભઠ્ઠીઓ હતી. માટે આ નારકને છેદી નાખે,
Page #328
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 285 કાપી નાખો, બળતા લાકડામાં કે કેલસામાં નાખીને બાળી નાખે. કેમકે ઠેકાથી જંગલના જગલ મેલ લઈને ઘણી જાતના લીલા ઝાડ કપાવ્યા છે, તેના કેલસા પડાવ્યા છે, તે દ્વારા મેળવેલા દ્રવ્યથી મેવા મિષ્ટાન્ન ખાઈ કેવળ પિતાના પેટને જ પંપાળ્યું છે, તેની મેહમાયામાં, પરિગ્રહ લાલસામાં, વિષયવાસનામાં મસ્ત બની જે પ્રકારે જીવહત્યા, ચેરી, બદમાશી કરી પરજીને સતાવ્યા છે તેવી રીતે આ નારકને પણ બાળી નાખે. ઉપર પ્રમાણેના પરમાધામીઓના શબ્દો સાંભળતા પણ કંપારી આવે છે, તે બિચારા ધ્રુજે છે, હાડકાઓમાંથી પરસેવે, આંખમાંથી આંસુની ધાર નીકળે છે. પણ કર્મરાજાની બેડીમાં ફસાયેલા હેવાથી પરમાધામીઓથી શી રીતે બચી શકવાના હતાં? માટે ભયના માર્યા ચારે બાજુ દોડે છે, પટકાય છે. તેમ છતાં વેરઝેરના ભરેલા તે નાર કે પરસ્પર મારતા-મારતા જાય, એક બીજાને જીવલેણ ફટ ફટકારતા જાય છે. તેમનું જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું છે અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરેપમનું હોવાથી તેમને ત્યાં રહેવાનું સર્વથા અનિવાર્ય છે. કેમકે સૌ કરતાં કર્મસત્તા અતીવ બળવતી છે. મનુષ્યાવતારમાં રહીને ચેરી આદિને કરનારા જીવાત્માઓ ઉપર પ્રમાણેની નરકભૂમિની વેદનાઓને ભેગવી ત્યાંથી બહાર આવે છે અને તિર્યંચાવતારને પ્રાપ્ત કરે છે.
Page #329
--------------------------------------------------------------------------
________________ 286 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કેમકે“હેય વિપાકે દશ ગણું એક વાર કીધું કર્મ , શત સહસ કેડી ગામે રે, તીવ્ર ભાવના મર્મ. રે પ્રાણ ! જિનવાણું ધરે ચિત્ત.” જે ક્ષણે પારકાની ચોરી કરવાનો સંકલ્પ કર્યો તે સમયે જ તેના માથા ઉપર દ્રવ્ય અને ભાવહિંસાનું પાપ લાગી જાય છે. માટે એક વાર કરેલું કમ દશગણું ભેગવવું પડે છે, અને તે જ કર્મ તીવ્ર ભાવનાએ કરેલું હોય તે સે વાર, હજાર વાર કે કડવાર પણ ભેગવ્યા વિના છૂટકે નથી. આ કારણે જ કર્મોથી ભારે બનેલા છે નરક અને તિર્યંચગતિમાં કેટલાય સાગરોપમના સાગરેપમમાં પૂર્ણ કરે છે. કેટલાય જી આપણને પ્રત્યક્ષ છે કે-મેહમાયામાં, કુટુંબ કબીલામાં, પરસ્ત્રીગમન કે શરાબપાનમાં એટલા બધા મસ્તાન બની ગયા હોય છે કે સમય આવ્યે મહાવ્રતધારી, તપસ્વી-ત્યાગી મુનિરાજના કે સાધ્વીજી મહારાજના નિદક બનીને ગંદા શબ્દો પણ બેલી નાખે છે તથા પુણ્ય પાપના વિવેક વિના તેઓ બ્રહ્મચર્ય, સદાચાર, સત્યજીવન આદિ ધર્મોને, સત્કર્મોને માટે યદ્વાતા બેલીને ભયંકરમાં ભયંકર નપુંસકવેદનું બંધન કરે છે, જેની ઉત્કૃષ્ટ સ્થિતિ 20 કડાકોડી સાગરેપમની છે. આ સમય દરમ્યાન તીર્થંકર પરમાત્માઓની બે ચોવીસી થવા છતાં પણ નપુંસકવેદ તથા નપુંસકલિંગને ભેગવનારા છે નરકગતિ, સ્થાવર તથા વિકળેન્દ્રિયમાંથી
Page #330
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 287 બહાર આવી શકતા નથી. આટલા લાંબા કાળ સુધી નપુંસકવેદને ભેગવનારા તે જીવે માનસિક દષ્ટિએ પણ ભયંકર દુઃખી જ હોય છે. તિર્થશાવતારના દુખેનું વર્ણન: સૂત્રકાર ફરમાવે છે કે–તિર્યંચગતિના દુખે પણ નરક સમાન જ જાણવા. આ પ્રમાણે નરક અને તિર્યંચમાં રખડપટ્ટી કરતાં, એટલે કે-નરકમાંથી તિર્યંચ અને ત્યાંથી પાછા નરકમાં ભમતા લાખો-કરોડો અવતાર પૂરા થઈ જાય છે. મનુષ્યાવતારમાં ઘેરાતિર જૂઠ-પ્રપંચાદિ કાર્યો કરીને ભેગી કરેલી માયા પર જ્યારે મેહનું આવરણ આવે છે, ત્યારે તે ધનને જમીનમાં, પહાડ પર કે નદી-નાળામાં ખાડો ખેદીને દાટવામાં આવે છે. અને મરતી વખતે તેમાં મૂચ્છી રહેલી હોવાથી મારૂં ધન તથા ઝવેરાત કેઈ ઉપાડી ન જાય, તેવા અધ્યવસા માં મૃત્યુ પામેલે તે માનવી સર્ષ, ઉંદર, નેળીયા, વાઘ, વરૂં જેવા હિંસક અવતારે પ્રાપ્ત કરે છે, ત્યાં તેમને એકેય પૈસાને ઉપગ ભાગ્યમાં રહેતું નથી અને બીજા હિંસક જીવોથી બેમેતે મરે છે. ત્યાંથી નીકળીને કઈક સમયે મનુષ્યાવતાર મેળવવા ભાગ્યશાળી બને છે. પરંતુ કર્મોને ભારે વજનદાર હોવાથી તેને લઈ નીચ ગેત્ર અને અશુભ નામકર્મના ઉદયથી અનાર્ય, લે, શક, યવન આદિ હલકી જાતિઓમાં, કુટુંબમાં જન્મે છે. કદાચ આર્યભૂમિમાં ઉત્પન્ન થાય તે પણ ચંડાલ, ભંગી, ચમાર આદિ કુળમાં જન્મે છે. ત્યાં ધર્મ-કર્મના વિવેક,
Page #331
--------------------------------------------------------------------------
________________ 288 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ખાવા-પીવાની સભ્યતા ન હોવાથી તેમ બેલવા ચાલવામાં અમર્યાદિત હોવાથી તિર્યંચ જનાવરમાં અને તેમનામાં ખાસ ફરક પડતું નથી. માટે હિંસા, જૂઠ, ચેરી આદિના દુષ્કૃત્યોમાં રચ્યા પચ્યા રહેવાથી આઠે કમેને ફરી ફરીથી ઉપાર્જન કરે છે અને આવનારા ભવેમાં નરક અને તિર્યંચ અવતાર મેળવે છે. ચોરી કરનારા માનવે પણ જ્ઞાનાવરણીયાદિ કર્મોમાં બંધાઈને ભવચક્રને વધારે કરે છે. સંસારને સાગરનું રૂપક શા માટે? ચૌર્યકમ દ્વારા સીમાતીત પાપાનુબંધી આત્માઓ ચાર ગતિરૂપ સંસારમાં ગ્રાઉન્ડના ફૂટબેલની જેમ રખડપટ્ટી અનિવાર્યરૂપે કરતાં જ હોય છે. તેથી અહિ સૂત્રકાર પોતે મહાકવિની ભાષામાં રૂપકાલંકારથી સંસારને સાગરની સાથે સરખાવવા માંગે છે. જેમ અલંકાર વિનાના માનવનું કે સ્ત્રીનું શરીર શોભતું નથી, તેમ ગદ્ય કે પદ્ય કાવ્ય પણ અલંકાર વિનાનું હશે તે કંઇક નિરસ લાગે છે, તેથી કવિઓ પિતાના કાવ્યને શબ્દાલંકાર કે અર્થાલંકારથી શણગારે છે. ત્યારે સારામાં સારા વ્યાકરણશાસ્ત્રીઓનું વ્યાકરણ જ્ઞાન કેટલું છે? તેની પરીક્ષા થયા વિના રહેતી નથી. જેમાં એક સમાન શબ્દ આવે તે શબ્દાલંકાર છે. જેમ કે સમવસરણ બેઠા, લાગે છે જિનજી મિઠ્ઠા, કરે ગણપ પઈદ્રા, ઈન્દ્ર ચન્દ્રાદિ દિઢા, દ્વાદશાંગી વરિદ્વા, ગૂંથતા ટાલે રિટ્ટા, ભવિજન હોય હિદા, દેખી પુણ્ય ગરિઢ. ''
Page #332
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 289 આ કાવ્યમાં બધા સ્થળે "" ભરાઈ બેઠે છે, પણ અર્થ જૂદા જૂદ છે. આ પ્રકારની રચનાને શબ્દાલંકાર કહેવાય છે. અલંકાર એટલા માટે કે આવા કાવ્ય બેલવામાં, સાંભળવામાં અને આલાપમાં પણ મિદા લાગે છે. અર્થને શણગારે તેને અર્થાલંકાર કહે છે. જેમ કે - विशाललोचनदल', प्रोद्यस्दन्तांशु केसरम् / प्रात:जिनेन्द्रस्य, मुखपद्म पुनातु वः / / આ કાવ્યમાં વીર પરમાત્માના મુખને પદ્મ'ની ઉપમા આપેલી હોવાથી તે અર્થાલંકાર મુખ શબ્દને શેભાવી રહ્યો છે. આ પ્રમાણે આ પ્રસ્તુત સૂત્રમાં સંસાર કે છે? તે કહેવાને આશય છે, પણ સીધી સાદી ભાષામાં ન કહેતા, સંસારસમુદ્ર જે કઈ રીતે છે? આ વાતને સુધર્માસ્વામીજી રૂપકાલંકારથી કહી રહ્યાં છે. મુંબઈના સમુદ્ર(દરિયે)ની વાત કરીએ, ત્યારે ચોપાટી મરીન લાઈન, કોલાબા, વરલી વગેરે સમુદ્રની બાહ્ય પરિધિ કહેવાય છે. કેમકે તેમની પાળ પાસે દરિયાની ગતિ સમાપ્ત થાય છે. તેવી રીતે સંસાર પણ નરક, તિયચ, દેવ અને મનુષ્ય ગતિરૂપ ચાર ગતિઓમાં પૂર્ણ થાય છે. સારાંશ કે, જીવને પોતપોતાના કરેલા કર્મોના કારણે ચારે ગતિમાંથી બહાર જવાનું હોતું નથી, કેમકે જીની ગતિમર્યાદા ચારેમાં સમાઈ જાય છે. દરિયાનું પાણું અત્યારે પાટીની પાળ પાસે છે. તે કદાચ બીજી ક્ષણે મરીન લાઈનની
Page #333
--------------------------------------------------------------------------
________________ 290 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પાળ પાસે, ત્યાંથી વરલીની પાળ પાસે પણ આવી શકે છે. તેવી રીતે નરકગતિમાં રહેલે જીવ મનુષ્યાવતાર પામીને શેક, શાહુકાર, રાજા, મહારાજા બની શકે છે અને ત્યાંથી દેવ પણ બને છે. ત્યાંની મેજમજાનું દેવાળુ કાઢીને બીજે ગમે ત્યાં પણ જઈ શકે છે. સારાંશ કે જીવાત્મા ચાર ગતિઓમાં તેવી રીતે જકડાઈ ગયે છે જેથી બહાર જઈ શકતું નથી. - સાગર એટલે જળને અગાધ ખજાને, તેવી રીતે સંસરમાં પણ જન્મ, જરા, મૃત્યુથી ઉત્પાદિત મહાભયંકર ફલેશાદિરૂપ જળ છે. અહિ ફલેશાદિને જળનું રૂપક આપ્યું છે. જ્યાં સુધી કાર્મણ શરીરની સત્તા છે, ત્યાં સુધી તજજન્ય બીજા શરીરને સ્વીકાર કરવાને જ રહ્યો. શરીરને વૃદ્ધાવસ્થા અને મરણ પણ છે. જન્મવું ભલે ગમતું હોય, પણ વૃદ્ધાવસ્થા અને મરણથી પ્રત્યેક જીવાત્મા ભય પામ્યા વિના રહેતા નથી અને જ્યાં ભય છે. ત્યાં દુઃખ છે. સારાંશ કે, સંસારસાગરમાં રહેલા દુઃખેની પરંપરા રૂપ જળ કક્યારેય ખુટવાનું નથી. આષાઢ, શ્રાવણ મહિનામાં પાટીની પાળ પર બેઠા હોઈએ અને અત્યન્ત વેગ સાથે પાણીનું પૂર ઉછળતું હોય ત્યારે ભલભલા મૂછાળા માનને પણ ભય લાગ્યા વિના રહેતું નથી. તેવી રીતે " સારામાં સવા કુલી ગરમ કરન શોમા આ ન્યાયે સંસારી આત્મા સદૈવ દુઃખી છે. “પુનઝન પુરક મરકં પુનરાગનની ન રાયન” અર્થાત્ કર્મોના ફલેશેના કારણે જમ્યા, વૃદ્ધ થયા, રેગિષ્ટ થયા અને મર્યા.
Page #334
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 291 ફરીથી જમ્યા અને મર્યા, ઈત્યાદિ દુઓની પરંપરા તેનું નામ છે સંસાર. હવાના કારણે સમુદ્રમાં જેમ લહેર આવે છે, તેમ સંસારમાં મનગમતા પદાર્થોને વિયેગ તથા અણગમતાને સંગ રૂપ લહેરિયે સમયે સમયે સંસારી આત્માને ચંચળ બનાગ્રા વિના રહેતી નથી જે દુઃખ છે. સમુદ્રમાં સમયે સમયે મેટા મજા આવે છે, તેમ સંસારમાં જૂદા જૂદા કારણોને લઈ ભિન્ન ભિન્ન પ્રકારે શોકસંતાપ–માનસિક ચિંતા, કરૂણ વિલાપ, ઘરમાં કચ કચ, દંત કલેશ, મેટા અવાજે ઘાટા પાડવા અને વારે વારે બીજાઓના અપમાન, તિરસ્કાર સહન કરવા રૂ૫ ફીણથી યુક્ત મેજાએ રહેલા છે. સારાંશ કે-ચપાટીની પાળ પર બેસી સમુદ્રને જોઈએ તે એક પછી એક મેટા મેજ આવતા જ હોય છે, મતલબ કે તે વિનાને સમુદ્ર કવચિત જ હોય છે. તેમ સેંકડે, હજારે, લાખ તથા કરોડે ભવના ઉપાર્જિત કર્મોના કારણે માનવ જીવનમાં, શેક શમ્યા ન હોય અને સંતાપ વળગે છે, તે સમાપ્ત થાય તે પહેલા ચિંતા નામની ડાકણ ગળું પકડી લે છે. તે જાઉં જાઉં કરે તે પહેલા બીજાઓ સાથે વૈર-વિરોધ જાગી જાય છે, તે શમે તે ત્રીજા સાથે જીભાજોડી તૈયાર છે, આવી રીતે માનવ જીવન સદેવ ક્ષુબ્ધ જ હોય છે. પ્રચંડ પવનના ઝકેરે દરિયામાં મોટા મોટા તરંગો આવે છે. જેનાથી નાના–મેટા નાવડાઓ ડૂબી જવાની તૈયારીમાં
Page #335
--------------------------------------------------------------------------
________________ 292 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આ જાય છે. મોટી સ્ટીમરે પણ ડામાડોળ થયા વિના રહેતી નથી. તેમ સંસારમાં પણ ચેરી-બદમાશી અને જીવ હત્યાદિના કારણે ઉપાર્જિત કરેલા વધારેલા અને નિકાચિત કરેલા જ્ઞાનાવરણીયાદિ કર્મોના કારણે જીવાત્માઓને બીજાઓ દ્વારા થતી નિદાઓ, માનસિક અકથ્ય વેદનાઓ, પીડાઓ, અનાદર, કઠોર અને કર્કશ વચને, તિરસ્કાર અને અવહેલના રૂપ કર્મોના ફળ ભેગવવાના હોય છે. તેવી સ્થિતિમાં પંડિત મહાપંડિત-માનવ પણ ક્ષુબ્ધ, કિંકર્તવ્ય મૂઢ થયા વિના રહેતું નથી. તે સમુદ્રમાં જેમ મોટા મોટા પાષાણે -ખડક હોય છે. જેના કારણે નૌકા ચાલક યદિ અણસમજુ છે તે નાવડીને, મુસાફરોને એકસીડેન્ટમાં લીધા વિના રહેતું નથી, અને સમજુ હશે તે બીજાઓને પૂછી ધાસ્તી અને ધાસ્તી વિનાના માર્ગોની જાણકારી મેળવ્યા પછી જ નાવડીને સમુદ્રમાં લઈ જશે અને મુસાફરોને કુશળક્ષેમ પાર કરશે. તેવી રીતે મનુષ્ય જીવનમાં પણ વારંવાર જન્મ લેનારૂપ મેટા પત્થરાઓ છે, જરા નામના ખડકે છે અને મરણરૂપ મહા પર્વત છે. કર્મોને ભારી બનેલે આત્મા સંસારસમુદ્રમાં ગોથા ખાઈ રહ્યો છે. સમ્યગ જ્ઞાની હશે તે યાત્રાને સફળ બનાવશે અને તેનાથી વિપરીત હશે તે જીવન નાવડીને ડૂબાડીને પોતે પણ ડૂબશે. સમુદ્રમાં મોટા પાતાળ કળશાઓ છે, જે વાયુના વેગે ચલાયમાન થતા તેમાંનું અગાધ, અકલ્પનીય વારી પ્રવાહ
Page #336
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 293 સમુદ્રમાં ઠલવાતાં ભરતી આવે છે. તેવી રીતે સંસારવતી જીના જીવનમાં ક્રોધ, માન, માયા અને લેભ નામના ચાર પાતાળ કળશા છે, જે તૃષ્ણારૂપ વાયુથી પૂર્ણ છે. માનવના દુર્ગાનપૂર્ણ ચિત્તના સંક૯પોથી તૃષ્ણવાયુ ભડકે છે, તેફાને ચડે છે ત્યારે કષાયરૂપ જળ પ્રવાહ મર્યાદાને તેડીને જીવાત્માને ભારે કમી બનાવી લે છે. લાખ કરોડ ભવ ભવાન્તરરૂપ જળથી સંસારસાગર પૂર્ણ છે. સમુદ્રને જેમ અંત નથી તથા કેઈ કાળે પણ તેને અંત આવી શકે તેમ નથી, તેમ સંસાર પણ અંત વિનાને છે. કેમકે સમુદ્ર અનાદિ અને અનંત છે, તેમ સંસાર પણ છે. પરંતુ એક જીવની અપેક્ષાએ તે સંસાર અનાદિ અને મોક્ષમાં ગયા પછી સાન્ત છે. સમુદ્રની યાત્રા જેમ ઉદ્ધગજનક છે, તેમ સ્વકૃત કર્મોના કારણે આધિ-વ્યાધિ અને ઉપાધિને ભેગવનારને માટે સંસાર ઉદ્ધગજનક છે. સમુદ્રની જેમ સંસાર પણ અપાર છે. સમુદ્રમાં અગણિત માછલ્લાઓ, મગરમચ્છે છે તેથી તેની યાત્રા કરનારાઓને માટે કોઈક સમયે ભત્પાદક બની જાય છે. તેમ મોહ, માયા, અજ્ઞાન, અવિરતિ, પ્રમાદ, કષાય તથા અપ્રત્યાખ્યાનાદિના કારણે ઉપાર્જન કરેલા કર્મોરૂપ મગરમો અને તેમની ઉત્તરપ્રકૃતિ રૂપ મહામસ્યાના કારણે આ
Page #337
--------------------------------------------------------------------------
________________ 294 કરી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સસાર સૌને માટે ભયાનક છે. જેની ભયાનક્તા ચકવર્તી વાસુદેથી લઈને અદના માનવે પણ પ્રત્યક્ષ કરી રહ્યાં છે મતલબ કે સંસારે સૌ કોઈને રડાવ્યા છે, પણ હસાવ્યા નથી. અપરિમિત-વિષયવાસનાના કારણે મતિ જેમની મલિપ થઈ ગઈ છે અને પ્રાપ્ત નહિ થયેલા પદાર્થોને મેળવવા માટેની આશા તથા પ્રાપ્ત થયેલા ભેગ્ય અને ઉપગ્ય પદાર્થોને ભેગવવા માટેની ઈરછોરૂપ પિપાસા પાતાલ સંદેશ છે. સમુદ્રના પાતાલનો અતઃસ્તન પામી શકાતું નથી. તેમ આશા-તૃષ્ણભેગા લાલસા પણ જાણવી. વૃદ્ધાવસ્થામાં ભાગ માટેની ઇન્દ્રિયે શિથિલ બનશે, પરંતુ ભગવાઈ ગયેલી મધુરજનઓ શિથિલ થતી નથી , - સમુદ્રની જેમ કામ-રતિ, રાગ-દ્રષ, માનસિક સંકઃવિક, આત્મિક અને આધ્યાત્મિક જીવનને માટે અંધકાર સમાન છે. - મડામડુ-અતૃપ્ત વાસના અને તે માટે આકાંક્ષારૂપ વમળમાં સંસારીઓનું જીવન ફસાઈ ગયેલું હોય છે. સમુદ્રમાં પણ મેટા વમળમાં ફસાયેલી નાવડીઓ છેવટે મેટી સ્ટીમર પણ ખતમ થઈ જાય છે. (નદીમાં કે સમુદ્રમાં ક્યાંય મેટો ખાડો હોય ત્યાં પાણું ગેળ ચક્કર ફરતું હોય છે ત્યાં સલામતી માટે ખતરે હોય છે. તેને વમળ કહેવાય છે.) કર્મોના કારણે વ્યાકુળ બનેલા જીવાત્માઓ સંસારની ચારે ગતિઓમાં હેરાન-પરેશાન બનીને જન્મ ધારણ કરે છે.
Page #338
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 295 કર્મ જન્ય દુખેથી પીડિત થઇને રૂદન, મહારૂદન, છાતી ફાટ રૂદન કરવારૂપ મહાવાયુથી પરસ્પર અથડાતા અને ન ગમતા આધિ-વ્યાધિ અને ઉપાધિના દુઃખરૂપ તરંગેથી સંસાર વ્યાકુલિત બનેલ છે. ભયંકર રૌદ્ર સ્વરૂપી પાંચ પ્રકારના પ્રમાદરૂપી મહામસ્યાથી સમુદ્રની જેમ સંસાર પણ વ્યાપ્ત છે. ' મિથ્યા જ્ઞાન, વિપરીત જ્ઞાન, સંશય જ્ઞાન, પૂર્વગ્રહગ્રસિત જ્ઞાનરૂપ મોટા માછલાઓ, પાંચ ઇન્દ્રિયેના 23 વિષયની ભેગ વાસનારૂપ મગરમચ્છ, ન કલ્પી શકાય તેવા અધિવ્યાધિ, માતા-પિતા, સ્ત્રી-પુત્ર, પરિવારને વિયેગરૂપ વડવાનલ સમાન સંસારસાગરમાં પિતાના કરેલા પાપના કારણે જીવ માત્ર ત્રાણ અને શરણ વિનાને હોવાથી અગણિત માનસિક-વાચિક અને કાયિક દુઃખ ભોગવી રહ્યો છે. દ્વિગારવ-રસગારવ અને શાતાગારવરૂપ જળચર જેના કારણે જીવાત્મા ભિન્ન ભિન્ન પ્રકારે માનસિક વ્યથા ભગવે છે અને સમ્યજ્ઞાન ન હોવાના કારણે જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મોને ફરી ફરીથી ઉપાર્જન કરી રહ્યો છે. દોરડાથી બંધાયેલા કાષ્ઠના ભારાની જેમ જીવ પણ કર્મના દોરડાથી બંધાયેલા હોવાથી નરક ગતિઓમાં સતત પરિભ્રમણ કરી રહ્યા છે. ખિન્ન અને દુખિયારા બનેલા છ ઘડિક રતિમાં, ઘડિક અરતિમાં તેમજ સાતે પ્રકારના ભયેથી વ્યાપ્ત છે. શેકસંતાપથી ઉત્પન્ન થયેલ દૈન્યભાવ તેમને સતાવી રહ્યો છે.
Page #339
--------------------------------------------------------------------------
________________ 296 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મિથ્યાત્વ, કુગુરુ, કુદેવ અને અસત્કર્મોન ઉપાસનાજન્ય દુરૂપી મહા પર્વતેથી સંસાર વિષમ બનેલ છે. પ્રવાહરૂપે અનાદિ કાળથી વિસ્તાર પામેલા કર્મોના બંધનથી ઉત્પાદિત કલેશરૂપી કીચડથી સંસારસાગર હુસ્તર છે, ચારે ગતિ રૂપ ગોળાકાર વેળાં છે જેમાં ભરતી આવવાથી અને જવાથી જેમ પાણી અહિ તહિ ભટક્યા કરે છે, તેવી રીતે જીવાત્માએ શ્વાસને પણ વિલંબ કર્યા વિના ભ્રમણ કરી રહ્યા છે. હિંસાજાડ–ચૌર્યકર્મ-મૈથુન અને પરિગ્રહ આ પાંચે પાપને કરવાં– કરાવવા અને અનુમોદવાથી પ્રતિ સમયે બંધાતા સાતે કમેથી આક્રાન્ત બનેલા જ દુઃખરૂપ જળમાં ડૂબડૂબા થયેલા હેવાથી તેમના માટે સંસારસાગર અલભ્ય તલવાળે છે, જેમકે સમુદ્રનું તળ અદશ્ય અગોચર છે, તેમ ભારે કમી જીને સંસારને છેડે ક્યારે આવશે તેની ખબર નથી. માટે જ મન-વચન અને કાયાને રેગ-શેક સંતાપ-દુઃખદારિદ્રય-વિયેગ-ચિંતા આદિના દુખેથી તેઓ મુક્ત નથી. તેથી ઘડીકમાં સાતા અને ઘડીકમાં અસાતા ભગવતા જીવન પૂર્ણ કરે છે. અસંયમી જીવે અરક્ષિત રહેવાથી આહારસંજ્ઞા–ભય સંજ્ઞા-મૈથુન સંજ્ઞા અને પ્રરિગ્રહ સંજ્ઞામાં મસ્તાન બનીને ફરી ફરી સંસારની વૃદ્ધિ કરે છે. આ રીતે સાગર સદશ સંસારમાં પિતાના જ કરેલા પાપ, અપરાધે અને ભૂલના કારણે જ દુખી બનવા પામે છે..
Page #340
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 297 ચેરી કરવાવાળાઓની સ્થિતિ કેવી હોય છે? કેટલાક ઔષધોને વધારેવાર ઘુંટવાથી સારા બને છે. પીપરને પણ ચેસઠ પહોર સુધી ખરલમાં ઘુંટવી પડે છે. ભાંગ જેટલી ઘુંટાશે તેટલા પ્રમાણમાં તેમાં નશાનું પ્રમાણ વધશે. રોટલી બનાવવાના લેટને જેટલે ખુંદવામાં આવશે, રોટલી પણ તેટલી જ નરમ બનવા પામશે. તેવી રીતે પાપકર્મોને સમજાવવા માટે તેની વિનાશકારણ શક્તિને ખ્યાલ આપવા માટે તથા ભયગ્રસ્ત બનીને પણ “પાપ ત્યાગ કરવા ગ્ય છે.” તેવી સમજુતી આપવા માટે પણ ભાવદયાના માલિક સુત્રકાર એક જ વાતને વારંવાર સમજાવાને પરિશ્રમ કરે છે. અદત્તાદાન (ચેરી કરવી) મહાપાપ છે, યદ્યપિ તેને ખ્યાલ શીઘ્રતાથી નથી આવતે પરન્તુ ખુબજ ચાલાકીથી રહેવા છતાં જીવનમાં અપયશ અપકીતિ તેમજ ખાવાપીવામાં ફાફા જોઈએ છીએ ત્યારે આવું કેમ થયું? આનું કારણ ગતવાને પ્રયાસ કરીએ અને તેમ કરીને પણ ચોરી કરવાના આપણું સંસ્કારો ખતમ થઈ જાય તે કેઈને પણ વાંધો આવવાને નથી. હવે સૂત્રાનુસારે ચોરી કરનારા માનવે કેવા અને કેટલા દુઃખી બને છે તે જોઈએ. ચોરી કરવાના સમયે જેવાં જેવાં પાપકર્મો આચર્યા હોય તેમને તેવી તેવી જાતિઓ, કુળ અને ખાનદાને માં જન્મવું પડે છે. જયાં નાની ઉમ્રથી જ ચેરી કરવાની આદત પડયાં વિના રહેતી નથી, તેઓ પિતાના બાંધ માતાપિતાઓ તથા
Page #341
--------------------------------------------------------------------------
________________ 298 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મિત્રાદિ પરિવારથી દૂધમાં પડેલી માખીની જેમ ફેકાઈ જાય છે એટલે કે ચોર સૌને અવિશ્વાસુ બનતે હેવાથી તેને સગાઓ પણ તેને ઘરમાંથી બહાર કાઢી મુકે છે. - આ ચાર છે એવી માહિતી જયારે સૌને મળે છે ત્યારે તેના પ્રત્યે રહેલે કે રાખેલે પ્રેમ પણ હાથતાળી દઈને ચાલ્યા જાય છે. તેમની જાતિકુળ અને માતાપિતાઓની ખાનદાની જ તેવી હોય છે જેના કારણે તેમનું નામ અને શકુન પણ લેવા માટે કેઈને ઉત્સાહ હેતે નથી. પાપકર્મો કરી કરીને તેઓ સર્વથા ઉદ્ધત, ઉદ્રડ અને શેતાન બની જાય છે. પિલીસને પણ શીઘ્રતાથી ખબર ન પડે તેવા ગામડાએમાં તેઓ ભટકતા હોય છે. કયાંય ઠામ ઠરીને બેસી શકતા નથી. તેમની બેલવાની ભાષાજ તેવા પ્રકારની હોય છે જેથી તેમને વિશ્વાસ કરી શકાતું નથી. તે કારણે એકવાર ચેરી કર્યા પછી મહિનાઓ અને દિવસ સુધી વન વગડાની પત્યરાલી જમીન પર સુઈને દિવસે પૂર્ણ કરવાના હેય છે. તેમ લુખાસુકા રોટલાના ટુકડાઓ જ તેમના ભાગ્યમ રહે છે. પાપકર્મોમાં જ મસ્ત હેવાથી તેમના શરીર અને મન ક્યારેય શુધ્ધ અને પવિત્ર હેતા નથી.
Page #342
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 299 શરીર સંઘયણ પણ બેડેલ હોવાથી કેઈને પ્રિય બનતા નથી. તેમને ચહેરે કૂર, આંખે લાલ અને મગજ સદૈવ ઉશ્કેરાયેલું જ હોય છે. તેમના રૂપરંગ ભયાનક હેવાથી જેવાવાળાને પણ ભત્પાદક હોય છે. - તેમના ક્રોધ-માન-માયા અને લેભ અનંતાનુબંધી હોવાથી તેઓ સદૈવ ક્રોધી જ હોય છે. માટે ગમે ત્યારે પણ હાથમાં ધારિયું–બંદુક કે પત્થર લેતા પણ વાર લાગતી નથી. અભિમાની હોવાથી સૌને માટે અણનમ જ રહે છે. માયાવી હોવાથી તેમની ઘરવાળી પણ વિશ્વાસ કરતી નથી અને રાક્ષસ કરતાં પણ નિર્દયી–લેભાધ અવસ્થા ગમે ત્યારે માતા-પિતા કે પત્નીને પણ બંદુકથી ઉડાવી શકે છે. કામદેવની માત્રા તેમને જોરદાર સતાવતી હોવાથી ગમે ત્યારે અને ગમે તેને ત્યાં પણ દુરાચાર, વ્યભિચાર છેવટે પુરૂષને ધમકાવીને પણ સૃષ્ટિ વિરૂદ્ધ કર્મ કરવાનું ચૂકતા નથી. - ધર્મ-ધાર્મિકતા કે ઋતજ્ઞાન આદિના પવિત્ર શબ્દો પણ તેમના કાનમાં પડી શકતા નથી. - ગમે તેટલી ચેરી કરે અને લાખની મિલ્કત ચેરી લાવે તે પણ તેમની દરિદ્રતા ક્યારેય મટતી નથી. ચેલું ધન જમીનમાં જ દાટેલું રહે છે અને તેમને પારકાના ઘરે નેકરી કર્યા વિના છુટકે નથી.
Page #343
--------------------------------------------------------------------------
________________ 300 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ભારે કમી-પાપાનુબંધી પાપકમી હોવાથી સત્ય-સદાચાર અને સભ્યતાથી તેઓ હજારે માઈલ દૂર રહે છે. દીનાવસ્થા તેમના ભાગ્યમાં લખાયેલી હોવાથી જ્યારે ને ત્યારે પિતાની ગરીબાઈના રોદણા જ રેતા હોય છે. પારકાના ભેજન પર જ જીવતા હોય છે, કેમકે ચેરીની કમાઈ ખાઈ શકતા નથી અને સારા વસ્ત્રો પણ પહેરી શકતા નથી. ચેલું ધન પોલિસે, લેણદારે કે મિત્રેના હાથે સપડાઈ જાય કે ફસાઈ જાય ત્યારે તેમને ભૂખે મરવાનું જ ભાગ્યમાં રહે છે. ઘણીવાર મરી-મસાલા, ઘી-તેલ કે દૂધ-દહીં વિનાના ભેજન જ તેમના નસીબમાં લખાયેલા હોય છે. બીજા માણસની અદ્ધિ-સમૃદ્ધિ-યશ-સન્માન કે ઉજળા વસ્ત્રો જોઈને તેમને ઈર્ષ્યા નામની જીવતી ડાકણ ક્યારેય છેડતી નથી. સારાંશ કે તેઓ સદૈવ ઈર્ષ્યાળુ હોવાથી પારકાનું ધન ચારવા સિવાય બીજે ક્યાંય તેમને રસ હોતે નથી. આવી સ્થિતિમાં જ્યારે બે-ચાર દિવસ ભૂખે મરવાને સમય આવે છે ત્યારે પિતાના પાપને સંતાપ તેમને થાય છે અને તેમનું પાપી જીવનજ તેમનાં દુખેમાં વધારો કરે છે, શોકગ્રસ્ત, સંતાપી અને કલેશ પૂર્ણ બનીને પિતાનું જીવન ફરીથી પાપમાર્ગેજ નાખે છે.
Page #344
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 301 અસહાય હોવાથી તેમનું મનોબળ ભાંગી ગયું હોય છે તેથી સારા કાર્યો કરવા માટે સમર્થ બનતા નથી અને નઠારા કામે છેડી શકતા નથી. પરિણામે સૌને તિરસ્કાર, પરાભવ, અપમાન જ શેષ રહે છે, કોઈ પણ જાતની કળા, જ્ઞાન-વિજ્ઞાન તથા અહિંસાદિ સત્કર્મ રહિત હેવાથી જન્મજાત પશુ જેવું જ તેમનું જીવન હોય છે. આહાર, ભય, મિથુન અને પરિગ્રહાદ સંજ્ઞાનું જોર તેમનામાં વધારે હોય છે, પરિણામે તે સંજ્ઞા - એથી તુપ્ત થવાની આશાએ, ફરી ફરી નીચ કર્મો કર્યા વિના બીજો માર્ગ નથી. - નિન્દનીય, ગર્હણીય જીવન હોવાથી પ્રાયઃ કરી તેવાઓના મકાને ગામથી દુર જ હોય છે. ઈચ્છિત ભેજન, પાણી, મકાન, અમનચમનને તેમની સાથે રીસામણ કરેલા હોવાથી તેઓ સદૈવ નિરાશાને જ અનુભવ કરે છે, કપેલી વસ્તુ ચેરીમાં ન મળે, બીજી મળે, ઓછી મળે, સસ્તાભાવે વ્યાપારીને દેવી પડે, સંતાડવી પડે અને છેવટે પિતાને ભેગ ઉપભેગમાં ન આવે તે પહેલા જ પોલિસના હાથે સપડાઈ જાય કે ગમે ત્યારે પણ સપડાઈ જવાનો ભય રહે ત્યારે મુછાળા માનવેના જીવનમાં પણ નિરાશા હતાશા, ઉદાસીનતા લમણે હાથ દઈ આંખમાંથી પાણી ટપકાવોને અવસર આવી જતાં વાર નથી લાગતી, તે પછી તેવા ચેરને પણ નિરાશા સતાવે તે માનવા જેવી વાત છે. તેમ છતાં આશાના પાશમાં બંધાયેલા હોવાથી આજે, કાલે કે પરમદાહાડે, મહિને કે વર્ષે પણ આશા ફળશે તેવી આશાથી તેઓ જીવિત રહે છે.
Page #345
--------------------------------------------------------------------------
________________ 302 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ધર્મ સંજ્ઞા વિનાના જીવાત્માઓની જેમ તે ચરે પણ અર્થ અને કામની અભિલાષાથી ગદ્ધામજુરી કરે છે. તે પણ તેમની ઈચ્છા પૂર્ણ થતી નથી. લેકમાં અર્થ અને કામને સારભુત માનવામાં આવે છે. જેમ કે જેમની પાસે પૈસાની માયા છે, તેઓ જ પુરૂષ છે, મિત્રવાળા છે, બાંધવાથી યુક્ત છે અને તેઓ પંક્તિરૂપે પણ મનાય છે, કેમ કે અત્યારે તે દ્રવ્યસમ્પન છે, સંસારમાં પુથ્વી જમીનની પ્રાપ્તિસાર છે. તેમાં પણ શહેરમાં રહેવું, મહેલાતે મળવી, તેમાં પણ વેત જાડા ગાદલા મળવા, રૂપવતી તથા અનંગ સર્વસ્વ સ્ત્રીની પ્રાપ્તિ થવી સાર છે. આ પ્રમાણે અર્થ અને કામ સારભૂત મનાય છે. તે પણ પૂર્વ ભવની પુણ્ય બેંકમાં બેંક બેલેંસ ન હોય તે તેમને અર્થ અને કામની સુલભતા રહેતી નથી, કદાચ સુલભ બને તે તેમના ભેગ-વિલાસે તેમના માટે દુર્લભતમ બને છે. આ કારણે જ ચરો નિરાશ રહે છે. માટે તેઓ મન-વચન અને કાયાને પણ દરિદ્ર હોય છે. ચોરેલું ધન, ઉત્તમ ભેજન આદિથી રહિત હોય છે. પાંચે ઈન્દ્રિયના વિલાસ માણી શકતા નથી, માણતા હોય તો તેમાંથી આનન્દ મેળવી શકતા નથી. આપણે જાણતા હોઈએ છીએ કે, ચેરીના ધંધા રાજ્ય વિરૂદ્ધ કાર્યો, દાણચોરીને ધંધા કરનારાઓ એકાન્તમાં કે બાબાઓની ઝુંપડીમાં સંતાઈ રહે છે. ધર્મપત્ની કક્યાંય, માવડી બીજે સ્થળે, પુત્રે વળી ક્યાંય હવા ખાતા રખડતા હોય છે, અને તેમની મેટરો તથા બીજા વાહને વળી બીજે
Page #346
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 303 ક્યાંય પડ્યા હોય છે. પકડાઈ જવાના ભયથી મેટરના રંગે પણ કેટલીયવાર બદલાવવા પડે છે. દુઃખી બનવું ગમતું નથી” છતાં પણ તેમને કઈ સુખી બનાવી શકતું નથી. અથવા કેઈ દયાળુ માનવ તેમને સુખી બનાવવાના પ્રયત્ન કરે તે પણ તે સુખે તેમને હેરાન પરેશાન કર્યા વિના રહેતાં નથી. ગત ભવમાં આચરેલી ચેરીના ફળો ઉપર પ્રમાણે ભેગવવા છતાં પણ આ ચૌર્યકર્મનાં ફળે છે, તેનું જ્ઞાન તેમને હેતું નથી અને તેવા ધંધા પણ છેડી શકતા નથી. માટે તેઓ દુઃખી છે, મહા દુઃખી છે, રોગી અને મહા રોગી છે. ભયના માર્યા દુઃખી અને પપમ કે સાગરે પસુધી નરક વેદના તેમના ભાગ્યમાં રહે છે. જ્ઞાતકુળનન્દન, પરમદયાળુ શ્રી મહાવીરસ્વામીએ કહ્યું. મેં પ્રત્યક્ષ સાંભળ્યું તેને હે જ! મેં કહ્યું છે. આ અદત્તાદાન પાપ સ્વ અને પરેને મારનાર છે, મનની મલિનતા વધારનાર છે. અકસ્માત્ ભયેની હાજરી પણ રહેલી હોય છે. કષાયેનું મૂળ કારણ છે. અનાદિ કાળથી લેવાયેલું હોવાથી દુત્યાજય છે. આ પ્રમાણે તીર્થંકર પરમાત્માએ કહ્યું છે. પ્રશ્ન વ્યાકરણનું ત્રીજુ અદત્તાદાન નામનું અધ્યયન સમાપ્ત કર્યું છે
Page #347
--------------------------------------------------------------------------
________________ બ્રહ્મનિષ્ઠ શ્રી ગૌતમ સ્વામિને નમઃ શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય શ્રી વિજય ધર્મસૂરિ ગુરુદેવાય નમઃ ચતુર્થ અધ્યાય અબ્રહ્મ (મથુન) પ્રાણાતિપાત, મુષાવાદ અને અદતાદાન નામના ત્રણ આશ્ર પછી અબ્રા આવનું વિવરણ કરવામાં આવે છે. કેમકે, જેઓ મનથી, વચનથી કે કાયાથી બ્રહ્મામૈથુન)ને સેવક છે, તે પ્રકારાન્તરે પણ અદત્તાદાનને કરનારા હોય છે. જેમકે - . (1) કુમારી કન્યા, સહપાકિની કે શિષ્યાના પિતાની આજ્ઞા મેળવ્યા વિના તેઓની સાથે મનમેલા કરવાથી સ્વામી અદત્ત નામની ચારીને દેષ લાગે છે. (2) તેમની ઈચ્છા વિના તેમના પર બળાત્કાર કરનારને જીવઅદત્ત લાગે છે. (3) ગુરુ કે શિક્ષકની આજ્ઞા મેળવ્યા વિના સહપાકિની કે વિદ્યાર્થિનીના મનના ચેરનારને ગુરુ અદત્ત નામની ચેરી લાગ્યા વિના રહેતી નથી. (4) શબ્દ, રસ, ગંધ, રૂપ અને સ્પર્શરૂપ પાંચે ઈન્દીના ભેમાં મશગુલ બનવાવાળાને તીર્થકર અદત્ત લાગ્યા વિના રહેવાનું નથી, કેમકે પરમ દયાલ તારક
Page #348
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 305 પરમાત્માઓએ ઈન્દ્રીયેના ગુલામ બનવા માટેની આજ્ઞા આપી જ નથી. ઉપરના કારણે અદત્તાદાન પછી અબ્રહ્મ આશ્રવ ક્રમ યથાર્થ છે. ચેર અસત્યવાદી જ હોય છે. અને તે દ્રવ્ય અને ભાવથી હિંસક હોવાથી પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુનની ક્રમશઃ સ્થાપનામાં કેઇનેય શંકા રહેતી નથી. અરિહંતેનું શાસન તથા શાસનની એક એક ધારા પણ સર્વથા નિઃશંક છે, કેવળ સમજવાને પ્રયત્ન કરીએ તે મતિજ્ઞાન સૌને માટે સહાયક બન્યા વિના રહેવાનું નથી. પ્રત્યેક અધ્યાયને પાંચ પ્રકારે વિચિત કરવાની પ્રતિજ્ઞાવાળા સૂત્રકાર આ અધ્યાયને પણ પૂર્વવત્ ફરમાવી રહ્યાં છે. (1) યાદશમૈથુનનું સ્વરૂપ શું છે? (2) તેના પર્યાયવાચી શબ્દ કેટલા છે ? (3) તેનું સેવન કયારે કરાય છે? (4) તે કર્મનું ફળ શું છે? (5) તેનું આચરણ કરનાર કેણ કે? ઉપરોકત પાંચ પ્રકારનું વિવેચન વિસ્તારથી કરવાનું કારણ એક જ છે કે, જીવમાત્રને માટે મૈથુન કર્મ દુસ્યા જય છે. કેમકે કેટલાક જી કેવળ મનથી, કેવળ વચનથી, કેવળ કાયાથી મૈથુન કમી છે, કેટલાક ત્રણે યેથી મૈથુન કમી છે, જયારે કેટલાક મન-વચનથી, મન-શરીરથી, વચન-શરીરથી મૈથુન કમી હોય છે. કારણમાં ફરમાવ્યું કેપૂર્વભવના કરેલા પ્રારબ્ધ કર્મો તેમજ આ ભવની તેવા
Page #349
--------------------------------------------------------------------------
________________ 306 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પ્રકારની પરિસ્થિતિ વશ જીવના અધ્યવસાય ( ક્રિયમાણ ક) એક સમાન હોઈ શક્તા નથી, તેમ પુરૂષાર્થ, સદ્દગુરૂ સમાગમ પણ એક સમાન નથી. મૈથુનનું સ્વરૂપ શું છે? ગણધર શ્રી સુધર્માસ્વામીએ ફરમાવ્યું કે-હે જન્મે! તીર્થંકર પરમાત્માઓએ અબ્રહ્મ આશ્રવને અકુશળ, અધર્મ અને પાપજનક કહ્યું છે. સ્ત્રી અને પુરૂષ બંને મળીને જે ગંદુ કાર્ય કરે છે તે મૈથુન છે–અબ્રહ્મ છે. જે મન-વચન અને કાયાને, બુદ્ધિ-વિવેક અને સવૃત્તિની કુશળતાને બગાડનાર લેવાથી પાપબંધક છે. તીર્થકરેએ મિથુનને છેડી બીજા એકેયને એકાંતે નિષેધ અને આજ્ઞા આપી નથી, જ્યારે મૈથુન કર્મને માટે એકેય અપવાદ દાખવ્યું નથી. કારણ કે રાગ તથા દ્વેષ વિના મિથુન કર્મ કરાતું નથી. સ્પર્શન, આલિંગન અને ચુંબન આદિમાં રાગ રહેલે છે અને મૈથુનમાં દ્વેષની હાજરી નકારી શકાતી નથી. કારણ કે મિથુનારૂઢ માનવ પિતાના એકવારના મૈથુનમાં લાખે ને મારક, ઘાતક અને ડિક બને છે. સ્ત્રીનું અવાય સ્થાન મૂત્ર અને રક્તમય હોવાથી તેમાં સંમૂચ્છિત છની ઉત્પત્તિ કામસૂત્રકારેએ પણ નકારી નથી. તે ઉપરાંત શુક્ર અને રજના મિશ્રણમાં બે થી નવ લાખ સુધીના સંમૂચ્છિત પંચેન્દ્રિય છની ઉત્પત્તિ અરિહંતોએ કહી છે, માટે જ એકવારના મૈથુનમાં તે જીવેને મર્યા વિના છુટકે નથી અને બીજાઓને મારવાની ક્રિયા દ્વેષ વિના થતી નથી. યદ્યપિ જીવવિચારાદિ
Page #350
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 307 પ્રકરણોનું જ્ઞાન પ્રત્યેક જીવને ન હોવાથી મૈથુનમાં “હું હિંસા કરૂં છું” તેવે ખ્યાલ હેતે નથી, માટે જ અજ્ઞાન જેવું મહાપાપ બીજું એ કેય નથી. “મન્નાળા # fi ન વાણી....' અર્થાત્ અજ્ઞાની આત્મા બધાય પાપ કરી શકે છે. દેવ-મનુષ્ય અને અસુર પ્રમુખ વિશિષ્ટ લેકે પણ મૈથુન કમની ઝંખના–તીવ્ર ઝંખના કરતાં જ હોય છે. મતલબ કે, સંસારના અનંત જી કરતાં જેમના આત્માએ તપ, ત્યાગ, વિદ્વતા અને ધ્યાન માગે સારામાં સારો વિકાસ સાધી લીધું છે તેઓ પણ કામદેવની ગુલામીથી દૂર રહી શક્યા નથી. વિશિષ્ટ પુણ્ય કર્મોના કારણે દેવે પાસે ભૌતિક સુખ મનુષ્યોથી પણ વધારે છે, તેમ દેવે કરતાં મનુષ્ય પાસે આત્મિક વિકાસ વધારે છે, તે પણ મૈથુન કમને સૂક્ષ્મ કે બાદર અભિલાષ તેમને આગળ વધવા દેવામાં જબરદસ્ત અન્તરાય કરનારો છે, અર્થાત્ દેવના પુણ્ય અને મનુષ્યના ગુણેને સમાપ્ત કરવામાં વિષયવાસનાની લાલસા જ મુખ્ય કારણ છે. સાધારણ માનવે જેમને દેવ તરીકે પૂજે છે તે દેવે પણ કામદેવના બાણથી ઘાયલ થઈ ગયા છે, જેમ કે મહાદેવ શંકરજીને પાર્વતી નામે રાણી છે. જગતના સર્જન કરનારા અને વૃદ્ધાવસ્થામાં રહેલા બ્રહ્માજીને સાવિત્રી, શંખચક્ર ધરનારા વિષ્ણુ ભગવાનને લક્ષમીજી, ઈન્દ્રને શચી (ઈન્દ્રાણી) સૂર્યનારાયણને રત્નાદેવી, ચન્દ્રને દક્ષ પુત્રી, 33 કરોડ દેના ગુરૂ બૃહસ્પતિને તારા નામની મહારાણી છે. અગ્નિદેવને સ્વાહા, કામદેવને રતિદેવી અને શ્રાદ્ધદેવતાને
Page #351
--------------------------------------------------------------------------
________________ 308 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ધૂર્ણ નામની રાણીઓ, પટ્ટરાણુઓ છે. આવી સ્થિતિમાં પણ શંકર ભીલડીની પાછળ દેડ્યા છે, બ્રહ્માજી પિતાની પુત્રીની પાછળ, ઈન્દ્ર મહારાજ અહલ્યા નામની તાપસીની પાછળ, સૂર્ય નારાયણ ચાર પગની તિર્યંચ ઘડીની પાછળ અને ચદ્રમા તે પિતાની ગુરૂ પત્નીની પાછળ પાગલ બન્યાની વાતે પુરાણું કહી જાય છે. આવી સ્થિતિમાં તેઓ પરમાત્મા શી રીતે હોઈ શકશે? ગુરૂકુળવાસ વિનાના મનુષ્ય પણ મહાન તપશ્ચર્યાઓ દ્વારા મેળવેલી ખ્યાતિને કામદેવની ઉપસનાના કારણે નાશ કરી શક્યાના હજારે ઉદાહરણે આપણી જીભ ઉપર રમી રહ્યાં છે, તેથી જ વૈરાગ્યવાસિત ભર્તુહરિને પણ હાથ ઝાટકીને કહેવું પડયું કે मत्तेभकुम्भदलने भुवि सन्ति शूराः केचित्प्रचण्ड मृगराजवधेऽपि दक्षाः / किन्तु ब्रवीभि बलिना पुरतः प्रसह्य, कन्दपंदपदलने विरला मनुष्याः / / અર્થ-હાથીઓના માથા ફાડવાવાળા, પ્રચંડ સિંહને ભેદી નાખનારા ઘણું છેપણ છાતી ઠોકીને કહેવાદે કે તેઓ બધાય ઈન્દ્રિયેના ગુલામ હેઈને કામદેવને જીતી શક્યા નથી. પંકપનક-પાશ અને જાળની ઉપમાવાળું મૈથુન કમ છે. પંક એટલે મહાનકર્દમ-કાદવમાં ચાલવાવાળા માન ગમે તે સાવધાન હશે, તે પણ પ્રમાદવશ પગ લપસી પડતાં શરીર અને વસ્ત્રો બગડ્યા વિના રહેતા નથી. કદાચ
Page #352
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 309 કાદવમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. આ પ્રમાણે મૈથુનકર્મમાં ફસાઈ જતાં વાર લાગતી નથી, પણ તેમાંથી છૂટકારો મેળવે કષ્ટસાધ્ય કે અસાધ્ય છે. આત્માને, બુદ્ધિને, જ્ઞાનવિજ્ઞાનને તથા ખાનદાનને કલંકિત કરનાર છે. સત્કર્મ તથા પુણ્ય પવિત્ર માર્ગ પર આવતા જીવાત્માને સદૈવ અવરોધ કરનાર આ પાપ છે. પનક–પાણીમાં થનારી સેવાળમાં કદાચ ફસાઈ ગયા હેઈએ તે તેમાંથી છુટકારો મેળવવામાં પણ સરળતા નથી, તેવી રીતે મૈથુન પાપ પણ સેવાળ જેવું હોવાથી, તેમાંથી બહાર નીકળવામાં અપવાદ સિવાય સૌને માટે કઠિન છે. પાશ એટલે બંધન. મજબુત દોરડાથી બંધાઈ ગયા પછી જીવ વિશેષ પણ તેમાંથી બહાર આવી શકતો નથી. તેવી રીતે મૈથુનકમની લાલસા પણ જીવાત્માને માટે મહાભયંકર બંધન સ્વરૂપ છે. જાણતાં કે અજાણતાં, દુષ્ટ બુદ્ધિથી કે સરળ બુદ્ધિથી, ઈચ્છાથી કે અનિચ્છાથી મિથુનકર્મના માર્ગે પગ મંડાઈ જતા વાર લાગતી નથી, પણ તેને છેડવામાં ભવના ભવ બગડ્યા વિના, સત્કર્મો નેસ્ત નાબુદ થયા વિના, અને પુણ્યકર્મોથી હાથ ધોઈ નાખ્યા વિના બીજે માર્ગ નથી. જાળમાં પશુ પંખીઓને ફસાઈ જવામાં વાર લાગતી નથી, તેવી રીતે પાંચે ઈદ્રિયેની ગુલામીવશ સંસારની રંગીલી માયામાં ફસાઈને પિતાનું જીવન ધૂળધાણું કરે છે અથવા વિના મતે મરે છે. આ કારણે જ મૈથુન, કાદવ સેવાળ, પાશ અને જાળ જેવું છે..
Page #353
--------------------------------------------------------------------------
________________ 310 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર માનવમાત્ર સન્માર્ગમાં, ઈન્દ્રિપર પ્રભુત્વ મેળવવામાં, લજજાળુતામાં, વિનય-વિવેકમાં ત્યાં સુધી જ સ્થિર રહે છે કે જ્યાં સુધી મદમાતી સ્ત્રીઓની દેહલતા, કટાક્ષ (આંખની વક્તા) હાસ્ય પુર્વકના મુખકમળ, કે તેની વિલાસવતી ચાલને જેતે નથી, મતલબ કે પુરૂષને માટે સ્ત્રી અને સ્ત્રીને માટે પુરૂષનું આકર્ષણ થયું હોતું નથી, ત્યાં સુધી પુરૂષ સન્માર્ગે સ્થિર છે. સ્ત્રી-પુરૂષ નપુંસદ લક્ષણ આઠે પ્રકારના મૈથુનાભિલાષમાં મૂળ કારણ વેદકર્મ છે. વેરાતિ મુઢિ રાધારમાનનિતિ વેઃ " જેનાથી, અનંત શકિતસંપન્ન આત્મામાં ચંચલતા, મૂઢતા, વ્યાહતા ઉપરાન્ત પુરૂષને સ્ત્રીનું અને સ્ત્રીને પુરૂષનું આકર્ષણ થાય તે વેદકર્મનું કાર્ય છે, તેમાં સ્ત્રી પુરૂષ અને નપુંસકરૂપ માનવ ત્રણ પ્રકારે છે. પુરૂષના રૂપરંગ, શરીર સૌષ્ઠવ, બોલવા ચાલવાની મધુરતા, કેશ અને વેષપરિધાનની મેહકતા જોઈને તેના પ્રત્યે સ્ત્રીને મેહ જાગે તે સ્ત્રીવેદ છે. તેનાથી વિપરીત, સ્ત્રીની મહકતા પર જે મુગ્ધ થાય, તેના સહવાસની ઝંખના જાગે, ગમે તે ઉપાયે તેને વશ કરવાના પ્રયત્નને પ્રારંભ થાય તેમાં પુરૂષદ કામ કરી રહ્યો છે, તથા બંને પ્રત્યે જે પિતાને મેહ કાબુમાં રાખી ન શકે, એટલે કે તે બંનેને સાથે કામ કીડાની તીવ્રતા રહે તેને નપુંસકવેદને ઉદય
Page #354
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 311 કહેવાય છે. આ પ્રકારે ત્રણે વ્યક્તિઓને મહકર્મનું ઘેલું લગાડનાર અબ્રાની વાસના છે. તપ, સંયમ અને બ્રહ્મચર્યધર્મને વિનકારક મૈથુન છે. આંખોમાં ચંચલતા, બેલવામાં ચાલાકી તથા વેશ પરિધાન અને મુખને ભપકાદાર બનાવવાની વૃત્તિ, પરસ્પર સ્નેહની ગાંઠમાં બંધાઈ જવાની તૈયારી તથા બીજાનું આકર્ષણ થાય તેવા પ્રકારની રહેણી-કરણીમાં, મૈથુનની ભાવના નકારી શકાતી નથી. બાહ્ય તથા અત્યંતર તપ, સંયમી જીવન તથા બ્રહ્મચર્ય જીવનમાં વિદન કરનાર મૈથુનભાવ છે. સારાંશ કે આત્માની ઉન્નતીમાં મુખ્ય ભાગ ભજવનાર, તપ, સંયમ અને બ્રહ્મચર્યમાં શિથિલતા, બેદરકારી, આલસ્ય અને પ્રમાદને આમંત્રણ દેનાર મૈથુન છે. આત્માને કેવળજ્ઞાનની ભૂમિકા બતાવનાર સમ્યફચારિત્ર છે. તેને અર્થાત્ સમચારિત્રને ક્રમશઃ વિનાશ કરવામાં, તથા શનૈઃ શનૈઃ મન્દ, મન્દતર અને મન્દતમ બનાવવામાં મૈથુનના સંસ્કારોથી ઉદ્ભવેલી વિકથા, કષાયભાવ, અતિ આહાર, ગરિષ્ઠ આહાર, શૃંગારપ્રિયતા આદિના કારણોથી ચારિત્રને હાનિ પહોંચે છે. કાયર પુરૂષથી જેનું સેવન થાય તે મૈથુન કહેવાય છે. જે શરીર, ઈન્દ્રિયો અને મનથી કમજોર હોય, તેવા કાયર પુરૂષોને અહીં લેવાના નથી, કેમ કે તેમના જીવનમાં કયારેય ઉત્તમ કાર્યો માટે ઉત્સાહ આવતું નથી, કદાચ આવે તે ટકવાનો નથી, કદાચ ટકે તો તેના સ્વાદુ ફળ મળી શકે તેમ નથી. માટે જે હૃદયથી, આત્માથી અને સમ્યગજ્ઞાન કે સમ્યક્રચારિત્રથી કમજોર હોય,
Page #355
--------------------------------------------------------------------------
________________ 312 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મુદ્દદિલ હોય તે કોયર પુરૂષે જાણવા, તેમના જીવનમાં વૈર્યશક્તિને વિકાસ થયેલ ન હોવાથી પરિષહોને જીતવા માટે તેઓ સમર્થ બની શકવાના નથી. તેથી તેમને પાપ માર્ગે જવાનું સરળ બને છે. મૈથુન માટેની પરિસ્થિતિ પ્રાપ્ત થતાં તેમનાં મનમાં તેવા પ્રકારની ચંચળતા, વિહળતા અને ઉતાવળ આવી જાય છે. જેથી પિતાના મનને, બુદ્ધિને, ઈન્દ્રિયને અને શરીરને મર્યાદામાં રાખવા જેટલી ક્ષમતા તેમની મરી પરવારે છે. સાથે સાથે ખાનદાનીના ધર્મો, ગુરૂ તથા વડિલેની શરમ, સ્વારીને સ્નેહ અને પાપભીરુતા આદિ જે આદરણીય ગુણે હતાં તે પણ એક પછી એક પલાયન થાય છે અને આજીવન મૈથનાસક્ત બનીને જીવન પૂર્ણ કરે છે. - જેઓ જીન્દાદિલ છે તેવા સજજને, મહામાન, મહાવ્રતધારીઓથી ત્યજાયેલું મૈથુન છે. એટલે કે, તેમને આત્મવિકાસ સારી રીતે થઈ ગયેલું હોવાથી તેઓ અતીવ નિન્દનીય પાપ કર્મોને સેવતા નથી, તેમનાથી ઉતરતા દેશવ્રતધારીઓ, એક પત્નીવ્રતના ચૂસ્ત હિમાયતી બનીને પરસ્ત્રીને માતૃતુલ્ય માનશે. ભણતર-ગણતરને ફલિતાર્થ એટલે જ છે કે, તે મહાવ્રતધારી અને ગૃહસ્થ, ગૃહસ્થાશ્રમના વતની મર્યાદામાં આવે. કેમકે ખાનદાન માનવને પરસ્ત્રી, વેશ્યા, શરાબપાન આદિ ગંદા ત ભાયમાન થતા નથી. માટે જ જેનાથી આત્મા વજનદાર બને, દુર્ગતિની પ્રાપ્તિ થાય તેવા પાપકર્મોને ત્યાગ કરવો હિતાવહ માર્ગ છે.
Page #356
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 313 મૈથુનકર્મી આત્મા પ્રકારાન્તરે પણ કેટલાય જીને શત્રુ બનતે હેવાથી ઉદ્ઘલેક, પાતાલલેક અને તિર્યકરૂપ સંસારનું પરિભ્રમણ ઘટતું નથી પણ વધવા પામે છે. કિલષ્ટ અધ્યવસાયેથી કરાયેલા કેટલાક પાપનું ફળ સે વાર, હજાર અને લાખો ગણું વધારે હોય છે. એટલે કે વિવેક અને દયા બુદ્ધિ વિનાનું પાપ જે થાય છે, તેની નિકાચના પણ જોરદાર હોવાથી તેમાંથી છુટવું સૌ કોઈને માટે સરળ હોતું નથી. હજારે પ્રકારે દાન-શિયળ–તપ અને શુભ ભાવનાઓથી પ્રાપ્ત થયેલા મનુષ્યાવતારને મિથુનરૂપ કીચડમાં ફસાવવું હીર વેચીને કાચ ખરીદવા” જેવું છે. કેમકે તેમાં દ્રવ્ય મન રચ્યુંપચ્યું હોય કે ભાવમન (સૂમમન) રચ્યુંપચ્યું હોય, ભગવેલી રાત્રિએ કે હવે પછીની રાત્રિઓની થોડી ઘણી સ્મૃતિ પણ રહેતી હોય, ત્યાં સુધી તેના સંસ્કારો ગમે ત્યારે પણ જીવાત્માને દુર્ગતિ તરફ પ્રસ્થાન કરાવી શકશે. આવી સ્થિતિમાં તેનાથી થતાં અગણિત પાપથી ઘેરાયેલા આત્માને મુક્તિને માર્ગ મળ સરળ નથી. જન્મ-જરા-મરણ–રોગ-શેકાદિનું મૂળ કારણ મૈથુન છે. બેલવામાં, ચર્ચા કરવામાં કે બીજાને શિખામણના બે શબ્દો કહેવામાં માનવમાત્રની ધ્વનિ તથા પ્રતિધ્વનિ એક જ હોય છે અને તે એ કે જીવ માત્રના જન્મ-મરણના ફેરા ઓછા થાય કે હંમેશને માટે તેનાથી છુટી જવાય તે માટે તકે–વિતર્કો, ઉદાહરણે અને છેવટે શાસ્ત્રોના પાનાઓની સાક્ષી પણ દેવામાં આવે છે, પણ શાસ્ત્રોની કહાઈ દેવાવાળાઓ
Page #357
--------------------------------------------------------------------------
________________ 314 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પણ તેમાંથી છટકી શક્યા નથી, બલ્ક બેટી ચર્ચાઓમાં પડીને જીવનને ધૂળધાણ કર્યું છે. આવી સ્થિતિમાં જૈન શાસનના સ્વામીઓએ કાર્ય અને કારણનું તલસ્પશી દર્શન અને તેનું પ્રરૂપણ આ પ્રમાણે કરતાં કહ્યું કે જન્મ અને મરણથી સર્વથા મુક્ત થવું આ કાર્ય છે, તે તેનું કારણ પણ હોઈ શકે છે. કર્યું કારણ હશે? આ પ્રસ્તુત જૈનાગમ જ આપણને કારણ બતાવે છે. જ્યાં સુધી જીવનના કેઈ અણુમાં પણ મૈથુન કર્મના સંસ્કાર વિદ્યમાન હોય ત્યાં સુધી તેના જન્મ-મરણ મટવાના નથી. હવે આ વાતને વિસ્તારથી જાણીએ - - (1) જન્મ - અનાદિ કાળના આ સંસારમાં પ્રત્યેક જીવાત્માઓએ અનંતવાર જન્મ લીધા છે, તેમાંથી કેટલાક જન્મે તે એક ક્ષણે જમ્યા અને બીજી ક્ષણે મર્યા જેવા થયા છે. જન્મ લેવાને સર્વથા અનિવાર્ય એટલા માટે છે કે આત્માના એકેક પ્રદેશમાં અનંતાનંત કર્મોની વર્ગણ ચૂંટેલી હેવાથી જે સમયે જે જીવાત્માઓની સાથે રાગાત્મક કે ષાત્મક કાણાનુબંધને ભેગવવાના હોય છે, ત્યાં જ જન્મ ધારણ કરવાનું રહે છે. કર્મસત્તા બળવતી હોવાથી જીવ વિશેષને માટે પણ જન્મ લીધા વિના ચાલે તેમ નથી. કેમકે પ્રારબ્ધ કર્મો અવશ્યમેવ ભેગવવા જ પડે છે. માયાનુ બંધન વિચિત્ર હેવાથી આ ભવ પહેલાંના અનંત ભવેની સ્મૃતિ આપણને થતી નથી. તેથી ગતભમાં આપણે કણ હતાં? મા-બાપ કેણ હતાં? અને તે ભવની માયા આજે કેણુ જોગવી રહ્યા છે, ઈત્યાદિ વાતની જાણકારી આપણી પાસે
Page #358
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 315 નથી. માટે આ ભવની માયામાં ભૂતકાળ ભૂલાઈ જવાય છે અને ચાલુ ભવની માયામાં તેવી રીતે લપેટાઈ જઈએ છીએ કે જાણે આ પહેલાના ભવે મારા થયા જ નથી. જે ભ્રમજ્ઞાન, માયાજ્ઞાન, મોહજ્ઞાન છે. બીજમાં જ્યાં સુધી બીજતત્વ હોય છે ત્યાં સુધી અંકુત્પત્તિમાં કોઈને શંકા રહેતી નથી. તેમ કર્મોની સત્તા (કાશ્મણ શરીર) વિદ્યમાન હોય અને જીવને જન્મ લે ન પડે તેવું બનતું નથી, દેવેની સહાયતાથી બની શકવાનું નથી. તીર્થકરે, ચક્રવતી એ, વાસુદેવે કે બીજા ગમે તે હોય સૌને જન્મ લેવા માટે માતાની કુક્ષિમાં આવવાનું રહે છે, જ્યાં ગંદી કોટડીમાં નવ માસ ઉંધા મસ્તકે પૂર્ણ કરવાના છે. જન્મ લેતી વખતે ત્રાસ અને માનસિક વેદનાનો પાર નથી. ઓપરેશન થીએટર પર લેફેમના કારણે વિદ્યમાન ચેતના પણ જેમ અસ્પષ્ટ થાય છે, તેમ જન્મ લેતા બચ્ચાની ચેતના અસ્પષ્ટ હોવાથી દુઃખના અનુભવની ખબર ન પડે તે પણ સુવાવડખાને નજર કરવામાં આવે તે જન્મ લેનાર અને દેનારને દુઃખને પાર હેતું નથી. પરંતુ મદિરાપાન જેવા મેહના નશામાં તેની ખબર છવને પડતી નથી, તે પણ આ સત્ય હકિતને કેઈનાથી પણ છુપાવી શકાય તેમ નથી. સંસારી જીવને મૈથુન કર્મની લાલસા ઘણી જ બળવતી હોવાથી તેની પાછળ મર્યાદા બહારના મૈથુનના પાપે ઘણું જ સાથે વૈરાનુબંધ બંધાય છે, જન્મ લેનાર બચ્ચા સાથે પણ રાગ કે દ્વેષ સંબંધથી જોડાયા પછી જ્યાં સુધી તેની જાળમાંથી મુક્ત થવાય નહિ ત્યાં સુધી જન્મ લીધા
Page #359
--------------------------------------------------------------------------
________________ 316 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર વિના શી રીતે ચાલશે? માટે જ જૈન શાસનની આરાધનામાં ગારૂ =રા મન તો ઘણા સાળ " જન્મ મરણ, જરા અને શેકાદિને નાશ કરાવવાની તાકાત છે. જ્યારે મૈથુન પાપ તેને વધારનાર હેવાથી જૈનત્વ અને મૈથુન ભાવ એક મ્યાનમાં બે તલવારની જેમ સાથે રહી શકતા નથી, તેથી જ કહેવાયું છે કે જેટલા અંશેમાં ત્યાગ ભાવપૂર્વક મૈથુન કર્મને ત્યાગ કરાશે, તેટલા અંશમાં તે ભાગ્યશાળીનું મગજ ઠંડુ. આંખમાં નિર્વિકારિતા, દિલમાં દયા–પ્રેમ અને સમતાને પ્રવેશ થતાં ધર્મ શું છે? ઈત્યાદિને સમજવામાં ઉમળકે આવશે. (2) મરણ -નરકના નારકને પણ એટલા માટે મરવું ગમતું નથી કે બીજા નારકે સાથેની મારફાડ કરવાની માયાને છેડી શકાતી નથી. યદ્યપિ તે પાપજ છે અને મહાભયંકર વેદના છે તે પણ પાપને, પાપ ભાવનાને, વૈર વિરોધને તથા મરવા અને મારવાના વિચારને ત્યાગ અતીવ દુષ્કર છે. વિષ્ટાને કીડે પણ વિષ્ટામાંથી છુટો થવા માંગતે નથી, તે મરવાનું શા માટે પસન્દ કરશે? અને જ્યારે અત્યન્ત દુઃખીયાર છે પણ વિના મતે મરવા માંગતા નથી, તે પછી બકરા, ઘેટાં, પાડા, બળદ, ગાય, સર્પ, વાઘ, રેજ, મૃગ, સસલા, મયૂર, કબૂતર, મરઘા, તેતર અને ચકલા વગેરેને બીજાઓના ધનુષ્યબાણ, બંદુક કે ફણથી મરવાનું ન ગમે તે સત્ય હકિકત માન્યા વિના છુટકે નથી. પરંતુ મૈથુન કર્મમાં ગળે ડૂબ થયેલાએ, શરીરની શક્તિને વધારવાના ખાલાતેમાં પર જીની હત્યા કરીને-કરાવીને પણ હિંસામાં
Page #360
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 317 કારણભૂત બને છે. જન્મવા કરતાં મરવું વધારે કષ્ટદાયી હોય છે. પણ બાલ્યકાળ અને યુવાકાળમાં મૈથુન દ્વારા મર્યાદાતીત શક્તિને નાશ કરી પિતાના મૃત્યુને જાણીબુઝીને બગાડનારાઓ રીબાઈ રીબાઈને મરે છે. મૈથુનાસક્ત જીવને પિતાની સ્ત્રીની કુક્ષિમાં રહેલા ગર્ભની હત્યાને કે જમ્યા પછી આંધળા, મગજના ખરાબ કે ગાંડપણને પ્રાપ્ત થયેલા સંતાન પ્રત્યે દયા રહેતી નથી. આ પ્રમાણે જે ભાગ્યશાળીઓ બીજા જીવને મારવાનો માર્ગ ન છોડે તે તેમને પણ આવનારા ભામાં બચાવનાર કંઈ પણ મળી શકે તેમ નથી. સામેવાળાની કે પાડોશીની માલ-મિલ્કત ઉપર નજર બગાડીને, માયાજાળમાં ફસાવીને તેને તેવી રીતે પાયમાલ કરે જેથી તેના બાળ બચ્ચાઓને તથા તેમની પત્નીઓને ભૂખે મરવાના દિવસે જેવા પડે. એક ઝાટકે મારવાવાળાઓ કરતાં બીજાઓને દુઃખી બનાવી રીબાતા રીબાતા મારવા મહાપાપ છે. તેથી જ આવા જીનું વારંવાર મૃત્યુ થાય છે. રોગ રોગગ્રસ્ત માનવના જીવનમાં પૂર્વભવીય અસાતાવેદનીય કર્મના ઉદયને વિચાર કરે અસ્થાને નથી. પણ ભૂલવું ન જોઈએ કે એક કર્મના ઉદયમાં બીજા કર્મોને કે તેમની ઉત્તર પ્રવૃતિઓને સથવારે (નિમિત્ત કારણો) મળ્યા વિના રહેતું નથી. આયુષ્ય કર્મને છોડી બાકીના સાતેય કર્મો પ્રાયઃ કરી એક સાથે જ બંધાતા હોવાથી માનવના જીવનમાં મેહકમર, માયાકર્મ, વેદકર્મ તેમ જ્ઞાનાવરણીયાદિ કર્મોના નિમિત્ત નકારી શકાતા નથી. જેમ કે બાલ્યકાળને ત્યાગ કરી
Page #361
--------------------------------------------------------------------------
________________ 318 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર યુવાનીના પ્રવેશ સમયે મોહકર્મને ઉદય થાય છે અને તેની આંખે કેઈ વિજાતીય અને ન મળે તે સજાતીય વ્યક્તિને ગતવામાં લાગી જાય છે. (પુરૂષને માટે પુરૂષ અને સ્ત્રીને માટે સ્ત્રી સજાતીય છે. વિપરીત વિજાતીય) ત્યાર પછી સહવાસ, આંખમીંચામણું, લેવડ–દેવડની વાત સાથે સંબંધ ધનિષ્ઠ થતાં બંને છ મૈથુન માટે તૈયાર થાય છે અને વૃદ્ધાવસ્થાના પ્રારંભ સુધી તે કુકર્મો તથા પિતાની સ્ત્રી પ્રત્યેના સુકર્મો દ્વારા પુરૂષ તથા સ્ત્રીની વીર્ય તથા રજશક્તિ મર્યાદાથી વધારે પ્રમાણમાં ખર્ચાઈ જવાના કારણે એક પછી એક સુસાધ્ય, કષ્ટસાધ્ય અને અસાધ્ય રોગો જે અસાતવેદનીય કર્મનું કાર્ય છે, તેને પ્રવેશ થાય છે, જેનાથી પીડાતે, રીબાતે અને દયનીયદશા ભગવતે, લાખના બાર હજાર કરીને, મનુષ્યાવતારને બરબાદ કરે છે. અને અનંત સંસાર નીયામામાં વધારો કરે છે. પુરૂષ અને સ્ત્રીના શરીરમાં રહેલ વીર્ય તથા રજને પાટડાતુલ્ય મનાય છે. તેને પ્રાકૃતિક કે અપ્રાકૃતિક મૈથુન દ્વારા વધારે પડતું દુરૂપયેગ, નીચે પ્રમાણેના રોગોને આમંત્રણ આપનાર છે. कम्प : स्वेदः: श्रमो मूर्छा भ्रमिग्लानिबल क्षय : राजयक्ष्मादिरोगाश्व, भवेयुमैथुनास्थिता: કંપ:-હાથ, પગ, મસ્તિષ્ક અને શરીરના બીજા ભાગમાં વગર કારણે ધ્રુજારી આવવી તે કંપગ. દઃ-શ્રમ વિના પણ સમાતીત પરસેવે. શ્રમ -મામુલી કામ કરતાં કે કઈ સમયે કામ ન કરીએ તે પણ થકાવટ લાગવી.
Page #362
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 319 મૂચ્છ :-મેહ થવે, અતિશય વીર્યના નાશના કારણે, માથાની સ્થિઓ એટલી બધી શિથિલ થઈ ગઈ હોય છે, જેનાથી સારા કે નઠારા પદાર્થો પ્રત્યે પણ મેહની માયા લાગે છે. ભૂમિ :-અમુક કામ મેં કર્યું? ન કર્યું? ખાધું? ન ખાધું? ઇત્યાદિ કાર્યોમાં તેની સ્મરણશકિત વેકઆઉટ કરી ગઈ હોય છે. ગ્લાનિઃ-કમર-સાથળ, પગની પિંડીઓ આદિ અંશેમાંથી તાકાત જાણે નીકળી ગઈ હોય તેમ આખુય શરીર દુઃખતું જ હોય છે. બળક્ષય -મેવા-મિષ્ટાન્ન, ઘરનું તાજું ઘી, વગેરે ખાવા છતાં પણ શક્તિ વધતી નથી. પરીણામે, તેનું ચાલવું, બેસવું, ઉઠવું આદિ ક્રિયાઓ મડદાલ જેવી બની જાય છે. તે ઉપરાંત ક્ષય, ભગંદર, બ્લડપ્રેશર, હાર્ટએટેક, ઉધરસ, મેટીઉધરસ, દમ, ડાયાબીટીશ વગેરે અસાધ્ય બીમારીઓ, તથા વા સંધીયા-લકવા વગેરેના રોગ લાગુ પાડવામાં વિર્ય શક્તિને મર્યાદા દુરૂપયેગ કારણ છે. જીવનમાં પ્રવેશ કરેલા કે મેજશેખ અને મશ્કરીમાં તથા નાની ઉંમરમાં દુર્જન, લુચ્ચા, અસભ્ય અને નિર્દનીય આચરણવાળા મિત્રેના કારણે પ્રવેશ કરાવેલા વ્યભિચાર સંબંધીને દુર્ગુણે ભાદરવાનો ભીંડાની જેમ દિવસે અને રાત્રે વધતાં જ જાય છે.
Page #363
--------------------------------------------------------------------------
________________ 320 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (3), જરૂd #iffસ માતં નાTI કિરણ નારગો..... વૃદ્ધિ પમાડેલા દેના અભિશાપે આંખને ગમી ગયેલી સ્ત્રી તરફ મનમેળા કરવાને ભાવ થતા ખાનદાનીની કુળ મર્યાદાને અલવિદા લેવા સિવાય બીજો માર્ગ રહેશે નહિ તથા સ્વ સ્ત્રી પરથી કૂદકે મારી પર સ્ત્રીઓમાં લપટાયેલું મન ક્યાંય સ્થિર પણ રહેવા પામશે નહિ. પૈસે-૩૫, બેલવાની છટા દ્વારા પરસ્ત્રી હાથમાં આવશે તે પણ ક્યારેય તેના પતિ, પિતા કે સાસુને ખબર પડતાં અથવા રાજા પાસે ફરિયાદ થતાં દુરાચારીનું મન અત્યન્ત ભયગ્રસ્ત બનને ન કલ્પી શકાય તેવા પરિણામે અને પશ્ચાત્તાપને અનુભવ કરે છે. કદાચ આવું ન થયું તે પણ શંકાશીલ બનેલું મન તેફાને ચડ્યાં વિના રહેવાનું નથી. જેમ કે મારા પાપને આ જાણ હશે તે? તેના પતિ આદિને ખબર પડી ગઈ હશે તે? મારી સ્ત્રીને પણ ખબર પડી ગઈ હશે તે? આ પ્રમાણે જીવનમાં નહિ નેતરાયેલી વિહળતા, વ્યાકુળતાને માર્યા તેને ખાવાનુંપીવાનું અને ઘરમાં રહેવાનું પણ દુઃખ-માનસિક વ્યથાને કરનાર બનશે. દુરાચારી બનેલે પિતાના પાપને પિષવા માટે ભગવાનને મંદિરને, ધર્મસ્થાનેને, સ્મશાન કે ટૂટાફૂટ્યા મકાનેને ઉપગ કરતાં કૂતરા કરતાં પણ નપાવટ રીતે જીવન જીવતે વિના મતે મરશે. પરસ્ત્રી સાથેનું મૈથુન ગમે ત્યારે પણ પ્રાણેને આઘાત લગાડતા, મૃત્યુનું કારણ બનશે પરસ્પર વૈર-વિરોધ વધશે અને કેઈક સમયે મારામારી થવાને પ્રસંગ પણ ઉપસ્થિત થશે. કદાચ પુણ્ય કર્મો સાથીદાર બનવા
Page #364
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 321 પામે તે પણ વ્યભિચારીના જીવનમાં શેક-સંતાપ-મુંઝવણ, કલેશના ઉપદ્રવ થશે. આન્તર જીવન કડવા ઝેર જેવું થશે... વધ–બંધન અને અપયશ આદિને દેનાર મૈથુન છે. રાજાને ખબર પડતાં મૈથુનકમી આત્માને ફટકાને માર ખાવો પડશે. કારાગૃહમાં જશે, સમાજમાં અપયશ, અપકીર્તિ થવાને પ્રસંગ આવશે. દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય કર્મને ઉપાર્જન કરાવનાર મૈથુન છે. મૈથુનકર્મની વિરતિ (ત્યાગ) જેમના ભાગ્યમાં નથી હોતી તેઓ તેમાં અત્યન્ત કિલષ્ટ અધ્યવસાયેના માલિક બનતાં ભવાંતોને માટે દર્શન મોહિનીય અને ચારિત્ર મેહનીય કમની નિકાચના કરશે. સારાંશ કે મૈથુનકમી જેમ ચારિત્રમેહનીય કર્મની નિકાચના કરે છે, તેવી રીતે દર્શનમોહનયની પણ નિકાચના (ગાઢ બંધન) કર્યા વિના રહેશે નહિ. શંકાશીલ શિષ્યનું કહેવું છે કે “તીવ્ર કષાય, મેહકમની તીવ્ર પરિણતિ, રાગદ્વેષમય જીવન જીવવાવાળો, ચારિત્રને ઘાત કરનાર, કષાય અને કષાય સ્વરૂપ ચારિત્રમેહને ઉપાર્જક હોય છે.” પણ દર્શન મેહને ઉપાર્જન કરાવનાર એકેય શ્રુતિ નથી. કેમ કે “અરિહંત, સિદ્ધ, ઐય, તપસ્વી, જૈનાગમ, ગુરૂ, મુનિ અને સંઘને વિરોધી માનવ દર્શનમેહનીયને બંધક છે.” આ કથનમાં મૈથુન શબ્દ નથી, જવાબમાં જાણવાનું કે આ શંકા નિલ એટલા માટે છે કે સ્વપક્ષ એટલે સાધ્વી, સંઘની મિલ્કત એટલે મેમ્બર હેવાથી સાધ્વી સાથેનું અબ્રહ્મ સેવન સંઘ પ્રયનીક (સંશદ્રોહ)
Page #365
--------------------------------------------------------------------------
________________ 322 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કહેવાય છે માટે તે દર્શન મેહનીય બાંધે છે. શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે-સાધ્વી સાથે મૈથુન કરનાર મિથ્યાત્વમેહને બાંધે છે. અન્યથા તે દુર્લભબધી શી રીતે? ગાથા આ પ્રકારે છે :" सेजइ चउत्थभगे, चेइयदव्वे य पवयणुडडाहे / रिसिधाए अ चउत्थे, म्लग्गी वोहिलाभस्स // " સારાંશ સ્પષ્ટ છે. મહમિથ્યાત્વના કારણે જીવમાત્ર મૈથુનને અનાદિથી સેવતે આવ્યું હોવાથી ત્યાજ્ય છે. જીવને તેવા સંસ્કાર પડેલા છે માટે જીવની સાથે જ રહેનાર છે. આ પ્રમાણે ચોથા અબ્રહ્મ આશ્રવનું સ્વરૂપ કહ્યું છે. મૈથુનની સ્પષ્ટતાવાળા પર્યાયે કેટલા? અને ક્યા ક્યા? પહેલાના ત્રણ આશ્રવની જેમ આ આશ્રવને પણ જુદા જાદા શબ્દોથી પરિપુષ્ટ કરે, અર્થાત તેની તલસ્પર્શી વ્યાખ્યાઓ સમજાવીને માનવ માત્રને મૈથુનકર્મની ભયંકરતા બતાવી આપે તેને પર્યાય કહેવાય છે. “આશ્ર ભવહેતુઃ સ્થાત્ " એટલે કે આવભાગને આશ્રય લે તે ભવપરંપરાને વધારવા જેવું છે. કેમ કે આશ્રવ અને સંવર બંને પ્રતિસ્પધી શબ્દ છે. જેના હૈયામાં આશ્રવની આરાધના હશે ત્યાં સંવરની વિદ્ય માનતા અને સંવરની હાજરીમાં આશ્રવની વિદ્યમાનતા હેઈ
Page #366
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 323 શકે નહિ. કદાચ બંનેની આરાધના સાથે કરવામાં આવશે તે આવનારા ભામાં પણ મિશ્રફળ મળ્યા વિના રહેવાનું નથી. સંવરના પરિણામે મનુષ્યાવતાર મળશે પણ મિશ્રિત થયેલા આશ્રવથી નીચ કુળ, કમ ખાનદાન, કદરૂપું શરીર, ખાનપાનની ખરાબી, કમાણીને અભાવ, રહેઠાણની મુશ્કેલી, રોગિષ્ટ અને પૌષ્ટિક આહાર વિનાનું શરીર, માયકાંગલા સંતાને, જ્ઞાન-વિજ્ઞાનને સર્વથા અભાવ આદિ પરિસ્થિતિ, ઓમાં સંવર-પુણ્યના કારણે મેળવેલા મનુષ્યાવતારને રીબાઈ રીબાઈને આર્તધ્યાનપૂર્વક સમાપ્ત કરવાનું રહેશે. ભારત દેશમાં કરોડો માનવેને ઉપરની સ્થિતિમાં રીબાતા રીબાતા આપણે સૌ જોઈ રહ્યાં છીએ. મધ્યમ વર્ગની સ્થિતિ પણ ખ્યાલ બહાર નથી. કેમ કે તેઓ પણ ત્રણ સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિમાં ક્યારેય સ્વસ્થ થઈ શકે તેમ નથી. 84 લાખ જીવાયેનિમાં કેવળ મનુષ્યાવતાર જ શ્રેષ્ઠતમ છે, તેમ સૌ કઈ ધર્માચાર્યો એક અવાજે કહી રહ્યાં છે. કેમકે સદુબુદ્ધિ, સદ્દવિવેક, ધર્મ કર્મની સદ્ભાવના, તે માટેની મન– વચન અને કાયાની સ્વસ્થતા મનુષ્યને છેડી બીજે ક્યાંય નથી. તેથી જ દેવેને પણ દુર્લભ મનુષ્યાવતારને મેળવ્યા પછી તેને બગાડવાને કે સુધારવાને? તેના નિર્ણયમાં પ્રમાદ-આળસ, બેદરકારી, પૂર્વગ્રહિતા, ત્રાહિતા કે કદાગ્રહતા રાખવી પોસાય તેમ નથી. પુણ્યના ફળે અને માર્ગોની ચાહના સૌ કોઈને હોય પરંતુ તેમનાથી વિરૂદ્ધ કમેને ત્યાગ જ્યાં સુધી કરવામાં ન
Page #367
--------------------------------------------------------------------------
________________ 324 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આવે ત્યાં સુધી પુણ્ય માર્ગોની પ્રાપ્તિથી વિશેષ ફાયદો થાય તેમ નથી. (1) અહિંસક બનતા પહેલા હિંસાના માર્ગો છેડવાના રહેશે. I , (2) સત્યવાદી બનતા પહેલા મૃષાવાદને સમજ અને ત્યાગ નિતાંત આવશ્યક છે. મૃષાવાદના ત્યાગ પહેલા કોધ-લેભ-ભય અને હાસ્યને દેશવટો દીધા સિવાય તેને ત્યાગ અસંભવ છે. . (3) ચેરી કરવાના માર્ગો, પ્રકારો અને સંકલ્પના ત્યાગ વિના અચૌર્યવ્રતની આરાધના શી રીતે થશે? | (4) બ્રહ્મચર્યને પાકે શત્રુ મૈથુન છે. માટે તે બંને એક સાથે રહી શકે તેમ નથી માટે આઠ પ્રકારના મૈથુનને ત્યાગ અતીવ જરૂરી છે. તે પહેલા બ્રહ્મની કલ્પના વાંઝણી રહેશે. બ્રાહ્મણપુત્ર કાશી જઈને પણ ભણતરને લેપિ રહે તે તેને ઢ' કહેવામાં આવે છે. વાણીયાને બેટો મુંબઈ આવીને લાખના બાર હજાર કરે તે ગામના માણસે કહેશે કે “આ ભાઈના બાર વાગી ગયા છે. મતલબ કે સારામાં સારૂં સ્ટેજ પ્રાપ્ત થઈ ગયું હોય તે તેને સદુપયોગ કરવામાં ઈશ્વરને આશીર્વાદ મળશે અને આત્માને પરમાત્મા, જીવને શિવ, નરને નારાયણ, ખુદને ખુદાપદની પ્રાપ્તિ થતાં સંસારના કારાગૃહમાંથી તેને છુટકારો થશે. વેદ, વેદાન્ત, ઉપનિષદુ, બૌદ્ધ અને જૈનાગમના મતે પણ અનેક ભવમાં અનેક
Page #368
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 325 જીના આશીર્વાદ મેળવેલે ભાગ્યશાળી જ મનુષ્યાવતારને મેળવે છે, અને અનહદ પુણ્ય પાર્જન તથા સત્કર્મોના કારણે જીવન સુખમય બને છે. આ બધી પરિસ્થિતિ જોયા પછી જ આ અવતારમાં અબ્રહ્મ (મૈથુન, દુરાચાર, વ્યભિચાર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન) આદિના માર્ગે જવા કરતાં બ્રહ્મ એટલે આત્માની ઉપાસના કરવી હિતાવહ માર્ગ છે. કેમ કે તેની ઉપાસના મનુષ્યભવ સિવાય બીજા એકેય ભવમાં બની શકે તેમ નથી. પાપ પ્રચુર નારકે પાપ કર્મોને ભેગવવામાં, પુણ્ય પ્રચુર દેવે ભેગ વિલાસમાં બેમદ મસ્ત હોવાથી આમેન્નતિને નકશે તેમની પાસે મુદ્દલ હોતું નથી. તિર્યંચે અવિવેકી હોવાથી બ્રહ્મની સાધના માટે લાયક નથી. જ્યારે મનુબે જ સબુદ્ધિ સમ્પન્ન હોવાથી આત્માનું કલ્યાણ કરી શકે છે. અને જે તેમ ન થયું તે “દી લઈ કુવે પડ્યો ધિક્કાર છે મુજને ખરે...” આવી સ્થિતિ થયા વિના રહે તેમ નથી. પ્રસ્તુત પ્રકરણ મૈથુન નામે ચોથા આશ્રવનું છે. તેથી તેની વિચારણા સૂત્રોનુસાર કરીએ. જેના 30 સંખ્યાના પર્યાયે ક્રમશઃ નીચે મુજબ છે : (1) અબ્રહ્મ છે, જેનાથી, જેમાં બ્રહ્મ નથી, બ્રહ્મની પ્રાપ્તિ નથી અને બ્રહ્મમાં પ્રવેશ નથી, તેને અબ્રહ્મ કહેવાય છે. સાધારણતયા આત્મા, પરમાત્મા, તપ અને આગમ (દ) બ્રહ્મ શબ્દથી વાચ્ય બને છે. જે અબ્રહ્મના કારણે આ ચાર અર્થે આવૃત્ત થાય છે તેમાં મુખ્ય કારણ મૈથુન છે. એટલે કે તેના સંસ્કારોને પિષવા, વધારવા, ઉદીર્ણ કરીને
Page #369
--------------------------------------------------------------------------
________________ 326 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પણ તેમાં મશગૂલ બનવાવાળાને પિતાના આત્માને ખ્યાલ રહેતું નથી કે કેટલાય ભવની પુણ્ય કમાઈના કારણે આટલી બધી સામગ્રી પામેલા મારા આત્માનું શું થશે? મારી ખાનદાની, મારા ભણતર-ગણતર તેમજ માતા પિતાની ઈજજતનું શું થશે? પરમાત્માની ઓળખાણ કરાવવામાં કટ્ટર વિરોધ કરાવનાર મિથુન છે. આના કારણે આંખમાં ચંચળતા આવતાં જ તેની મંદિરમાં કે જ્ઞાનચર્ચામાં બેઠા હોય તે પણ ચારે બાજુ ઘુમતી જે હેય છે. સારાંશ કે પરમાત્મા સાથે તદાકારતા પ્રાપ્ત નહિ થવામાં કારણભૂત આ મૈથુન પાપ છે. “મારૂ આત્મકલ્યાણ થશે” તેવા આશયથી કરાતા બાહ્ય અને આભ્યન્તર તપને હાર્ડવેરી આ પાપ છે. કેમ કે વિષયવાસનાને માલિક તપસવી બની શકત નથી પણ કષાયી બને છે. મહામહોપાધ્યાય યશવિજયજી મહારાજ પણ જ્ઞાનસારમાં ફરમાવે છે કે - विषयकषायाहार त्यागो यत्र विधीयते / उपवास स विज्ञेयः शेष लाङ्घनक विदुः / / એટલે કે વિષયી અને કષાયી આત્મા તપસ્વી હોઈ શકો નથી. તથા જૈનાગમના અભ્યાસમાં થયેલાને ટકાવવામાં, ટકાવેલાને આત્મસાત્ કરવામાં મૈથુન કર્મના સંસ્કારે અવરેધ કરનારા જ બનવા પામે છે. સારાંશ કે વિષયવાસનાના ખાલાતેમાં ગોથાં ભારતે સાધક ભાવનિક્ષેપે આત્મા અને પરમાત્માનો જ્ઞાતા હેતે નથી. તપ અને શ્રુતજ્ઞાનને આરાધક બની શકતું નથી. કેમ કે આત્મામાં રમતા કરાવવામાં
Page #370
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 327 અવધૂત બનાવવામાં, દિલ અને દિમાગને ભાવદયાળુ બનાવવામાં બ્રહ્મચર્યધર્મની સાધના જ કામે આવે છે. તે વિનાને સાધક પૌગલિક પદાર્થોમાં રપ રહેશે. કેમ કે વિષયી આત્માની ઈન્દ્રિયે સદૈવ ચંચળ હોવાથી જડ ઇન્દ્રિયને જડ પદાર્થ તરફ પ્રસ્થાન કરવામાં વાર લાગતી નથી. માટે જ અબ્રહ્મ કામને પર્યાય બને છે. (2) મૈથુન મૈથુન એટલે યુગલ ભેગા મળીને બંનેનું પુણ્યઘાતક કર્મ મૈથુન કહેવાયું છે. કારણ કે મૈથુનકમી આત્મા સાધક નહિં પણ ઘાતક હોય છે. અથવા જે અધ્યવસાયેથી કે સંમિલનથી પુરૂષનું વીર્ય અને સ્ત્રીનું રાજ ચલાયમાન થાય–પતિત થાય તે મૈથુન કહેવાય છે. ચાહે તે પુરુષ સ્ત્રીના મિલનમાં થાય કે બે પુરૂ કે બે સ્ત્રીઓ ભેગા મળીને થાય અથવા અપ્રાકૃતિક અર્થાત્ હાથ, રબર કે પ્લાસ્ટિક સાધનેથી થાય તે મૈથુન છે. મનની ચંચલતાથી લઈ શુક્રપાત કે રજ નિર્ગમન સુધીના કાળમાં કંઈ પણ સાધક કે સાધિકા આત્માપરમાત્મા–તપ અને શ્રુતજ્ઞાનના આરાધક બની શકતા નથી. (3) ચરત.... શબ્દને સંસ્કૃત ભાષામાં ટીકાકારે ચરતુ " શબ્દ મૂક્યો છે, જેને અર્થ થાય છે, ત્રણે લેકમાં સર્વત્ર વ્યાપક કામદેવની તાકાતને ખ્યાલ આવે છે, જેનાથી તિષ દેવે, બ્રહ્મલેકના દેવે, વ્યસ્તરે, યક્ષ, ઈન્દ્રો, ઈન્દ્રાણીઓ તથા દેવ-દેવીઓ પણ કામદેવની ગુલામી કુકરાવી શકતા નથી. વ્રતધારીઓને છેડી, માન, મહામાન, પંડિત, મહાપંડિતે અને આત્મજ્ઞાન વિનાના તાપ પણ કામની
Page #371
--------------------------------------------------------------------------
________________ 328 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઉપાસનામાં રત હોય છે. અન્યથા ઘાસ પાંદડા ખાઈને સ્ત્રીના મુખને પણ ન જોનારા વિશ્વામિત્ર જેવા તાપસે તત્તમા અપ્સરાના બાહુપાશમાં શી રીતે ફસાય? ઈન્દ્રનું આયુષ્ય સાગરોપમનું અને દેવી ઈન્દ્રાણી, પપમના આયુષ્યવાળી એક કોડ પોપમને એક કરોડ પલ્યમથી ગુણા કરીએ અને આંકડા માંડીએ તે આયુષ્ય દરમ્યાન ઈન્દ્રને કેટલી ઈન્દ્રાણીઓ થશે? ત્યારે જ સમજવાનું સરળ બને છે કે, પુણ્યકર્મોમાં મસ્ત બનેલા દે અને દેવેન્દ્રોને ભેગે વિલાસે સિવાય બીજો માર્ગ નથી જ. તે એ કામદેવની અતૃપ્તિના કારણે વનસ્પતિમાં ઉત્પન્ન થવાનું રહે છે. તે ટૂંકા આયુષ્યવાળા બિચારા મનુષ્યની શી દશા? - ખાવા અર્થમાં ચરુ ધાતુની વ્યાખ્યા કરવી હોય તે, આત્મામાં રહેલા-કમાવેલા-ચારિત્રાદિ ગુણેને ખાઈ જાય, બાળી નાખે તે ચરમૈથુનને પર્યાય સાર્થક બને છે. આ (4) સંસર્ગ. સ્ત્રી અને પુરૂષને સંસર્ગ, સહચાર, સમ્મીલન અને તેમાંથી ઉત્પન્ન થયેલા કામના સંસ્કારને લઈને, માનવનું મન કામદેવને ઝુલણમાં કેવા કેવા હિંચકા ખાય છે, તેનું આબેહુબ વર્ણન ટીકાકારના શબ્દોમાં કરીએ. મારી સાથે પ્રેમાલાપ કરનારી પ્રેયસી આવી ગઈ? કેમ ન આવી હોય? સંકેતને સમય થવા આવ્યા છે માટે હવે આવવી જોઈએ. આ પ્રમાણે તેની સ્મૃતિ થતાં, સાધક વિહ્વળ થઈ જાય છે. તે પછી, લટકમટકા કરતી, અને નચાવતી,
Page #372
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 329 ઝાંઝરને ઝણકાર કરતી અને ખુંખારને સંકેત કરતી, આવતી પ્રેયસીને જોયા પછી, તે ભગવાન જાણે, તેની દશા કેવી થતી થશે? અથવા આનન્દઘનજી મહારાજના શબ્દો યાદ કરીએ તે.... “આગમ આગમ ધરને હાથે” હાથમાં રહેલા આગમના પાના તથા સદનુષ્ઠાને આદિની દશા શું થશે? માટે સાધકની આવી દશા કરાવનાર મૈથુન પાપ છે. (5) સેવનાધિકારી... મૈથુનકર્મના આ પર્યાયનું તાત્પર્ય છે કે ચેરી, બદમાશી, હાથ ચાલાકી, જુગાર, બીજાએને મોતના ઘાટ ઉતારવા, શરાબપાન, વેશ્યાગમન આદિ પાપકા(પ્રતિસેવનાઓ)માં પ્રેરિત કરનાર મૈથુનજન્ય સંસ્કારે છે. નાની ઉમરથી યદિ આ સંસ્કારને મર્યાદામાં લેવામાં ન આવે તે ગમે ત્યારે અને ગમે તે નિમિત્તે પણ આ સંસ્કાર ભડકે બળશે અને સાધકને અધ:પતનના માર્ગે લઈ જશે. માનવ જીવનના વ્યાપારાદિ કઈ પણ ક્ષેત્રમાં ભેળસેળ, ખોટા તેલમાપ, વ્યાજવટાવમાં ગોટાળા આદિ ચૌર્યકર્મથી માનવતા, દયાળુતા, વિક્તા અને પ્રેમાળ સ્વભાવ સમાપ્ત થઈ જાય છે. હાથચાલાકી દ્વારા કદાચ તત્કાળ દૂધ રેટલા મળશે પણ જીવનમાં તથા મુખ, જીભ, કાન, આંખમાં પણ ચાલાકીએની પરંપરા વધ્યા વિના રહેશે નહિ. જુગારના રસ્તે પડેલા માનવને કૌટુમ્બિક કે વ્યવહારિક મર્યાદાઓ સાથે ખાસ લેણદેણ રહે તેમ નથી.
Page #373
--------------------------------------------------------------------------
________________ 330 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પરહત્યા–ચાહે આપણું કારણે કેઈને પણ કેરોસીનથી, કેઈને વિજળીથી, કેઈને ટ્રેઈન નીચે પડતું મૂકીને મરવાનું થાય તે સમજી લેવાનું કે આના જેવું મહાપાપ બીજું નથી. શરાબપાન-ખાનદાની, ભણતર તેમજ પ્રભુના શપથ લઈને ઉચ્ચાસને બેઠેલાઓને માટે પરમાત્મા, સમાજ, દેશ અને પિતાના વ્યક્તિત્વને પણ દ્રોહ કરાવ્યા વિના રહેશે નહિ. ઈત્યાદિ નિરર્થક-સર્વથા નિરર્થક દૂષણોના ઉત્પાદનમાં અને વર્ધનમાં પૈસે, પિસે અને પૈસે કામ કરે છે. આ બધીય વાતેમાં ટીકાકાર અભયદેવસૂરિજી દુર્ગુણેના મૂળ સુધી પહોંચીને આપણને સૌને જાગૃત કરતાં કહે છે કે–પૈસાની લાલસાના અભિશાપે જ માનવ માત્ર બધાય અનર્થોને કરે છે. પરંતુ પૈસે જોઈએ છે શા માટે ? પેટ ભરાઈ ગયા પછી પૈસાની આવશ્યકતા શા માટે? જવાબમાં જણાવ્યું કે-જે કુમારી, સધવા, વિધવા, સહપાઠની, વિદ્યાર્થીની, ભાભી, સાળી, પડેસણ આદિ સ્ત્રીઓ સાથે મનમેલા કર્યા છે, વધાર્યા છે, તેમના પ્રત્યેની અકાઢ્ય મેહમાયામાં જકડાયેલા મનુષ્યને તેમની સાથે પ્રેમ ટકાવવા માટે ગમે ત્યારે પણ પૈસો જોઈશે. કેમ કે તે વિના પ્રેમ થતું નથી, ટકતું નથી, તેથી સમયે સમયે તેમને ખુશ કરવા માટે હેન્ડચ, સેનાની કે . હીરાની બંગડી, લેટેસ્ટ ફેશનની પ્લાસ્ટિક બંગડીઓ, કદોરે, હાર, સાડી, બ્લાઉજ પીસ અને તે ભણતી હશે તે પુસ્તક નેટ બુક, પેન, બેલપેન, અમુક પ્રેસ કંગાર સાધન, ન્હાવાના સાબુ વગેરે બધુય લાવીને આપવાનું રહેશે. તથા જે જે
Page #374
--------------------------------------------------------------------------
________________ - શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 331 વસ્તુઓની ફરમાઈશ કરશે તે હાજર કર્યા વિના પ્રેમી પાસે બીજે માર્ગ નથી. મતલબ કે, આવા ગેરખધંધામાં ઉતારનાર મૈથુન કર્મ છે. " सर्वेऽनों विधियन्ते नरैरर्थकलाल सैः થતુ પ્રાતે પ્રાય: પ્રેયસી 9માનિમ:” (ટીકાકાર) આનાથી જાણી શકાય છે કે, શ્રીમંતની શ્રીમંતાઈ, ધર્મના કાર્યોમાં “એરણ કી ચોરી કરી, સેય કે દીજે દાન” ડી જ ખર્ચાતી હોય છે. જ્યારે પિતાના કામ પુરૂષાર્થને માટે ઘણું જ વધારે ખર્ચાય છે. (6) સંકલ્પ. શરીર અને વચનમાં સંકલની ઉત્પતિ નથી, પણ જેમનું મન ગંદુ અને અધાર્મિક હશે, સ્વાર્થાન્ય, લેભાન્ચ કે માયા હશે, તેમના જીવનમાં સમુદ્રના તરંગની જેમ સંક૯પની પરમ્પરાએ તેફાન મચાવતી હોય છે. હૈયા પર હાથ મૂકી વિચારવામાં આવે તે અધાર્મિક-સ્વાર્થ, લેભ આદિના ગંદાપણામાં જૈનત્વ” કામ કરતું નથી પણ કામુક્તા જ કામ કરતી હોય છે. જેમના માનસિક જીવનમાં તેને વાસ હોય છે, તેને સ્વાર્થ સાધવામાં જુદા જુદા સંક૯પનું જોર વધારે હોવાથી, શરીર-આંખ-કાન અને મન પણ ચંચલ થયા વિના રહેતા નથી. કેશકારેએ પણ કામને સંક૯પ જ કહ્યો છે, કેમ કે કાલ્પત્તિના મૂળમાં સંકલ્પ રહેલે છે. કામ અને રામ (પરમાત્મા) ને બારમો ચન્દ્ર હોવાથી, જ્યાં રામને વાસ છે ત્યાં કામ હતું નથી અને
Page #375
--------------------------------------------------------------------------
________________ 332 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જ્યાં કામ છે ત્યાં રામ નથી. જૈન શાસન પણ ધર્મ સ્થાનમાં પ્રવેશ કરતાં પહેલા મન-વચન અને કાયાના પાપને, તેના સંસ્કારને સિરાવી દેવા માટે ત્રણ વાર નિહિ કહેવા માટેની આજ્ઞા આપે છે. ગીતા પણું... ધ્યાય તે વિષયાન પુસઃ સંગતેષ-ઉપજાયતે, | સંગાત્ સંજયતે કામઃ - સારાંશ કે વિષય વિલાસમાં જેનું મન રચ્યું પચ્યું હોય છે તેઓ તેની પ્રાપ્તિ જે માગે થાય, તેને સંગ કરશે, જેથી કામેત્પત્તિ સરળ બને છે. ' ટીકાકારે પણ કહ્યું કે, હું કામ! તારા ગોરખધંધાને હું જાણું છું. કેમ કે તારી ઉત્પત્તિ જ સંકલ્પ દ્વારા થાય છે. પણ સમજી લેજે કે દેવ-દેવેન્દ્રો તથા માનવે કદાચ તારા ચરણના ગુલામ હશે, પણ હું તે અરિહંત પરમાત્માને ચરણમાં બેસીને સમિતિ-ગુપ્તિબાર અને ચાર ભાવનાઓમાં મસ્ત બનેલું હોવાથી મારા મનમાં તારે વાસ ક્યાંથી હોય? . (7) બાધનાપદાનાં પ્રસ્તુત પ્રકરણમૈથુન કર્મ માટેનું હેવાથી “પદ”ને અર્થ સંયમસ્થાન કરવામાં આવ્યું છે. કારણ કે સંયમ આત્માને શક્તિસમ્પન્ન ગુણ હેવાથી તેમાં બાધા કરનાર હૈયાના ખુણામાં ભરાયેલે કામદેવ છે. અનુભવાય છે કે હજાર માણસેના જોરશોરથી થતા અવાજેની વચ્ચે પણ સંયમશીલ સંયમની મસ્તીમાં, ધ્યાનસ્થ યોગી
Page #376
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર = 333 ધ્યાનની મસ્તીમાં અને પઠનશીલ વિદ્યાથી પાઠ ગોખવાની મસ્તીમાંથી ચલાયમાન થતું નથી. જ્યારે ચલાયમાન થનાર સંયમસ્થાનીય હેતું નથી પણ કામદેવને પુજારી હોય છે. આ કારણે જ કામના પર્યાયરૂપે બાધનાપદ' મૂક્યો છે, જે સાર્થક છે. પદને બીજો અર્થ પ્રજા પણ થાય છે. કેમ કે કામુક માનવની ઇન્દ્રિયે કન્ટ્રોલ આઉટ હેવાથી તેની આંખ બીજાની બેન બેટીઓ પર પડેલી હોવાથી કઈ નબળી ક્ષણે તે બાઈઓના સગાઓને રોષ તે કામુક પર ઉતરશે તે કંઈ પણ કહેવાય તેમ નથી. ફળ સ્વરૂપે દુઃખની પરંપરા અને રવાના દિવસે ભાગ્યમાં શેષ રહે છે. यश्चेहलोकेऽधपरे नराणामुत्पद्यते दुःखम् सह्यवेगम् / विकाश नीलोत्पल चारुनेत्रा, मुक्त्वास्त्रियस्तत्र न हेतुरन्यः / / અર્થાત-જેને વેગ અસહા હોય છે, તેવા દુખેની ઉત્પત્તિમાં, કમળના પાંદડા જેવી મોટી અને કાજળથી આંજેલી આંખેવાળી સ્ત્રીને છોડીને બીજું કંઈ પણ કારણ નથી. મતલબ કે પુરૂષના મનમાં મદમાતી સ્ત્રીને અને સ્ત્રીના મનમાં વાંકડીયા વાળવાળ, ચટકેદાર બેલનારે, મરકમરક હસવાવાળે, આખેને વાંકીચુકી નચાવનારે અને રૂપાળે યુવાન માણસ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે સાડા સાતની નહિ પણ જિંદગીના છેલ્લા ક્ષણ સુધીની શનિ મહારાજની પતી બેસી જાય છે. કહેવાયું પણ છે - દ્વાદશમે છાયાસુત બેઠે, જિસ મન પર તરૂણી હેઈ; રતિ મતિ છતિ સવિ જોઈ હીણ, વળી હેઈ દુર્બળ દેહા.
Page #377
--------------------------------------------------------------------------
________________ 334 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (8) દર્ય.... શરીરની મેહકતા અને માદક્તા દ્વારા ઉત્પન્ન થયેલી દેહની દપ્તતાને દર્પ કહેવાય છે. મતલબ કે મદમાતું શરીર કામવાસનાનું જન્ય પણ છે અને જનક પણ છે. આ કારણે જ શાસ્ત્રકારોએ કહ્યું કે શરીરને પુષ્ટ કરે તેવા પૌષ્ટિક પદાર્થો, મિષ્ટાન્નો અને રસનું સેવન આત્માર્થીએ કરવું નહિં. કારણ કે તેવા રાકથી શરીરમાં માદકતા વધે છે અને વિકારે ભડકે છે. શુભ નામકર્મથી મળેલું શરીર સૌષ્ઠવ, શાતા વેદનીય કર્મના કારણે મળેલું ભૌતિક પદાર્થોનું આનુકૂલ્ય, યશ નામકર્મથી યશસ્વી જીવન, જ્ઞાન લાપશમથી મળેલી બુદ્ધિની વિપુલતા આદિ કારણથી જીવાત્માને ગર્વની પ્રાપ્તિ થતા વાર લાગતી નથી. માટે જ દેહદપ્તતા મૈથુનને સાર્થક પર્યાય છે. સ્વભાવથી, ગુરૂકુલવાસથી દેહદપ્તતા પ્રાપ્ત થતી નથી. માટે તેમના બધાય શુભ કે શુદ્ધાનુષ્ઠાને સફળ બને છે. જ્યારે દેહદપ્તતાના કારણે પ્રાપ્ત થતી વ્યભિચારિતા અનુષ્ઠામાં નિષ્ફળતા કરાવે છે. (9) મેહ-મોહન.. પૂર્વભવના આરાધિત અને નિકાચિત વેદકર્મરૂપ મેહકર્મના ઉદયથી અથવા જ્ઞાનાવરણીય કર્મની તીવ્રતાથી અજ્ઞાન-વિપરીત જ્ઞાન અને ભ્રમજ્ઞાનની ઉત્પત્તિ થતાં, અંધ માણસ સામે પડેલી દશ્ય વસ્તુને જેમ જોઈ શકતે નથી, તેમ રાગાન્ય માણસ પણ વિદ્યમાન અને દશ્યમાન પદાર્થને પરિહાર કરે છે અને અવિદ્યમાનને સ્વીકાર કરે છે. જેમ કે સ્ત્રીનું શરીર હાડ, માંસ, લેહી, વિષ્ટા અને મૂત્રથી જ પરિપૂર્ણ છે. તે પણ રાગા પિતાની માની
Page #378
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 335 લીધેલી પ્રિયતમા-પ્રેયસીના હાડકાના દાંતેને પણ કુન્દ પુષ્પ જેવા માની બેસે છે, નેત્રને નીલકમળ જેવા, મુખને પૂર્ણિમાના ચંદ્ર જેવું, માંસના પિંડ જેવા સ્તનોને પૂર્ણ કળશ જેવા માનીને તેના સ્પર્શમાં સ્વર્ગીય સુખની કલપના કરે છે. આ બધાયમાં મેહકર્મની પ્રબલતાજન્ય અજ્ઞાનનું કારણ છે. (10) મનઃ સંક્ષેભઃ....માનસિક જીવનની ચંચળતા, વ્યગ્રતા, વિહળતા અને ઉગતાનું મુખ્ય કારણ કામજન્ય સંસ્કારે છે. મતલબ કે પૂર્વભવમાં બ્રહ્મની આરાધના કરી ન હોય, ઓછી કરી હોય, કાચી કરી હોય કે રેતાં રોતાં કરી હોય ત્યારે જ ચંચલતાઓ માનવતાને ખતમ કરનારી બને છે. જ્યારે બ્રહ્મની આરાધના પૂર્વભવની સારી હશે તે તેનું માનસિક જીવન સંયમના દેરડાથી બંધાયેલું હોવાથી ચંચળતાના બદલે સ્થિરતા, વ્યગ્રતાના બદલે ધીરતા, વિહળતાના બદલે સમચિત્તતા અને ઉગના સ્થાને ગંભીરતામય જીવન હશે. કાચી આરાધના હશે તે નાની ઉંમરમાં પણ ચંચળતા જોવા મળશે, અને આગળ જતાં કામદેવને સથવારો મળતાં જ ટુડન્ટ બેય ગર્લ્સ ફ્રેન્ડની અને ટુડન્ટ ગર્લ્સ બોયફ્રેન્ડની તપાસમાં રહેશે. પછી તે બેશરમ બનીને પણ વિલાસ માટેના પ્રયત્ન ગતવામાં જ કામદેવની નિશાળનું સ્નાતક પદ પ્રાપ્ત કરવાનું ભાગ્યમાં રહેશે. માટે મનઃસંભ કામને ઉત્પાદક અને ઉત્પાદ્ય પણ કહેવાય છે. માનવતાને પાકે દુશ્મન કામ છે અને તેમાંથી ઉત્પન્ન થયેલ નામ શોઘ: લંબાયતે...' ક્રોધ પણ છે. જેના જીવનમાં
Page #379
--------------------------------------------------------------------------
________________ 336 - શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સંયમ નથી, શરમ નથી, આત્મન્નિતિની તમન્ના નથી તેવાએના જીવનમાંથી ચંચળતા અને કામવાસના આયુષ્યના છેલ્લા ક્ષણ સુધી પણ હાજર હોવાથી અપેલેકના અતિથિ બનવાનું તેમના નસીબમાં ઘડાયું હોય છે. (11) અનિગ્રહ. સમ્યફચારિત્ર અને જ્ઞાનથી અનિ યંત્રિત ઈન્દ્રિ અને મનને સ્વામી ગમે ત્યારે પણ કામદેવને ગુલામ બન્યા વિના રહેવાને નથી. લગામ વિનાને ઘડે અવિશ્વસનીય હેવાથી ગમે ત્યારે પણ પિતાના સવાર (માલિક)ના હાડકાં તેડી નાખે છે, તેમ આત્મ સાધના, તપ આરાધનાને સ્વામી પણ કામના સંસ્કારોથી યુક્ત હશે તે તેનું પતન થયા વિના રહેતું નથી. શરીરરૂપી રથને ઘેડાની જેમ પાંચે ઈન્દ્રિયે જોડાયેલી છે. તે યદિ સંયમની લગામ વિનાનાં હોય તે આત્મા નામના શેઠને મુક્તિના દ્વાર સુધી ક્યારે પહોંચાડશે ? માટે જ અનિયંત્રિત મન અને ઈન્દ્રિ કામદેવને ભડકાવવામાં સહાયક બને છે. ગૃહસ્થને પણ સુખશાંતિ અને સમાધિ મેળવવાની ચાહના હોય તે યથાશક્ય, યથાપરિસ્થિતિ પિતાની ઇન્દ્રિયને બેકાબુ થવા ન દેવી જોઈએ. (12) વિગ્રહ વિગ્રહને અર્થ લેશ-કંકાસ, દંતયુદ્ધ-ડંડાડુંડી યુદ્ધ થતું હોવાથી, કામદેવના ગુલામેના ભાગ્યમાં તેમનું શરણ સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી. આપણે જાણતા હેઈએ કે ન જાણતા હોઈએ, ઈતિહાસના પાને વાત લખાયેલી હોય કે ન હોય, તે પણ સંસારના રાજા-મહારાજાઓના યુદ્ધમાં, દેરાણી-જેઠાણીના દતકલેશમાં, ભાઈ
Page #380
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 337 ભાઈઓની લડાઈમાં, ગુપ્તરૂપે પણ કામના નશાને ચમત્કાર કપ ખોટું નથી. બંને રાજાએ દેશનું રક્ષણ કરવાના વ્રતવાળા હોવા છતાં પણ બંનેના વચ્ચે જ્યારે એકાદ સ્ત્રી કે વેશ્યાને પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે તેમને રણમેદાને ચડતાં કેણ રોકશે? કેમ કે કામની શક્તિ સતે મુખી હેવાથી આજને રાગ આવતી કાલે દ્વેષમાં પરિવર્તિત થતાં, યુદ્ધો, દંત કલેશે, વૈર-વિરોધે ભડક્યા વિના રહેતા નથી. વિગ્રહ શબ્દના સ્થાને “બુદુગ્રહ’ શબ્દ પણ છે. તેનો અર્થ થાય છે, વિપરીત આગ્રહ. કામદેવની વ્યુહજાળમાં માનવનું મન જ્યારે પૂર્ણ રૂપે ફસાઈ જાય છે, ત્યારે દુઃખમૂલક, દુઃખફલક અને દુખપરંપરક કારણે પણ સુખ રૂપે લાગે છે. જેમ કે પગમાં બેડી નાખવી કેઈને ગમતી નથી, પણ કામ દેવના ઝુલણે હિંચકા ખાતે યુવા માણસ પિતાના જીવનમાં, સ્ત્રીરૂપ મહાબેડી નાખીને જીન્દગીભર તેના કારાવાસમાંથી મુક્ત થઈ શકતો નથી. સાકરની ચાસણીમાં લપટાયેલી કડવી દવા થોડા સમય પૂરતી મીઠી લાગે છે, તેવી રીતે મેહકર્મની ચાસણમાં લપટાયેલા છે તેને સુખની ચરમ સીમા માને છે. ગર્ભ ધારણ કરવું, નવ મહિના સુધી ઉદરને ભાર વહન કર, ઇત્યાદિ પ્રસંગમાં દુઃખની કલ્પના કરવાથી જ ખબર પડે છે કે આના જેવું બીજુ દુઃખ એકેય નથી. સુવાવડખાને જરા નજર કરશો તે પ્રત્યક્ષ જણાશે કે તે સમયનું દુઃખ, માવડી સિવાય બીજાને શી રીતે ખબર પડશે? બિચારી સ્ત્રી તે સમયે મૃત્યુના મુખમાં પ્રવેશે છે અને પરમાત્માના ભરોસે જ સમય
Page #381
--------------------------------------------------------------------------
________________ 338 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પસાર કરે છે, તપ-જપ અને સમાધિ સુખના કારણે છે, તે પણ કામીને દુઃખ જેવા લાગે છે. (13) વિઘાત... વિઘાતને અર્થ નાશ થાય છે. પ્રસ્તુત પ્રકરણમાં શરમથી, ધરમથી કે કરમથી કે સમાજના ભયથી કંઈક ગુણ ઉપાજ્ય હોય તે બધાય કામદેવના નશાના કારણે કાચી ઘડીમાં નાશ પામે છે. લજજાને ગુણોની માતા કહી છે. જ્યારે વિષયવાસના ગુણેને નાશ કરનારી જીવતી ડાકણ કરતાં પણ વધારે ખરાબ છે. કેમ કે વિષયાસક્ત માનવની ચતુરાઈ, - પંડિતાઈ, હુંશીયારી, માનવતા અને ખાનદાની પણ નાશ પામે છે. અનુભવી, આત્મલક્ષી આચાર્ય ભગવંતેએ ત્યાં સુધી કહી દીધું છે કે “ચાહે તે સાધક ઉભે ઉભે કાર્યોત્સર્ગ કરતે હોય, કલાક સુધી મૌન રાખે, લેચ કરે, નગ્ન રહે, તપ કરે, પણ તેના ગુપ્ત મનમાં કામ નામને ચેર ભરાઈ રહ્યો હશે તે, તે ચાહે સ્વયં બ્રહ્યા હોય તે પણ મને ગમવાને નથી.” “તે માણસ જ ભણેલે છે, ગણેલે છે, મનનશીલ છે, જાગૃત છે, જે હજારે કો પડવા છતાં અથવા રૂપરૂપના અંબાર જેવી મદમાતી સ્ત્રી પ્રાર્થના કરે છતાં પણ અકાર્યમાં, મૈથુનમાં, આંખ મીંચામણામાં લપટાતા નથી.” (14) વિભંગ. પૂર્વભવની આરાધનાને બળ પ્રાપ્ત થયેલી ક્ષપશમની શક્તિના કારણે અથવા ચાલુ ભવમાં ગુરુસેવા, સ્વાધ્યાય અને વાંચનના કારણે પ્રાપ્ત થયેલા ગુણોને વિકસાવવા જોઈતા હતાં પણ કામુકી ભાવનાને કારણે બનાવેલ
Page #382
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 339 રંગીલા જીવનમાં પ્રાપ્ત થયેલા પ્રમાદ આદિના પ્રભાવે ગુણેની આરાધનામાં દિવસે દિવસે મંદતા આવતી ગઈ પ્રમાદ, આલસ્ય અને બેદરકારી વધતી ગઈ, પરિણામે માનસિક જીવનમાં વિરાધકભાવ વધતો ગયે છે. (15) વિશ્વમ... ગમે તેવા માણસેના સહવાસથી, અથવા ચારિત્રભ્રષ્ટ થયેલા માનવેના ઘાસલેટીઆ સાહિત્યના વાંચનથી, અથવા આચાર-વિચાર અને ઉચ્ચારભ્રષ્ટ થયેલા માનના પડખા સેવવાથી બુદ્ધિ-શ્રદ્ધા અને ઉત્સાહમાં ભ્રમને પ્રાદુર્ભાવ થાય છે, પરિણામે સર્વથા ત્યાગ કરવા યોગ્ય વિષયમાં પ્રવૃત્તિ કરે છે. ગંદા તને, પાપ ભાવનાઓને અપનાવે છે, અથવા જુવાનીના રંગ જેમ જેમ જામતા જાય છે, તેમ તેમ શરીરના અંગેઅંગમાં તામસિક (વિષયવાસનાના ભાવ) અને રાજસિક (ક્રોધ, અવળચંડાઈ, શેતાની) ભાવનું જોર વધતું જાય છે. પરિણામે ખાનદાનીના અને ધાર્મિક મર્યાદાના સુસંસ્કારે એક પછી એક વિદાય લે છે. માટે જ ગીતામાં કહેવાયું છે કે : काम एष क्रोध एष, रजोगुण समुद्भवः / महाशनो महापाप्मा, विद्धि एन हि वैरिणम् / / (16) અધર્મ–અચારિત્રરૂપવા.. અબ્રહ્મ (મૈથુન) પાપની ખાણ છે, અધમ છે, અને ચારિત્રધર્મને દેશવટો દેનાર છે. જ્યારે બ્રહ્મની સાધના ધર્મ છે, પરમત્કૃષ્ટ ધર્મ છે. કેમ કે “હુતિ પછાનિધારાવું જયતે' દુર્ગતિ તરફ પ્રસ્થાન કરેલા જીવાત્માને સદ્ગતિ તરફ
Page #383
--------------------------------------------------------------------------
________________ 34 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર લાવવામાં પૂર્ણ સમર્થતા ધર્મમાં છે. જો ગરા ઘોિ " જે સ્થાન પર રહીને માનવ માત્ર સ્વસ્થ એટલે પિતાના આત્માના શુભ પરિણામે માં સ્થિત થાય તે ધર્મ છે. 'ઘÉ રતીતિ ઘifમવ:” સદુધર્મનું આચરણ કરે તે ધાર્મિક છે. આવા પ્રકારને ધર્મ પ્રાપ્ત થવામાં બ્રહ્મચર્યની ઉપાસના મૌલિક કારણ છે. પરસ્ત્રી(વિધવા-સધવા-કુમારી-સહપાઠની)ને મન-વચન અને કાયાથી ત્યાગ કરી, સ્વ સ્ત્રી સાથે પણ મર્યાદિત રહે તે આંશિક બ્રહ્મચર્ય કહેવાય છે અને કઈ પણ જાતની છુટછાટ રાખ્યા વિના પૂર્ણરૂપે બ્રહ્મચર્યની ઉપાસના સપૂર્ણ બ્રહ્મચર્ય કહેવાય છે જે ચારિત્ર સ્વરૂપ છે અને આત્માનું મૂળ સ્વરૂપ છે. અથવા બ્રહ્મચર્ય આત્મા જ છે અને આત્મા બ્રહ્મચર્ય જ છે. તેનાથી વિપરીત અબ્રહ્માની સ્મૃતિ માત્રથી એક પછી એક પાપનું આવાગમન સરળ બને છે. જે ચારિત્ર મહનીય કર્મને બાંધવાનું મૂળ કારણ છે. (17) અશીલતા... ચારિત્રવર્જિતવાત. પૂર્વભવના શાપથમિક ભાવની આરાધનાના બળે આ ભવમાં પ્રાપ્ત થયેલા સમ્મચારિત્રનાં સંસ્કારે જેનાથી ચલાયમાન થાય, ચાલ્યા જાય, અથવા ધીમે ધીમે મંદ પડતાં જાય તેમાં અશીલતા જ કારણભૂત હોય છે. માતાપિતાના શુભ સંસ્કારથી આપણને સારા તત્વની બક્ષીસ મળી હતી. તે જ્યાં સુધી અબ્રહ્મ સેવનની ભાવનાને ઉદ્દભવ થતું નથી ત્યાં સુધી ટકે છે અથવા ટકાવી શકાય છે. પરંતુ જેમ જેમ
Page #384
--------------------------------------------------------------------------
________________ શ્રા પ્રશ્નવ્યાકરણ સૂત્ર 341 ઉંમર વધે છે, શરીરના અંગે પાંગ ખીલવા માંડે છે, તેમ તેમ ચંચળતા વધે છે. સાથે સાથે ગંદા મિત્રો, પડોશીઓ, સહપાઠીએાનો સંસર્ગ પણ વધે છે અને ધીમે ધીમે વડીલેની શરમ, ગુરુઓની શરમ, માવડીની શરમ અને પરમાત્માની પણ શરમ વિદાય લે છે, ફળ સ્વરૂપે ભાવ ચારિત્ર હાથતાળી દઈને ગચ્છતી થાય છે. (18) ગ્રામ ધર્મ.... જે માણસને જે વાતનું વ્યસન હોય છે, તેને ગમે ત્યાંથી મેળવવા માટે ફાંફાં મારે છે. મળી જાય તે ખુશીને માર્યો કૂદાકૂદ કરે છે અન્યથા લમણે હાથ દઈ તેમાં અન્તરાયભૂત થનારને સાત પેઢી સુધીની ગાળો દેવા તૈયાર થઈ જાય છે. કેમ કે પિતાના વ્યસનની પૂર્તિ જ તેમનું જીવન છે, ધર્મ છે. નાનપણથી જ તેમને મિત્રમંડળી તેવા પ્રકારની મળેલી હોવાથી એક પછી એક વ્યસનની હારમાળા તેમના ગળામાં વરમાળા નાખીને બેઠી છે, તેવી રીતે કામુક માણસ પણ પિતાની ગંદી ભાવનાને પૂર્ણ કરવા માટે અનપઢ, ગમાર અને નીચ જાતિના માનવેના જેવા પ્રયત્ન અને સહવાસ કરીને પણ પિતાનું જીવન પૂર્ણ કરે છે. (19) રતિ... જે સમયની મર્યાદામાં કામદેવની મસ્તી જાગે છે, તે સમયે પોતાની પ્રેયસીને કે પિતાના પ્રેમીને ગુપ્ત સ્થાનમાં લઈ જઈને શરીરની ભૂખને પૂર્ણ કરે છે. માટે રતિક્રિયા અબ્રાની પૂર્ણાહુતિ છે.
Page #385
--------------------------------------------------------------------------
________________ 342 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - (20) રાગ. તે તિ રા:” - રુદ્રિય મનસ% રક્ષતિ રા: જે અબ્રહ્મના સેવનથી, ચિંતનથી, દર્શનથી, આલાપથી, કે સંસર્ગથી ઇન્દ્રિયને તથા મનને સજાતીય કે વિજાતીય વ્યક્તિનું સેવન, ચિંતન, દર્શન, આલાપ અને સંસર્ગ ગમે તે રાગ છે. અને ઈન્દ્રિયોને તથા મનને જે ગુલામ હોય તે આત્મા રાગમય બનીને તેમના નચાવે નાચે તેમાં રાગનું કારણ છે. મેહકર્મને મોટો પુત્ર રાગ છે. જે ભવાભિનન્દી જીવાત્માએના મેરેમમાં રહેલું હોવાથી રાગનું કાર્ય એક જ છે કે તે સ્ત્રી કે પુરૂષ પ્રત્યેનું આકર્ષણ ઉભું કરશે. તેની વેષભૂષા, ભાષણ કે ચેષ્ટાઓ પ્રત્યે ધીમે ધીમે આકર્ષણ વધશે અને બને છ રાગમાં મસ્ત બનીને અબ્રહ્મના સેવન સુધીની મર્યાદામાં પહોંચી જાય છે. આ બધાયમાં ગુપ્તવેષી રાગને ચમત્કાર નકારી શકાતું નથી. અને જ્યાં સુધી પૌગલિક રાગની વિદ્યમાનતા રહેશે કે રાખવામાં આવશે ત્યાં સુધી તે જીવ મેક્ષાભિનન્દી પ્રાય થઈ શકે તેમ નથી. (21) કામ ગમાર પાંચ જ્ઞાનેન્દ્રિયના વિષયે સર્વથા જુદા જુદા નિર્ધારિત છે. સ્પર્શેન્દ્રિયથી સ્પર્શનું જ જ્ઞાન થશે, રસનેન્દ્રિયથી રસનું, ધ્રાણેન્દ્રિયથી સૂંઘવાનું, ચક્ષુથી રૂપનું અને કાનથી સાંભળવાનું જ્ઞાન નિયત છે. ઇંદ્રિયેના વિષયને કામગ કહેવાય છે. કેમ કે વાસનાની ઉત્પત્તિમાં કામલેગ જ મુખ્ય પાત્ર બને છે. તેમાંથી શબ્દ
Page #386
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 343 અને રૂપ કામ છે, તથા રસ–સ્પર્શ અને ગંધ ભંગ છે. કાન અને આંખ ઈન્દ્રિય અપ્રાપ્યકારી હોવાથી સ્ત્રીના શબ્દ જ કાનને અથડાયું છે તેમ તેનું રૂપ દૂર રહેલી આંખ ગ્રહણ કરે છે. પણ સ્ત્રી પિતે કામીના કાનમાં કે આંખમાં પ્રવેશ કરતી નથી. જ્યારે સ્ત્રીને સંસર્ગ થતાં જ તેના સ્પર્શ–રસ અને ગંધને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને પ્રાણેન્દ્રિય ભેગવે છે. માટે આ ત્રણેને ભેગ કહેવાય છે. આમાં કામ કારણભૂત છે અને ભેગ કાર્ય છે. તે બંનેમાંથી કામવાસનાને જન્મ થાય છે. તેને માર (Trafa sનાર ઈન માર:) કામદેવ કહેવાય છે. આ કારણે જ “કામભેગમારને અબ્રહ્મને પર્યાય કહ્યો છે અથવા મારને અર્થ ટીકાકારે મરણ પણ કર્યો હોવાથી કામોનું સેવન આત્માને મારે છે, આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરાવીને દુર્ગતિમાં નાંખે છે, જીવાત્માને રેવડાવવાનું, લમણે હાથ દઈ બેસાડવાનું કામ ભેગવિલાસનું છે અને છેવટે દશવૈકાલિક સૂત્રની નિર્યુક્તિમાં કામની દસ દશામાં છેલ્લી દશા મરણની છે એટલે કે કામને અતિરેક જ્યારે થાય છે ત્યારે કાંકરીયા તળાવ કે જૂહને દરિયે જ શરણભૂત થાય છે. હજારેના મૃત્યુ શાસ્ત્રોમાં કે ન્યૂઝ પેપરમાં જોવાય છે. અને આવી પરિસ્થિતિ કદાચ ન સર્જાય તે પણ શુકને અર્થ– શોરારિન શુઝ' શુક્ર પતન થયા પછી તે માણસને લમણે હાથ દઈને જ બેસવાનો વારો આવે છે. માટે જ કામને નશે ભયંકર છે.
Page #387
--------------------------------------------------------------------------
________________ 344 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (22) વેર વિર હેતુત્વાત્.... કૌટુમ્બિક કે સામાજિક વ્યક્તિઓ સાથે વૈર-વિરોધના પ્રસંગે ઉપસ્થિત કરાવવામાં ઘણા કારણે હેઈ શકે છે, તેમાં પ્રચ્છન્નપણે કામુકી ભાવના પણ કામ કરી રહી છે. કેમ કે બે ની વચ્ચે ખાનગીમાં, ઈચ્છાથી, અનિચ્છાથી, બળજબરીથી કંઈ બન્યું હોય તે વાતને ત્રીજો માણસ ભલે ન પણ જાણે, તે પણ ન કહેવાય, ન સંભળાવાય, તેમાં કંઈને કંઈ ખાનગીમાં બફાઈ ગયેલું હોય છે. માટે સ્વ સ્ત્રીને રેવડાવીને ભૂખે મારીને, પરસ્ત્રીઓના શેખનેના માથા ઉપર કેટલાય વરીઓ ત્રાટકેલા જ હોય છે અને ઘાટ ઘડવા માટે રાહ જોઈ રહ્યાં હોય છે. કદાચ મતના ઘાટે ન પણ ઉતારે તે પણ વૈરી બનેલા તેઓ તેમને જપીને બેસવા દે તેમ નથી. (23) રહસ્ય... (રહસિ ભવે રહસ્ય). અર્થાત્ સંસારના બધાય કાર્યો સૌની પ્રત્યક્ષ અને પ્રકાશમાં કરવાના હોય છે, પણ મૈથુન કાર્ય સર્વથા એકાન્ત અને અંધારામાં કરાતું હોવાથી તેને રહસ્ય કહેવામાં આવ્યું છે. કામભેગના અતિરેકમાં તણાયેલી વ્યક્તિ અથવા પરસ્ત્રી સાથે લપટાયેલ વ્યક્તિ પ્રકાશમાં કે સૌની આંખે પાટા બાંધીને કંઈ પણ કરશે અને વાત પ્રકાશમાં આવશે તે તે ભાઈને કાળા મોઢા થયા વિના, ઈજજત આબરૂના કાંકરા થયા વિના, કે શરમના કારણે વિના મતે મર્યા વિના બીજો માર્ગ એકેય નથી.
Page #388
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 345 (24) ગુર્દા-ગેપનીયત્વાત્... નાની ઉંમરના પુત્ર-પુત્રીઓથી પણ આ કાર્ય એટલા માટે છુપાવાય છે કે કદાચ તેઓ કઈને કહી ન દે. આવા આશયથી જ આ કાર્ય ગેપનીય બને છે. બીજું કારણ એ છે કે તે સમયના ડાઘથી ખરડાયેલા વસ્ત્રો પણ સભા-સાયટીમાં પહેરવા લાયક રહેતા નથી. કદાચ ભૂલથી પહેરાઈ ગયું તે તમારા મિત્રે તમને મારશે તે નહિ પણ સૌની વચ્ચે તમારી ઢઢફજેતી કર્યા વિના નહિ રહે માટે આ કામ ગોપનીય છે. સ્વી સાથેનું ધમ્મ મૈથુન પણ ગેપનીય બને છે, તે પછી અધમ્ય મૈથુનના માલિકે હજાર સોગન ખાઈને પણ પ્રકાશિત કરે તેવી તાકાતવાળા દેતા નથી. (25) બહુમત (વહૂનાં મતવાતુ)... સમ્યગદર્શની અને મિથ્યાદર્શન, આ બંને જાતના જીવાત્માઓમાંથી બીજા નંબરના જીવે અનંતગણું વધારે છે. જે મિથ્યાદષ્ટિ અને મિથ્યાજ્ઞાની છે તથા સમચારિત્રથી હજાર માઈલ દૂર હોવાથી, મેહમાયાના માર્યા તેઓ મૈથુન કમને માને, આચરે તે બનવાજોગ હોવાથી આ કર્મ બહમત કહેવાય છે. તેથી સમ્યગદષ્ટિઓને પણ માન્ય છે, તેમ માનવાની ભૂલ કરવાની નથી. કેમ કે તેમનામાં સભ્ય જ્ઞાન અને સમ્યફચાત્રિને પ્રવેશ થયેલ હોવાથી હેય( ત્યાગવાલાયક)ને ત્યાગી દેવામાં અથવા મર્યાદિત કરવામાં વાર લગાડતા નથી. મૈથુનકર્મ પાપ છે તેની સમજણ તેમને
Page #389
--------------------------------------------------------------------------
________________ 346 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બરાબર હેવાથી તે પ્રાપને છોડી દે છે, છોડવા માટે પ્રયત્નશીલ બને છે. - (26) બ્રહ્મચર્યવિન. શ્રદ્ધાપૂર્વક ચતુર્વિધ સંઘની હાજરીમાં સ્વીકારેલ બ્રહ્મચર્યની મર્યાદાને મૈથુનકર્મના સંસ્કારો ટકવા દેતા ન હોવાથી લીધેલા વ્રતમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને છેવટે અનાચારમાં પણ તાણી જાય છે. (ર૭) વ્યાપત્તિ સારા સહવાસમાં રહેવા છતાં પણ મનને તેફાને ચડાવનાર આ પાપ છે. (28) વિરાધના વાતે વાતે સારા કાર્યોમાં વિરાધના કરાવે છે. (29) પ્રસંગ.... મન-બુદ્ધિ અને આત્માને કામો તરફ આકર્ષણ કરાવે છે. - (30) કામગુણ... કામદેવનું કાર્ય હેવાથી અબ્રહ્મ પર્યાય સાર્થક બને છે. ઉપર પ્રમાણે અબ્રહ્મના 30 પર્યાયે કહેવામાં આવ્યા છે. કયા ક્યા જીવાત્માઓ મૈથુનકમમાં આસકિત રાખે છે? સિદ્ધ અને સંસારીરૂપે જ બે પ્રકારના છે. કને સમૂળ નાશ થવાના કારણે સિદ્ધાત્માએ સંજ્ઞા વિનાના છે. તથા નવ સૈવેયક અને અનુત્તર વિમાનવાસી દેવેની જેઓએ મનુષ્યભવમાં નિરતિચાર આરાધના કરેલી હેવાથી દબાઈ ગયેલી
Page #390
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 347 સંજ્ઞાવાળા છે. આ બંનેથી અતિરિક્ત બધાય છે આહારભય-મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાથી સંન્નિત હેવાથી ઓછાવત્તા અંશમાં પણ મૈથુન સંજ્ઞાવાળા હોય છે. ભવનપતિ, પરમાધામી, વ્યન્તર, વાણવ્યન્તર, તિર્યકજુભક, જતિષી, બ્રહ્મલેકવાસી, વૈમાનિક વગેરે ચારે નિકાયના દેવે સંસારી છે. મેહકર્મવાસિત બુદ્ધિના માલિક હોવાથી મૈથુન કર્મને છોડી શકે તેમ નથી. અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ કુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર નામે ભવનપતિના દસ પ્રકારના દેવે તથા તેમના વિમાનમાં રહેનારા બીજા લાખોની સંખ્યામાં દેવ મૈથુન સંજ્ઞાવાળા છે. અણુપત્રિક, પણ પત્રિક, ઋષિવાદિક, ભૂતવાદિક, કંદિત, મહાકદિત અને પતંગ આઠ પ્રકારના આ વ્યંતરદેવે ઉપરિતન ભાગમાં રહેનાર છે. તથા પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિ પુરૂષ, મહોરગ, ગંધર્વ નામે વ્યંતર જાતિના દેવે તથા તેમની સાથે રહેનારા બીજા લાખ દે, તેમના ઈન્દ્રો, મૈથુનકર્મથી બંધાયેલા છે. સૂર્ય-ચન્દ્રગ્રહ-નક્ષત્ર અને તારા નામના જ્યોતિષ દેવે તથા તેમના વિમાનમાં રહેનારા લાખ કરોડે દે, એના જિમ જમ ભવન કમર, હર, વિશ્વ
Page #391
--------------------------------------------------------------------------
________________ 348 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પિત પિતાની દેવીઓ સાથે રમણ કરનાર છે. સૂર્ય અને ચન્દ્ર ઈન્દ્રો છે. - બધાય વિદ્યાધર, યુગલિક અને મનુષ્ય વેદકર્મના ઉદયવાળા હેવાથી મૈથુનકર્મને છોડી શકે તેમ નથી. તિર્યંચ પ્રાણીઓમાં કેટલાક પાણીમાં ચાલનારા, કેટલાક પૃથ્વી પર અને કેટલાક આકાશમાં ચાલનારા આમ ત્રણે પ્રકારના તિર્ય મૈથુનકમ છે. તેમાં સાતે નરકભૂમિના નારકે, પાંચ પ્રકારના સ્થાવરે, વિકળેન્દ્રિય કેવળ નપુંસકવેદના માલિક હેવાથી નપુંસકલિંગ (શરીર) પ્રાપ્ત કરેલા હોવા છતાં પણ મૈથુન કર્મથી બકાત નથી, તેમને સ્ત્રી કે પુરૂષનું મૈથુન સંબંધીનું શરીર નહિ હેવા છતાં પણ તે નપુંસકેના મનવચન અને કાયાના આણુઅણુમાં નપુંસકવેદને તીવોદય વિદ્યમાન હેવાથી તેઓ મૈથુનભાવવાળા છે. સંસારી મૈથુનાસક્ત શા માટે થાય છે? જવાબમાં જણાવવાનું કે અનાજના અમુક દાણાઓમાં અંકુત્પત્તિનું મૂળ કારણ તેમાં રહેલા બીજતત્વને આભારી છે. તેવી રીતે અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં જીવાત્માના પ્રત્યેક પ્રદેશ પર આઠે કર્મોની અનંત વર્ગણ વળગેલી છે. તેમાં શરાબપાનના નશાને ચરિતાર્થ કરનાર મેહકર્મના અન્તભૃત વેદકમ પણ પિતાની સત્તા મજબુત જમાવીને રહેલું છે, જેના કારણે પુરૂષને સ્ત્રી તરફ, સ્ત્રીને પુરૂષ તરફ અને નપુંસકને બને તરફની માયાના પ્રભાવે એક જીવ બીજા
Page #392
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 349 જીવને માટે આકર્ષણ કરનાર બનવા પામે છે. વેદકર્મ પણ અતિ નિકાચિત, અલ્પ નિકાચિત અને અનિકાચિતરૂપે ત્રણ પ્રકારે છે. ગત ભરમાં મોહમાયામાં પૂર્ણ મસ્ત બનીને આવનારા ભવેને માટે અતિ નિકાચિતરૂપે બાંધેલ વેદકર્મ તે જીવાત્માને જેમ જેમ બાલ્યકાળ સમાપ્ત થતું જાય છે, તેમ તેમ ભડકતે જાય છે. અને ભોગના સાધન તરીકે મળેલ પુરૂષને પુરૂષ શરીર, સ્ત્રીને સ્ત્રી શરીર પણ મદમાતું–ભેગક્ષમ અને આકર્ષક બનતાં વેદકર્મને ચારે તરફથી પ્રજવલિત કરે છે અને ભેગવિલાસમાં જ તેનું જીવન સમાપ્ત થાય છે. અલ્પ નિકાચિત મહેકમ આત્મા, ગૃહસ્થાશ્રમમાં રહે છતે પણ તેના ભંગ વિલાસમાં ખાનદાનીની મર્યાદા, સારી સંતતિ પ્રાપ્ત કરવાની તમન્નાને પ્રવેશ થશે. સાથે સાથે દાનશિયળ–તપ અને સાત્વિક ભાવનામાં પણ તેને મસ્તી રહેશે. જ્યારે અનિકાચિત મોહકમ આત્મા એટલે પૂર્વભવમાં સત્કર્મોની સેવનાથી નિયાણ વિના બાંધેલ મનુષ્યાવતારને મેળવેલા માન, કદાચ સંસારમાં પ્રવેશ કરશે તે પણ બ્રહ્મચર્ય ધર્મ પ્રત્યે રાગવાળા હોવાથી મૈથુનને પાપ સમજશે અને જેમ બને તેમ કાળા કર્મોને કરાવનારી બધીય રાત્રિઓને અથવા બે-ચાર રાત્રીઓને ખુલી રાખી બીજી રાત્રિઓને સંયમવ્રતની મર્યાદામાં પૂર્ણ કરશે. તેમ કરતાં કદાચ કઈક સમયે મનમાં તેફાન જાગે તે પણ સસ્વાધ્યાય અને સંત સમાગમ પૂર્વક આયંબીલ, ઉપવાસ દ્વારા પિતાના મનને સ્વાધીન કરશે. અથવા ગૃહસ્થાશ્રમ ભાગ્યમાં ન હોય તે નાની
Page #393
--------------------------------------------------------------------------
________________ 350 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઉંમરથી જ વૈરાગ્ય રાજાની છાવણીમાં પ્રવેશ કરી, પિતાના મન-વચન અને કાયાને અવરોધ કરી ઉર્ધ્વગતિ તરફ પ્રયાણ કરશે. - સારાંશ કે, બીજા અને ત્રીજા નંબરના ભાગ્યશાળીએ તે લાખે માણસોમાં બે કે ચાર જ મળશે, જ્યારે પહેલા નંબરના અતિ નિકાચિત વેદકર્મના ઉદયવાળાઓને ખાતાં, પીતાં, ઊઠતાં, બેસતાં પણ વેદકર્મની સતામણું જોરદાર હોવાથી ભડકેલા વેદકર્મને જોરદાર ભડકાવવા માટે રંગમહેલ, પલંગ, મચ્છરદાની, પિશાક, ખાનપાન, સુગંધી દ્રવ્ય તથા કેસીન છાંટેલા અગ્નિના ભડકા જેવા નૃત્ય-ગાન, ચિત્ર, નાટક, નવલકથાઓ ઉપરાંત શરાબપાન, ભાંગ, અફીણની ગોળીઓ (નાઈટ પીલ્સ) તે ઉપર દૂધ, કેસર-માવા, મલાઈ, માખણ, મીષ્ટાન્નના ભેજનને ક્યારેય પણ છેડી શકે તેમ નથી. કદાચ કમભાગીને સ્ત્રીની પ્રાપ્તિ સુલભ ન રહે તે પણ પ્રબળ વેગવાળો અતિ નિકાચિત વેદકમ, જંગલવાસી, સંન્યાસી કે દ્રવ્યજ્ઞાની બનશે, તે પણ તેની સાધના સફળ બનતી નથી. કદાચ સાધન મળે તે પણ તેમને તે ભેગ-વિલાસમાંથી શાંતિ મળતી નથી, તૃપ્તી થતી નથી. તેથી જ્યારે જુઓ ત્યારે કામવાસનાના ભૂખ્યા જ હોય છે, પરિણામે વાંદરાની જેમ કૂદકે મારીને બીજાને સહવાસ કરે તે પણ ભૂખ્યા વરૂની જેમ તેની વિલાસી માયા તેમને રાત-દિવસ ઉજાગરા કરાવતી જ હોય છે. આવા માણસે સદૈવ વ્યાકુલ હોય છે, મહાસકત હોય છે. વિલાસ સિવાય
Page #394
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 351 તેમને બીજે ક્યાંય બેસવું, બેલવું કે ઊઠવું પણ ગમતું નથી. ઉશ્કેરાયેલું મન હજાર મણ આઈસક્રીમ જાપટી ગયા હોય કે એરકન્ડીશનમાં બેઠા હોય તે પણ ગરમ જ હોય છે. તેમનું મન એકમાં સ્થિર નથી, બીજીમાં ઠરતું નથી, ત્રીજી બહારથી ગમે છે પણ અંદરથી નહિ, એથી મદ્રાસમાં, પાંચમી કલકત્તામાં, છઠ્ઠી પૂનામાં, સાતમી વળી ક્યાંય બગાસાં જ ખાતી હોય છે. આવી રીતે તેમનું જીવન ભંડ કરતાં પણ ગયું–વીતેલું હોય છે. મૈથુનાસક્તિમાં આટલી બધી તાકાત શા કારણે? “સર્વ રીતે સંપૂણ ભેગકર્મના સાધને મને મળે” તેવા નિયાણાપૂર્વક બાંધેલ વેદકર્મની અતિ તીવ્રતાના પ્રતાપે તેવા છની મૈથુન સંજ્ઞા અત્યંત બળવાન હોવાથી તેમનું શરીર, મન અને ઈન્દ્રિયે પણ સર્વથા કન્ટેલ આઉટ થઈ ગયેલી હોય છે. સંજ્ઞા શબ્દના બીજા ઘણા અર્થોની કલ્પના પ્રસ્તુત પ્રકરણમાં અનાવશ્યક હોવાથી અહિ જૈન શાસનની પરિભાષામાં સંજ્ઞાને અર્થ વાસના જ કરવાનું રહેશે. કેમ કે પૂર્વભવમાં જેવા આશયથી, પાપકર્મની કે પુણ્યકર્મની વાસનામાં પિતાનું શરીર છેડનાર જીવ બીજા ભવે પણ તેવી જ વાસનાવાળે બને છે. આ પ્રમાણે પૂર્વભવની અતિ બળવતી વાસનાને સહાય કરનાર શરીર છે. પણ પરિગ્રહ વિનાના શરીરની સહાયતા શા કામની? મોટરને પેટ્રેલની જેમ શરીરને પણ માલમસાલા ખાવા મળે તે જ ગાડું
Page #395
--------------------------------------------------------------------------
________________ ૩૫ર 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આગળ ચાલશે. માટે મિથુનકર્મને સાચે સહાયક પરિગ્રહ છે. કેમકે જેમ જેમ પરિગ્રહ વધતું જાય છે તેમ તેમ દૂધમલાઈ-માવા-મિષ્ટાન્ન અને તાજા ફળે ઉપરાંત ઘીમાં તરબોળ થયેલા દાળ-રોટલા વગેરેના કારણે એક સમયનું મડદાલ શરીર તથા તેમાં રહેલ ધાતુઓ તાકાતવાળા બનીને માનવને સ્વપ્નમાં પણ હેરાન પરેશાન કરે છે. પાણીના સ્નાનથી તથા માલીસથી ચામડી નરમ બને છે. તેમ થતાં શરીરની વધેલી કે વધારેલી સુકુમારતા જ માનવને કામાતુર બનાવે છે. જેમ જેમ શ્રીમંતાઈ વધતી જાય છે કે વધારવામાં આવે છે તેમ તેના શરીરમાં ઉપર પ્રમાણેની માદકતા પણ વધે છે. અને - આંખમાં જુદા જ ન દેખાવા માંડે છે. પરિણામે ઈન્દ્રિયન ઘડાઓ જુદા માર્ગે જ દોડે છે અને ભેગવિલાસનું સાધન ગોતી લે છે. માલમસાલા ખાતાં પણ શરીરની ભેગશક્તિમાં કમજોરી દેખાય તે ઔષધ માટે, હજારે, લાખે રૂપીયાને વ્યય કરતાં તેમને વાર લાગતી નથી. ઔષધ અને ખેરાકના બળે મન જ્યારે સર્વથા બેકાબૂ બને છે ત્યારે જેના પર નજર જાય ત્યાં ઈનામ-બક્ષીસ, વસ્ત્ર આભૂષણ, ખાધાખેરાકી વગેરેને ખર્ચ ઉપાડીને પણ તેને કબજે કરવાના માર્ગને સ્વીકાર કરે છે. પછી ચાહે તે પર્યુષણ, સંવત્સરી, આયંબીલની ઓળી કે ઉપધાન તપ હય, મનજીભાઈને ધર્મ સાથે લેણદેણું તૂટી જાય છે. આ કારણે જ ધર્મસ્થાનમાં, ગુરૂઓના સહવાસમાં, માળા ફેરવવામાં, પણ તેની આંખે સ્થિર રહેતી નથી, મસ્તિષ્ક બીજે ક્યાંય ગીલી-ડંડા રમતું હોય છે.
Page #396
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 353 ઈશારા અને સંકેત ત્રીજા સ્થાને. આ અને આના જેવી બીજી ચેષ્ટાઓમાં કામોપાસના અને તેની અતિરેકતા કામ કરતી હેય છે. દેવમાં વિષયવાસનાની અધિકતા શા માટે? - દેવગતિ પ્રાપ્ત દેવ તથા દેવીઓની પાસે ઈન્દ્રિયને તથા મનને પૂર્ણ તૃપ્તિ થાય તેવા ભૌતિકવાદ(પૌગલિકવાદ)ને સાધનની ભરમાર હોય છે. માટે જ તેમાંથી ઉત્પન્ન થતી મેહની માયાના કારણે મૈથુનકર્મના સંસ્કારે પ્રબળ વેગથી ઉદયમાં આવ્યા વિના કે તે સાધનાથી કામની ઉદીર્ણ થયા વિના રહેતી નથી. સંસારમાં પણ પ્રત્યક્ષ જેવાય છે કે પરિ ગ્રહની માત્રા જેની પાસે વધારે હોય છે ત્યાં પાંચ ઈન્દ્રિયેના 23 પ્રકારના ભેગની લાલસા વધારે હોય છે. જ્યારે દેવોની પાસે તે તેમના પુણે વધારે પ્રબળ હોવાથી તેમને કામવાસના પણ વધારે હોવાથી મહાવ્રતની કે દેશવિરતિ ધર્મની એકેય ધારા (નિયમ) જીવન સાથે સંબંધિત થવા પામતી નથી. દેવદેવીઓના જીવનમાં મનગમતા શબ્દ, રસ, ગંધ અને સ્પર્શની પ્રાપ્તિ મનુષ્ય કરતાં હજારગણું વધારે હેવાથી તેઓ પાંચ-દશ મિનિટ માટે પણ ત્યાગ-તપને સ્વીકારવા માટે સમર્થ બનતા નથી. આ કારણે જ જૈન શાસ્ત્રકાએ “મેહમહિતમતિ” વિશેષણ દેવેને માટે સાર્થક મૂક્યો છે. આયુષ્યને મેટો ભાગ નાચ, ખેલ, તમાસા, સંગીત આદિમાં જ પૂર્ણ થાય છે. પિતાના મૂળ શરીરે ક્યાંય પણ
Page #397
--------------------------------------------------------------------------
________________ 354 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નહિ જવામાં વિષયવાસનાની પ્રબળતા જ મુખ્ય કારણ છે. વાકય શરીરના માલિક હોવાથી દેવભૂમિમાં ઉત્પન્ન થતાં જ વૈક્રિય લબ્ધિવડે મનગમતાં રૂપાંતરની વિમુર્વણું કરીને પણ પિતાની વાસના પૂર્ણ કરે છે. શરીરમાં હાડ, માંસ, લોહી, વિષ્ટા, મૂત્ર, કફ, પિત્ત વગેરે ગંદા ત ન હોવાથી કપૂરની ગેટી જેવા તેમના મુલાયમ-સુકેમલ શરીરની ભૂખ વાસનાની તૃપ્તિ થયા પછી જ મટે છે. કલ્પવૃક્ષે તમામ પ્રકારની ઉત્તમોત્તમ સાધન સામગ્રી પૂર્ણ કરે છે. તેમના અમૃતમય આહારની આગળ મનુષ્યની રસઝરતી રસવંતીઓ પણ તેમને મન સાવ નિરસ હોય છે. કલ્પવૃક્ષના સુગંધી પુષ્પ તેમના મનને વારંવાર ઉશ્કેરનારા હોય છે. દેવીઓના-અપ્સરાઓના સંગીતે દેવેને તથા દેવીઓને વારંવાર કામોપાસના માટે સહાયક બને છે. આવી રીતના વિષયવાસનાને ઉત્પન્ન કરાવનારા–ભડકાવનારા વાતાવરણમાં રહેનારા દેવ અને દેવીએ વાસનામુક્ત શી રીતે બની શકશે? દેવે કયાં રહેતા હશે? જે જમીન પર આપણે ઉભા છીએ તે સાત નરકભૂમિમાંથી પ્રથમ ભૂમિ છે, જે પહેલી નરક કહેવાય છે. તે 1080000 એક લાખ એંશી હજારની જાડાઈવાળી છે. તેમાંથી ઉપર નીચે એક એક હજાર જન છેડીને શેષના ખરભાગ, પકભાગ અને જળબહુલ ભાગના ત્રણ વિભાગે છે. તેમાંથી ખરભાગમાં અસુરકુમારોને છેડી શેષ ભવનપતિઓના
Page #398
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રવ્યાકરણ સૂત્ર 4 55 મકાને આવે છે. તેમાં રહેનારા દે શોખીન હોવાથી કુમાર શબ્દથી અંકિત હોય છે. અને પંકભાગના સ્થાનમાં અસુર કુમારે રહે છે. ઉપરના હજાર જન જે છોડી દેવાયા હતાં તેમાં ઉપર નીચે 100-100 જન છેડી શેષ 800 જનમાં વ્યંતર દે રહે છે અને ઉપરના ત્યજેલા 100 જનમાંથી ઉપર નીચેના 10-10 જન છેડી શેષ 80 જનમાં વાણવ્યંતર દે રહે છે. તથા જંગલે, તુટેલ મકાનમાં, મોટા મોટા ઝાડ ઉપર પણ તે દેવે રહે છે. મેરૂ પર્વતની સમતલ ભૂમિથી 790 એજન થી 900 પેજન સુધીમાં તિષ દે રહે છે. તે આ પ્રમાણે 70 જન પર તારાના વિમાને, ત્યાંથી 10 એજનમાં સૂર્યના વિમાને, ત્યાંથી 80 જનમાં ચંદ્રના વિમાને, ચાર જન નક્ષત્ર અને સેળ જનમાં ગ્રહોના વિમાને છે. ભવનપતિ અને વ્યંતરે પ્રાયઃ, કરી અધેલકમાં, તિષ દેવે તિરછાલેકમાં અને વૈમાનિક દેવ ઉર્વ લેકમાં છે. ભૌતિકવાદની સીમા સમાપ્ત થયેલી હોવાથી મેહકર્મથી ગ્રસ્ત હેવાના કારણે તે દેવે ભેગ વિલાસી છે. આવી રીતે શ્રીમંતને પણ જાણવા. ચકવતએના શરીર અને રદ્ધિ-સમૃદ્ધિનું વર્ણન મનુષ્યાવતાર પામેલાઓમાં ચકવર્તીઓ ઉત્કૃષ્ટ પુણ્યશાળી હોય છે, જેનું વર્ણન સૂત્રકાર પિતે જ કરી રહ્યાં છે, તે આ પ્રમાણે સુર-અસુર, મનુષ્ય, તિર્યંચ (ગજરત્ન,
Page #399
--------------------------------------------------------------------------
________________ 356 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અશ્વરત્ન) આદિ પ્રાણીઓ તથા માંડલિક રાજાઓના મિઠ્ઠામધુરા શબ્દોમાં અનુરાગવાળા હોય છે, દેવ-ઇન્દ્રો અને મોટા મોટા રાજાઓ દ્વારા સન્માનિત છે. મહદ્ધિક દેવેની જેમ સુખશાળી છે. ભારતભૂમિના–પર્વત, નગર, નિગમ, જનપદે, શહેરે, દ્રોણમુખે, ખેટ, કબૂટ, મર્ડ, દુર્ગો અને પતનેથી યુક્ત હોવાથી ચક્રવતી અને તેમના શાસનમાં રહેલી પ્રજા પણ આનન્દપૂર્વક રહે છે. એકછત્ર પૃથ્વીના સ્વામી, સમુદ્ર પર્યન્ત ભૂમિના ભક્તા હોવાથી સિંહની જેમ શૂરવીર છે. મનુષ્યના તથા ખંડીઆ રાજાઓના સ્વામી છે. ઈન્દ્ર સમાન હોવાથી નરેન્દ્ર છે. તાકાતથી પરિપૂર્ણ બળદ જેવા છે. રાજ્ય લક્ષ્મીથી ઘણા જ દેદીપ્યમાન છે. શાન્ત સ્વરૂપી છે. રાજ્ય વંશના આદિ કર્તા છે. સૂર્ય, ચન્દ્ર, શંખ, શ્રેષ્ઠ ચક્ર, સ્વસ્તિક, પતાકા, જવ, માછલી, કાચ, શણગારેલે રથ, નિ, ભવન, વિમાન, અશ્વ, તેરણ, મુખ્ય દ્વાર, ચન્દ્રકાંતાદિમણી, નન્દાવર્ત, મુશલ, હળ, કલ્પવૃક્ષ, સિંહ, ભદ્રાસન, આભૂષણ, સ્તંભ, મુગટ, હાર, કુંડલ, હાથી, બળદ, દ્વીપ, મેરૂ, ગરૂડ, ધ્વજા, ઈન્દ્રધ્વજ, દર્પણ, અષ્ટાપદ દર્પણ, ધનુષ્યબાણ, નક્ષત્ર, મેઘ, કંદરે, વીણા, ધૂંસરી, છાત્ર, પુષ્પમાળા, કમંડળ, કમળ, ઘંટ, નૌકા, સમુદ્ર, મગર, ઝાંઝર, વા, વ્યંતર દેવ, મર, હંસ, સારસ, ચકેર, ચામર, વાજીંત્ર, પંખે, લક્ષમી અભિષેક, તલવાર, અંકુશ, કળશ, શૃંગાર, વર્ધમાનક ઈત્યાદિ ચિહાના ધારક ચક્રવર્તી હોય છે. ફરીથી તેઓ કેવા હોય છે તેનું વર્ણન થાક્યા વિના સૂત્રકાર કરી
Page #400
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ૩પ૭ રહ્યા છે. બત્રીસ હજાર મુકુટબંધી રાજાઓ ચક્રવતીની પાછળ પાછળ ભમતાં હોય છે. રૂપની ચરમ સીમાને પ્રાપ્ત થયેલી અને ઉત્તમ ખાનદાનમાં જન્મેલી, ચેસઠ હજાર સ્ત્રીઓના સ્વામી હોય છે. રક્તની બહલતાને કારણે તેમનું શરીર લાવણ્યમય હોય છે. કમળનું કેસર, કેરેટ પુષ્પમાળા, ચંપાના પુષ્પ તથા તપાવેલા સુવર્ણની રેખા જેવું તેમનું શરીર છે. મુખ્ય શહેરમાં બનેલા જુદા જુદા રંગથી રંગેલા, એણ-ઐણ આદિ હરિની રૂંવાટીએથી બનાવેલા સુંદર, સ્વચ્છ અને જેનારની આંખેને ગમે એવા વસ્ત્રો પહેરનારા હોય છે. ઉત્તમ સુગંધી દ્રવ્યથી તથા ચંપમાલતી આદિ અતીવ સુગંધી પુપિવડે તેમના મસ્તિષ્ક શેભતા હોય છે. સુવર્ણના હાર, કડા, બાજુબંધ, મુગટ, કુંડળ આદિ ઉત્તમ આભૂષણથી શરીર સુશોભિત છે. બધી જાતના હીરા, મોતી, માણેક આદિ મણિએથી જડિત હાર તેમના ગળાને તથા વક્ષસ્થળને શોભિત કરે છે. જુદા જુદા નંગવાળી વીંટી પહેરેલી છે. ઉજજવલ-હૃદયરમ્ય વસ્ત્રો શરીર પર છે. સૂર્ય જેવું તેજ અને મેઘસમાન અવાજ હોય છે. સેનાપતિ, ગાથાપતિ, પુરોહિત, અશ્વ, વકી, હાથી, સ્ત્રી, ચક્ર, છત્ર, ચર્મ, મણિ, કાકિણી, ખ, દંડ આદિ દેવ અધિષ્ઠિત ચૌદ રત્નોથી શોભાયમાન છે. નૈસર્પ, પેડુક, પિંગલ, સર્વરન, મહાપદ્ધ, કાલ, મહાકાલ, માણવક, શંખ આદિ નવે નિધાન તેમના ચરણે રહ્યાં હોય છે. પૂરી પૃથ્વિના માલિક છે. હાથી, અશ્વ, રથ, પાયદળરૂપ ચતુરંગિણી સેનાથી યુક્ત
Page #401
--------------------------------------------------------------------------
________________ 358 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે. યશ અને કીતિ તેમની ફેલાયેલી છે. શારદ ચંદ્ર જેવું મુખ છે. શત્રુમર્દનમાં શૂર છે. છ ખંડાત્મક ભારત દેશના અધિપતિ છે. નરેન્દ્ર છે, નરદેવ છે, ધીર છે, સંગ્રામમાં અજેય છે. બધાય પર્વતે, વને છેવટે હિમાલય સુધીની પૃથ્વિ તેમના તાબામાં છે. સિંહ સમાન છે. પૂર્વ ભવેમાં આધેલી અરિહંત પરમાત્માઓની આચાર સંહિતાથી ઉપાર્જન કરેલી પુણ્યરાશિના સ્વામી છે. બધાય દેશના રાજાઓની રૂપવતી કન્યાઓ સાથે વિવાહિત થઈ તેમની સાથેની કામકેલીમાં તથા તેમના ઉત્તમોત્તમ શબ્દ, ગંધ, રસ અને સ્પર્શના વિલાસમાં મશગુલ છે. ઉપર પ્રમાણેના અનુપમ, અદ્વિતીય, વૈભવ વિલાસમાં રહેલા ચક્રવર્તીએ પણ પાંચે ઈન્દ્રિયેના વિષય વિલાસમાં અતૃપ્ત જ રહેવા પામે છે. ફળસ્વરૂપે વિષમાં અત્યાસક્ત રહેનારા તેઓ અતૃપ્ત અવસ્થામાં જ મરણને શરણ થાય છે. શાસકાર કહે છે કે-૬૪ હજાર રૂપવતી, મદમાતી, લાવણ્યમયી સ્ત્રીઓ સાથેના ભોગવિલાસમાં જેમના સેંકડો, હજાર, લાખે, પૂર્વ અને પૂર્વે જેટલા વર્ષે સમાપ્ત થાય છે, છતાં પણ તેમની વાસના ઓછી થતી નથી, તૃપ્ત થતી નથી, મનમાં રહેલી લાલસા શાંત નથી, તે સાધારણ માણસ જેને મનમાન્યા સાથને મળ્યા નથી, મળ્યા હોય તે ખાવા પીવાના સાધનની કમી હોય, શરીર અશક્ત અને ભેગને માટે અર્થ હેય, રોગગ્રસ્ત હોય તે તેવા પુણ્ય વિનાના અથવા અધુરા પુણ્યના માલિકો શી રીતે તૃપ્ત થશે?
Page #402
--------------------------------------------------------------------------
________________ શ્રા પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે 359 कामभोगेन कामाशा कदापि नैव शाम्यति / इन्धनौधेन दीप्तोऽग्निः शाम्यति किं कदाचन / / વાસુદેવે અને બલદે પણ અતૃપ્ત જ રહે છે... * પખંડાધિપતિ અને ત્રિખંડાધિપતિ રૂપે ચક્રવતી બે પ્રકારના છે. પહેલા ચક્રવતીના રૂપ-રંગ-વૈભવ અને વિલાસોનું વર્ણન કરાઈ ગયું છે, હવે ભરતાર્ધચકી, વાસુદેવ અને બલદેવોને માટે સૂત્રકાર પિતે જ વિસ્તારપૂર્વક કહી રહ્યાં છે આ બંને એક જ પિતાના સંતાન હોવાથી ભાઈ ભાઈ છે. વાસુદેવનું પુણ્ય વધારે હોવાથી રાજ્યગાદીના જોક્તા બને છે. 16-16 હજાર રૂપવતી સ્ત્રીઓના વિલાસમાં મસ્ત હોય છે. બલદેવે પણ વિષયાસક્ત જ હોય છે. સાથે સાથે સાત્વિક વૃત્તિ અને પ્રવૃત્તિના માલિક હેવાથી વૈરાગ્યવાસી પણ બની શકે છે. ભોગવિલાસની ચરમ સીમા, તથા તે માટેના અગણિત સાધને મેળવેલા હોવા છતાં પણ બળતી સગડીમાં પટેલ નાંખવાથી જેમ સગડી બુઝાતી નથી, પણ વધારે ભડકે છે, અને અવસર આવ્યે ઘરને બાળીને ખાખ કરી નાંખે છે, તેવી રીતે વિષયવાસનાની આગ પણ જેમ જેમ વિલાસે મળે છે, ભગવાય છે, તેમ તેમ હવે પછી વિલાસે કેવી રીતે ભેગવવાં? કયાં સ્થાનમાં જઈને ભેગવવા? ક્યો ખોરાકઔષધ અને શરાબ, અફીણ, ભાંગને નશે કેવી રીતે કરી ? કેટલે કરે? તેના પર ઘી-દૂધ મિષ્ટાનમાં શું શું લેવું ? સ્નાન પાછું અને સુગંધી પદાર્થોને ઉપગ કેવા સમયે
Page #403
--------------------------------------------------------------------------
________________ 360 * શ્રી પ્રશવ્યાકરણ સૂત્ર કઈ રીતે કરી? ઘોડાની જેવી તાકાત કરાવી આપે તેવા રસાયણે ક્યા વૈદ્યરાજ પાસેથી મળશે? તે સાયણવાજીકરણ ઔષધને, માખણ, મધ કે બીજા અનુપાન સાથે લેવા? ભેજન પછીના પાનમાં કયે મસાલે નખાવ? ઈત્યાદિ વિષયની વાતે-ચર્ચાએ સિવાય બીજી એકેય વાત તેમના મગજમાં આવતી નથી. કેમ કે તેમના સાથીદારે પણ તેવા જ હોય છે અથવા પિતાને રંગમાં રંગાઈ જાય તેવા જ મિત્રે બનાવવા પડે છે. વાસુદેવ તથા બળદેવોની . રદ્ધિ-સમૃદ્ધિનું વર્ણન:- પુરૂષમાં પ્રધાન, મહાબળ એટલે માનસિક શક્તિ અને પરાક્રમ એટલે કાયિક બળ તેમનું અચિંતનીય હોય છે. દેવાધિષ્ઠિત શા (શાર્ગ) ધનુષ્યની દોરીને ધનુષ્ય સાથે જોઈન્ટ કરનાર છે. બળવતેમાં તેમનું બળ સાગર જેવું છે, શત્રુઓને માટે અપરાજિત છે, ધનુષ્ય ધારી છે, વૃષભ સમાન બળવાન છે. વાસુદેવનું નામ કેશવ અને બળદેવનું નામ રામ છે. તથા સમુદ્રવિજય, અભ્ય, સ્વિમિત, સાગર, હિમાવાન, ચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર તથા વાસુદેવ આદિ દશાહને અને પ્રશ્ન, સાંબ, અનિરૂદ્ધ, નિષિધ, ઉત્સુક, સારણ, ગજ, સુમુખ, કર્મુખ આદિ સાડા ત્રણ કરોડ યાદવ રાજકુમારને પ્રાણથી પ્યારા છે. બળદેવની માતા રોહિણી તથા કૃષ્ણ વાસુદેવની માતા દેવકીના હૃદયને આનંદ આપનાર
Page #404
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 361 છે. 16 હજાર રાજાઓ વાસુદેવની સેવા કરનાર છે, 16 હજાર સ્ત્રીઓને સ્વામી છે. તેમને ત્યાં ચંદ્રકાન્તાદિ મણિઓને, સુવર્ણને, કકેતનાદિ રત્નને, મેતીએને, મુંગાઓને, ઉપરાંત નાળીયેર, સેપારી, ધનધાન્ય, ગેળ, સાકર આદિના ભંડાર સદૈવ ભર્યા રહે છે. હાથી–ઘોડા તથા રથેના તેઓ સ્વામી છે ગામ-નગરાદિ હજારે સંખ્યામાં શહેર, ગામે પર તેમનું પ્રભુત્વ છે. સ્વ અને પરચક્રના ભયથી તેઓ રહિત છે. તેમના શાસનમાં જનતા ખુશ અને ધર્મપરાયણ છે. ધાન્યની ઉત્પત્તિ બરાબર થતી રહે છે. ઉપજાઉ ભૂમિ, નયનરમ્ય જળાશ, નદીઓ અને પર્વતેથી તથા નગરની ચારે તરફ નાના મોટા વૃક્ષના સમૂહથી શોભતા તે નગરમાં જનતાને હરવા-ફરવાની છુટ હતી. વૈતાઢ્ય પર્વતથી વિભક્ત થયેલા દક્ષિણાર્ધ ભરત લવણસમુદ્રથી વિંટાયેલું હતું, જેમાં વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત અને ગ્રીષ્મ ઋતુને અનુરૂપ ફળ-ફૂલ-પાન વિ. સમયસર સૌને તૃપ્ત કરતાં હતાં. આવા દક્ષિણાઈ ભરતના તેઓ સ્વામી હતા. કીતિ અને બળ સદા વૃદ્ધિવાળા હતાં. શત્રુઓ તરફથી થનારા આઘાતથી રહિત હતાં. હજારો શત્રુઓને પરાજય દેવાવાળા હોવાથી તેમના માનમર્દક હતાં. બીજાઓને માટે સદૈવ અમત્સરી એટલે તેમને થતા લાભમાં આનન્દ માનનારાં હતાં. કારણ વિના ક્રોધ કષાયથી દૂર હતા. હાસ્યપૂર્ણ જીવન હેવાથી સારપૂર્ણ તથા મધુર ભાષા બોલનારા હતાં. સમીપે રહેવાવાળાઓને માટે વાત્સલ્યભાવ ધરાવનારા હતાં. શરણાગતના રક્ષક હતાં.
Page #405
--------------------------------------------------------------------------
________________ 362 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર હાથ પગની રેખાઓ તથા તેલ અને મસા આદિ શુભ ચિહ્નોથી યુક્ત હતાં. શરીરને ભાર, ઉંચાઈ અને અવયથી દેદીપ્યમાન હતાં. સારાંશ કે સમસ્ત લક્ષણેથી શોભતાં, હૃષ્ટપુષ્ટ સુન્દરતમ શરીરવાળા હતાં. પૂર્ણિમાના ચન્દ્રની જેમ સૌમ્યકાર હતાં. પ્રિયદર્શની હતાં. અત્યાચાર કરવાવાળાઓ પ્રત્યે અસહિષ્ણુ હતાં. દુષ્ટોને દંડ તથા સજજનેને માન દેવામાં યમ જેવા અને ચન્દ્ર જેવા હતાં. બળદેવની દવામાં તાલવૃક્ષ અને વિષ્ણુની ધ્વજામાં ગરૂડની નિશાની હતી. અત્યન્ત ગર્વિષ્ઠ બનેલા મૌષ્ટિક નામના મદોન્મત્ત મલ્લને બળદેવે ચપટી વગાડતા જ મૃત્યુને શરણ બનાવી દીધાં હતાં તથા ચાણુરમલ્લને તથા રિષ્ઠ નામના બળદ જે કંસ પ્રેરિત હતાં, તેમને પણ મૃત્યુ પામે પહોંચાડી દીધા હતાં. ગામ, નગર તથા ખેતરોને બધી રીતે હાનિ પહોંચાડનાર સિંહને ત્રિપૃષ્ઠ વાસુદેવે (મહાવીરસ્વામીને જીવ) ફાડી દીધું હતું. યમુના નદીના ઉંડાણમાં રહીને પિતાના કાતીલ વિષથી સૌને માટે ભયજનક બનેલા કાળીયાનાગનું દમન વાસુદેવે કર્યું હતું. વિક્રિય લબ્ધિથી મહાવૃક્ષના રૂપને ધારણ કરેલા યમલ તથા અર્જુન નામના વિદ્યાધરોને તથા મહાશકુનિ અને પૂતના નામે રાક્ષસીઓને સમાપ્ત કરી હતી. કંસના દરબારમાં આવતાં ચારમલ્લને મેથીપાક દીધા પછી કંસ રાજાને સિંહાસનથી ખેંચીને તેના મુગટ વડે મારી નાખ્યું હતું. રોજગૃહી નગરીના રાજા જરાસંઘને મારનાર વાસુદેવ હ. દીવ્યમાન છત્રના ધારક અને ચામરોથી સદૈવ વિજાતા હતાં.
Page #406
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 363 (ચામરનું વર્ણન પાંડિત્ય ભાષામાં અલંકારોથી યુક્ત અને વિસ્તૃત છે, તેને મૂળ સૂત્ર તથા ટીકાથી જાણવાની મજા આવશે.) તેમના રથે અમ્મલિત ગતિએ અવધ વિના જ ચાલનારા હતાં. હળ, મુસલ અને સુવર્ણના કડા બળદેવના હાથમાં તથા શંખ, ચક્ર, ગદા, શક્તિ અને અજેય તલવાર વાસુદેવના હાથમાં રહેતા હતાં. અત્યંત ભાસ્વર કૌસ્તુભમણિ તથા મુગટ વાસુદેવે ધાર્યા હતાં, રત્નજડિત કુંડળથી તેમના મુખ વિકસ્વર હતાં, કમળ જેવા નયને હતાં, શ્રીવત્સ તેમના વક્ષસ્થળે શેભતું હતું, બધી હતુઓના પુપની માળા તેમના ગળામાં હતી, પ્રત્યેક અંગો સલક્ષણોવાળા હતાં. વાસુદેવ પીતામ્બર અને બળદેવ નીલામ્બર વસ્ત્રો પહેરતા હોવાથી તેમના શરીરની કાન્તિ દ્વિગુણિત વધી ગઈ હતી. તેજસ્વી, ઓજસ્વી, વર્ચસ્વી અને યશસ્વી હતાં. મેટા મેટા સિંહને પણ પરાસ્ત કરનારા હતાં. દ્વારકા નગરીની જનતાને માટે અતીવ પ્રિય હતાં. જુદા જુદા દેશના રાજાઓની રૂપવતી–લાવયવતી કન્યાઓ સાથે વિવાહિત હતાં. તેમની સાથે યથેચ્છ વિષય વિલાસે માણવા છતાં પણ તૃપ્તિ થતી નથી-વાસનાની આગ બુઝાતી નથી જેમ જેમ ભેગો ભેગવાય છે તેમ તેમ આવતી કાલના વિલાસ માટે ઝંખના તીત્રાતિતીવ્રરૂપે ભડકે બળતી જાય છે. પરિણામે નિદાનગ્રસ્ત વાસુદેવે વિષયવાસના માટેનું આર્તધ્યાન અને તેમાં વિદ્ધ કરનારાઓ પ્રત્યે રૌદ્રધ્યાનમાંથી ક્યારેય બહાર નીકળી શક્તા નથી. પરિણામે જીદગીના છેલ્લા ક્ષણે પણ
Page #407
--------------------------------------------------------------------------
________________ 364 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ભગવેલી રાત્રિઓના-વિલાસી સ્વપ્ના જેતાજોતા જ યમ ના અતિથિ બને છે. માંડલિક સજાએ પણ અબ્રહ્મ સેવી હોય છે - ચક્રવર્તીએ, વાસુદેવે અને બળદેવની અદ્ધિ, શરીર સુÇતા, પુણ્ય વિભવ, લેગ વિલાસે, ભેગશક્તિનું વર્ણન તથા તેમની અતૃપ્ત વાસનાના કારણે મૃત્યુ સુધીનું વર્ણન જાણી લીધા પછી હવે તેમનાથી ઉતરતાં પુણ્યવાળા માંડલિક રાજાઓનું વર્ણન કરવામાં આવે છે. તે આ પ્રમાણે - ચક્રવતીની આજ્ઞા પૂરા ભારતવર્ષ પર હોય છે. જ્યારે માંડલિક રાજા એકાદ દેશના અધિપતિ હોય છે. તેમ છતાં પણ તેમની અદ્ધિ-સમૃદ્ધિ તથા સત્તા વગેરે કમ હેતી નથી. તે વાતને સૂત્રકાર પણ કહે છે. તેમની પાસે સેના બહુ મોટી હોય છે. અન્તપુરમાં ઘણું રાણુઓ તથા પરિવાર પણ મેટ હોય છે. શાંતિ-પુષ્ટિ કર્મ કરનારા પુરોહિતે, રાજ્યની ચિંતા કરનારા મંત્રીઓ, રક્ષા કરનારા સેનાપતિઓથી યુક્ત તેઓ હેય છે. ધન, ધાન્ય, સુવર્ણ, ચાંદી, હીરા, મેતી, પુખરાજ વગેરેથી યુક્ત હોય છે. રાજ્યાદ્ધિ બહુ વિશાળ હોય છે. આ પ્રમાણે રાજ્યસત્તાને ભેગવનારા તે રાજાઓને માટે સમય રાણીવાસમાં ભેગોને ભેગવવામાં જ પૂર્ણ થાય છે. તે પણ જીન્દગીના અંત સુધી તૃપ્તિને અનુભવ કરી શકતા નથી. ચકવતી આદિની આયુષ્ય મર્યાદા ઘણું મટી અને સ્ત્રી પરિવાર પણ મનગમત મળે છતાં
Page #408
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 365 તેમને પણ ભેગવિલાસે તૃપ્ત કરી શકતા નથી, તે ટૂંકા આયુષ્યવાળા રાજાઓ અતૃપ્ત રહેવા પામે તે માની શકાય તેમ છે. માટે પુણ્ય વૈભવથી મેળવેલા દેવદુર્લભ માનવાવતારને ભેગવિલાસના કીચડમાં પૂર્ણ કરે છે અને તૃપ્ત થયા વિના જ મૃત્યુ પામે છે.. જેઓ રાજસત્તા વિનાના ધનિક તથા રાજકર્મચારીઓ છે, તે પણ પિતાની અદ્ધિ-સમૃદ્ધિના અનુસારે ભેગવિલાસને મેળવવા માટે, મેળવેલાને વધારવા માટે, વધી ગયેલાને ટકાવવા માટે જૂદા જૂદા તરીકા, દાવપેચ, માયા મૃષાવાદ આદિને અપનાવીને પોતાનું જીવન અતૃપ્ત વાસનામાં જ પૂર્ણ કરે છે. કેમકે-કામવાસનાની આગ જ એટલી બધી જબરદસ્ત હોય છે, કે લાગ્યા પછી બુઝાવવી અશક્ય હોય છે. કારણ આપતા કહ્યું કે, જેમ જેમ તેના સાધને મળતા જાય છે અને પેટમાં કેશરીયા દૂધ, મલાઈ, મા, માખણ, ઘીમાં તરબોળ રોટલી, મનગમતા શાક, રાયતા, ફળ વગેરે જેમ જેમ પડતાં જાય છે, તેમ તેમ કામની આગ વધતી જાય છે, જેમાં પૂર્વભવના પુણ્ય કર્મો, સત્કર્મો બળીને ખાખ થાય છે. ફળ સ્વરૂપે ભેગવેલી રાત્રિઓને કરેલા આંખ મીંચામણુઓને ઠઠા મશ્કરીમાં કરેલી ચેષ્ટાઓને સ્મૃતિમાં લાવતાં લાવતાં જ મૃત્યુને શરણ બને છે. અકર્મ ભૂમિના ભંગ વિલાસે. કર્મભૂમિ અને અકર્મભૂમિ રૂપે ભૂમિ બે પ્રકારની હોય છે. પહેલી ભૂમિમાં તીર્થંકર પરમાત્માએ, કેવલીઓ,
Page #409
--------------------------------------------------------------------------
________________ 366 9 શ્રી પ્રશ્નવ્યાકરણું સૂત્ર ચક્રવતીઓ, વાસુદેવ, બળદેવ અને સાત્વિક માંડલિક રાજા-મહારાજાઓ વગેરે જન્મે છે. જ્યારે બીજી અકર્મ ભૂમિમાં કેવળ ભેગભૂમિ હોવાથી તેમાં જન્મ લેનારા યુગલિકે, યુગલિયાઓ પુણ્ય વૈભવના માલિક હોવા છતાં યૌગિક જીવન રહિત જ હોય છે. એટલે કે, તેમના જીવનમાં ધર્મકર્મની એકેય મર્યાદા હોતી નથી જૈન શાસન પ્રમાણે એક લાખ એજનના જમ્બુદ્વીપમાં ભરત, હૈમવત, હરિ, વિદેહ, રમ્ય, હેરણ્યવત અને ઐરાવત નામે સાત ક્ષેત્રે છે તથા તેમને વિભાજિત કરનારા અને લવણસમુદ્રની પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ જનારા હિમાવાન, મહા હિમાવાન, નિષધ, નીલ, રૂકિમ અને શિખરી નામે છ મહા પર્વ છે. જેમ કે ભારત અને હૈમવતની વચ્ચે વિશાળકાય હિમવાન પર્વત છે. આ રીતે સાતે ક્ષેત્ર માટે કલ્પી લેવું. તેમાં ભરત, ઐરાવત અને મહાવિદેહને કર્મભૂમિ કહેવાય છે. જ્યાં અસિ-મસિ અને કસિને વ્યવહાર હોવાથી વ્યાપાર, ખેતીવાડી, સુતાર, લુહાર, નાપિત આદિના કાર્યો હોય છે. જ્યારે હૈમવત, હરિ રમ્યફ અને હૈરણ્યવત આ ચાર ક્ષેત્રે અકર્મભૂમિ કહેવાય છે. માટે ત્યાં અસિ-મસિ અને કસિને વ્યવહાર હેતે નથી. ધાતકી ખંડ અને પુષ્કરાઈ દ્વીપમાં જમ્બુદ્વીપ કરતાં દ્વિગુણિત ક્ષેત્રે હેવાથી ભરતક્ષેત્રમાં– 3, ધાતકી ખંડમાં-૬, પુષ્કરાઈ દ્વીપમાં-૬, 3-6-6=15 ક્ષેત્રે મનુષ્યના છે. એટલે કે જ્યાં મનુષ્યધર્મના બધાય વ્યવહારે છે. શેષ યુગલિકેનાં ક્ષેત્ર છે.
Page #410
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 367 ઉત્સર્પિણું અને અવસર્પિણીના નામે કાળચક બે પ્રકારના છે : આયુષ્ય બળ, શરીર, સંસ્થાન અને ધૈર્ય આદિ ઘટતું જાય તે અવસર્પિણ કાળ છે. પ્રત્યેક કાળમાં સુષમા સુષમા, સુષમા, સુષમ દુષમા, દુષમ સુષમા, દુષમા અને દુષમા દુષમાં નામે છ-છ આરા હોય છે. તે ક્રમશઃ ચાર કેડીકેડી સાગરોપમને, ત્રણ, બે અને એક કડાછેડીમાં 42 હજાર વર્ષ ઓછા તથા પાંચમે આવે અને છઠ્ઠો આરો 21-21 હજાર વર્ષને હોય છે. ઉત્સપિણીમાં વિપરીત કમ જાણ. આ કાળને પ્રભાવ ભરત અને ઐરાવત માટે જ જાણે. પરંતુ મહાવિદેહ ક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્રમાં મેરૂપર્વતથી ઉત્તર તરફ ઉત્તરકુરૂ તથા દક્ષિણ તરફ દક્ષિણકુરૂ નામે બંને ક્ષેત્રે કર્મભૂમિમાં હોવા છતાં પણ અકર્મભૂમિ છે. તે અકર્મભૂમિમાં વનનાં વૃક્ષોને વિસ્તાર ખૂબ હોવાથી ત્યાંના યુગલિકો પાદવિહારી હોય છે. એક સ્થાનથી બીજા સ્થાને જવા માટે વાહન વ્યવસ્થા મુદ્દલ ન હોવાથી તેઓ શરીરના મજબુત બાંધાના તથા પ્રાકૃતિક નિયમોને આધીન જીવન હેવાથી સદૈવ રેગ રહિત, પ્રમાદ રહિત, દુર્ગથી રહિત અને પ્રકૃતિ દ્વારા જે કંઈ ઉત્તમેત્તમ ખાનપાન, વસ્ત્ર આદિ મળે છે, તેમાં જ પૂર્ણ સંતોષી હોવાથી પરિગ્રહ મકાન-હાટહવેલી-તીજોરી-કબાટ-તાળા-કુંચીની આવશ્યકતા તેમને નથી. કલ્પવૃક્ષે દ્વારા માનવ વર્ગને અત્યન્ત દુર્લભ, અદર્શનીય, અમૃત જેવા ખરાક, રંગબેરંગી વસ્ત્રોની પ્રાપ્તિ ઈચ્છા માત્રથી થઈ જાય છે. માટે તેમને વ્યાપાર-રોજગાર-લેવડ
Page #411
--------------------------------------------------------------------------
________________ 368 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર દેવડ-હિસાબ-કિતાબના ગોટાળા જેવું કંઈ પણ કરવાનું રહેતું નથી. ત્રણ પપમનું આયુષ્ય હેવા છતાં જન્મતાં જ સાતમા સપ્તાહે ભરજુવાન બની ભેગ રસિક બને છે. આટલા લાંબા કાળ દરમ્યાન તેમને એક યુગલ (પુત્ર અને પુત્રી) ની પ્રાપ્તિ થાય છે, તેઓ સાથે જન્મે છે. પરસ્પર વૈવાહિક સંબંધથી જોડાય છે અને સાથે જ મરે છે. આ કારણે તેમને બીજા સાથે વૈવાહિક પ્રશ્ન રહેતું નથી. માટે કોઈની સાથે વૈર, દ્વેષ, કલેશ, કષાય કે કઈ પણ જાતની લેવડ-દેવડના ભાવે રહેતા નથી, ઉદ્ભવતા નથી. તેથી તે બધાય સુખી છે, શા છે અને સ્વસ્થ છે. કેવળ અપ્રત્યાખ્યાની કષાયને ઉદય વર્તતે હેવાથી ત્યાગ, તપ કે દેશવિરતિ તેમના ભાગ્યમાં હેતી નથી. યુગલિકેના શરીરનું વર્ણન - વાહન-ગાડી-ઘડાગાડી આદિને સર્વથા અભાવ હેવાથી પગે જ ચાલનારા મનુષ્ય કરતાં પણ ઉત્તમ ભેગવિલાસો સેવનારા, તે સમયના સ્વસ્તિકના ચિહેથી યુક્ત, ભેગેપભેગમાં પિતાની શોભા માનનારા, સુન્દરતમ રૂપવંતા, અંગપ્રત્યંગેથી હપુષ્ટ થયેલા, હાથ પગના તળીયા સ્વાભાવિક લાલ અને કેમળ હોય છે, બંને પગો કાચબાની જેમ ઉઠાવદાર અને ઘાટિલા, હાથ પગની આંગળીઓ સીધી, સરળ અને સુન્દર, નખ વચ્ચે ઉન્નત–પાતળા તાંબાના રંગ જેવા કોમળ અને કાન્તિવાળા, પગની બંને ઘૂંટણે માપસર પુષ્ટ , ઉં
Page #412
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 369 તથા અલક્ષ્ય, બંને જઘાઓ હરિણી જેવી-કુરૂવિદ (તૃણ વિશેષ) તથા તકલીની જેમ ગોળ ગોળ અને ઉપર જતાં જાડી, જાનુ ગુપ્ત, સાથળ હાથીની સૂંઢ જેવી નીચેથી પાતળી અને ઉપર જાડી, હાથીના જેવા પાકમી અને વિલાસવતી ચાલવાળા હોય છે. તેમને ગુહ્ય ભાગ (જનનેન્દ્રિય) ઘોડાની જેવી ગુપ્ત, ગુદાને ભાગ ઘેડાની જેમ મેલ વિનાને, જાતવંત અશ્વ અને સિંહની કમર કરતાં યુગલિકેની કમર પાતળી હોય છે. દક્ષિણ દિશાના પવનથી ગંગા નદીમાં ઉત્પન્ન થયેલા વમળાની સમાન તથા સૂર્યથી વિકસિત કમળની જેમ તેમની નાભિ સુન્દર અને ઊંડી હોય છે. તેમને મધ્ય ભાગ વક અને પાતળો હોય છે. રેમરાજી, સરળ, સપ્રમાણ, સૂક્ષ્મ કાળી–સુંવાળી અને નયનરમ્ય હોય છે કુક્ષિ સુન્દર અને પુષ્ટ છે. માછલાના પેટ જેવું ઉદર છે. પાશ્વ ભાગ સારા અને માન પ્રમાણવાળા હોય છે. પાંસળીના હાડકા દેખાતા નથી. છાતીને ભાગ સુવર્ણની શિલા જેવો પ્રશસ્ત પુષ્ટ અને વિશાળ હોય છે. ખભા સ્થૂળ, રમણીય અને પુષ્ટ હોય છે. બંને ભુજાઓ નગરના દ્વારની ભેગળ જેવા ગોળ હોય છે. યુગલિકોનું વિશેષ વર્ણન: તેમની બંને ભુજાઓ નાગરાજ જેવી વિશાળ અને ભેગળ જેવી એટલે કે ઘુંટણ સુધી પહોંચી જાય તેવી લાંબી હોય છે. હાથની હથેળી લાલ-કમળ-પુષ્ટ અને માંસલ હોય છે. આંગળીઓ છિદ્ર વિનાની પીવર (પુષ્ટ) અને કમળ છે.
Page #413
--------------------------------------------------------------------------
________________ 370 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નખ લાલ છે. હાથની રેખાઓ સારી અને સુંવાળી તથા ચન્દ્રાકાર-સૂર્યાકાર-શખાકાર-ચકાકાર, દક્ષિણાવર્ત અને સ્વસ્તિકના આકાર જેવી સ્પષ્ટ અને ફળદાયિની છે. હૃષ્ટ-પુષ્ટ ખભા પાડા-વરાહ-સિંહ-બળદ અને હાથીને સ્કંધ જેવા છે. ડેક ચાર અંગુલની તથા ઉત્તમ શંખ જેવી છે. દાઢી સુન્દર અને શેભનીય છે. હેઠની નીચેનો ભાગ પુષ્ટ, માંસલ, સરસ અને સિંહની દાઢી જે વિશાળ છે, નીચેને હેઠ પરવાળા જે લાલ છે. મુખમાં રહેલા દાંતે ચન્દ્ર-શંખગાયનું દૂધ અને પાણીને ફીણ જેવા ઉજળા તથા પૂર્ણ પિલાણ વિનાના છે. જીભ લાલ છે. નાસિકા ગરૂડ જેવી છે. આંખે વિકસિત કમળ જેવી છે. આંખની ભ્રમર ધનુષ્ય સમાન વક છે. કાન હાથી જેવા, ગાલ પુષ્ટ અને માંસલ છે, લલાટ આઠમના ચન્દ્ર જેવું, મુખ પૂર્ણ ચન્દ્ર જેવું, માથું છત્રની જેમ ગોળ અને ઊંચું છે. કેશાવળી કેમળ અને કાળી છે, શરીરના પ્રત્યેક અંગે સુડોળ-સુસ્પષ્ટ અને દર્શનીય છે. સ્વસ્તિક આદિ લક્ષણોથી યુક્ત છે, બત્રીસ લક્ષણથી તેમનું શરીર શોભતું છે. સ્વર-હંસ-કૌચ, દુંદુભી, સિંહ, મેઘધ્વનિ જે હોવાથી વચ્ચે કયાંય તૂટતા નથી, વારાષભનારાજી સંઘયણ, સમચતુરઢ સંસ્થાનના માલિક છે. રોગ રહિત છે. કબૂતરની જેમ નિર્દોષ આહાર લેનાર છે. પક્ષીની જેમ મેલથી ખરડાયા વિનાને ગુપ્ત ભાગ છે. જંઘાબળ મજબુત છે. શ્વાસોશ્વાસ કમળ જે સુગંધયુક્ત હોય છે. શરીરસ્થ વાયુઓ પણ અનુકુલ છે. તેમ છતાં તે યુગલિયાએ
Page #414
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 371 ત્રણ પાપમના લાંબા આયુષ્યવાળા હોવા છતાં પણ કામગથી તૃપ્ત થતાં નથી, માટે અતૃપ્ત અવસ્થામાં જ મરણ પામે છે. તેમ છતાં યુગલિકે સુખી કેમ? ઉપર્યુક્ત વર્ણનમાં યુગલિયાઓના શરીર, રૂપ, રંગ, મજબુતાઈ, તેમજ પગના તળીયાથી માથા સુધીનું ખૂબ જ વિસ્તૃત વર્ણન સુવાચ્ય ભાષામાં કરવામાં આવ્યું છે, પરંતુ તેમની પાસે અદ્ધિ કેટલી હતી? હાટ-હવેલી, વ્યાપારરોકડ, સુવર્ણ–ચાંદી, કાચા-પાકા મકાન, બંગલા, બાગબગીચા કેટલા હતાં? આદિનું વર્ણન મૂળ પાઠમાં એકેય અક્ષરથી દેખાતું નથી. જ્યારે ચક્રવતી, વાસુદેવ, બળદેવ, માંડલિક રાજા કે ધનવાની શ્રીમંતાઈ, સત્તા, તેમના બંગલા, વાહન આદિ સાધનનું તેમજ તેમના ભેગવિલાસના વર્ણનમાં પલંગ, ગાદલા, રેશની, ખાનપાન, ઔષધ તથા સ્નાનપાણીના વર્ણને ખૂબ જ વિસ્તારથી કરાયેલા છે. તેમ છતાં તે સાધને ભાડુતી હેવાથી ક્ષણસ્થાયી અને વિજળીના ચમકારા જેવા છે. જ્યારે યુગલિક પાસે અકૃત્રિમ (સહજ) સાઘને હોવાથી વધારેમાં વધારે સુખી, શાન્ત અને સમાધિવાળા છે. જ્યારે આવશ્યક કે અનાવશ્યક પૌગલિક સાધનોમાં રહેનારા શ્રીમતે સુખી નથી, રેગરહિત નથી, હસમુખ નથી અને સમાધિથી હજારો માઈલ દૂર છે. માટે માનસિક અને શારીરિક દૃષ્ટિએ વધારે દુઃખી છે, રેગિષ્ટ છે, શેક સંતાપી છે અને આકાશ જેવી આશા તૃષ્ણને કારણે તેમને
Page #415
--------------------------------------------------------------------------
________________ 372 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ક્યાંય સંતોષ ન હોવાથી ચક્રવર્તીએ-તેમની રાણીએ છેવટે ધનિકે અને તેમની શેઠાણીઓનું જીવન ન મળ્યાનું દુઃખ, ઓછું મળ્યાનું દુઃખ, વધારે પુત્ર હોય તે પણ દુઃખ, પુત્રીએ વધારે હોય તે પણ દુઃખ, આ પ્રમાણે તેઓ સુખને શ્વાસ મેળવી શકતા નથી. જ્યારે યુગલિયાએ બધીય પીડાએથી મુક્ત છે. કેમકે તેઓ સદૈવ પ્રકૃતિની ગોદમાં વસેલા છે. માટે શરીરની મજબુતાઈ, સુંદરતા અને પવિત્રતા તેમને પ્રાપ્ત થયેલી છે. બનાવટી પફ-પાઉડર, લિપસ્ટિક, ફેશન તેમજ ઢગલાબંધ વસ્ત્રોના ભરાવાની આવશ્યકતા નથી. મકાનબંગલા, ફનીચર, મેટા મોટા કાચ, સોફા આદિની તેમને મુલ જરૂર નથી. ખાવાપીવા માટેની જુદી જુદી વાનગીઓ માટે તેમને તેફાન કરવાના નથી, મસ્તી કરવાની નથી, તેમ વેડમી, ઓસામણ, અડદ, મગ કે તુવેરની દાળ, દહીવડા, બટાકાવડા, ભેળપુરી કે પાતળા પાતળા ફૂલકા, સેવ, પાતળી સેવ, બીકાનેરી સેવ, ભાવનગરની બદામ પુરી, સુરતની ઘારી, ખંભાતની સુતરફીણી આદિની ત્યાં મુદલ જરૂર નથી. નાની મેટી ગોદરેજની તીજોરી-કબાટ, વગેરેની આવશ્યકતા એટલા માટે નથી કે ત્યાં પરિગ્રહ નામને ભૂત બુદ્ધદેવના શૂન્યવાદ જે છે. આ કારણેને લઈ ત્યાં કઈને કઈની સાથે સંબંધ નથી, વૈર-વિરોધ નથી. દંત કલેશને તેફાને પણ નથી. માટે સર્વથા સ્વતંત્ર, નિન અને પૌગલિક વસ્તુઓને સંગ્રહની આશા વિનાના છે. એક જ યુગલ સંતાનની પ્રાપ્તિ થવાનાં કારણે તેમના શરીરમાં ક્યાંય ફીકાશ, બીમારી, કમરને
Page #416
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 333 દુઃખાવે ડાયાબીટિસ(મિઠ્ઠી પેશાબ), દમ, ઉધરસ, માટી ઉધરસ, ક્ષય, હાર્ટટ્રબલ, થાક, બ્લડપ્રેસર, શરીરની સ્થૂલતા, હાડકાને દુઃખાવ જેવા અસાધ્ય, કષ્ટ-સાધ્ય રોગોથી તેઓ દૂર છે. આનાથી વિપરીત જ્યાં સંતાનની ભરમાર છે, તેની ઝંખના છે, તે માટે ગમે તેવા ઔષધે, નશાની દવાઓના ઉપભેગપૂર્વક મનની ગંદી ભાવના અને સ્વાથી ભાવનાઓથી જેમના જીવનમાં મિથુનકર્મની લાલસા છે, તીવ્ર લાલસા છે, તેવા સ્ત્રી અને પુરૂષને જ બધીય જાતની વ્યાધિઓ છે અને તેમની દવાદારૂ કરાવવામાં આર્તધ્યાન છે. જ્યારે યુગલિઆએ તેનાથી સર્વથા મુક્ત છે. મૃત્યુ સમયે પણ તેમને વ્યાધિ નથી, પીડા નથી. કેવળ યુગલમાં એકને છીંક અને બીજાને બગાસુ આવતાં જ તથા પોતાની પાછળ એક યુગલને મૂકી મૃત્યુ પામે છે અને નિયમા એટલે કેઈની રોકટેક વિના દેવલેકના માલિક બને છે. જ્યારે રાજા-મહારાજા, કડાધિપતિએ, તેમની શેઠાણીઓ, લક્ષાધિપતિઓ, જેઓ શ્રીમંતાઈ અને સત્તાના ઘમંડના નશામાં પિતાની મૂછ પર લીંબુ લટકાવીને ગર્વ લે છે, તેઓને માટે સાતમી નરકનું દ્વાર પણ ઉઘાડું જ છે. ચકવતીઓ યદિ સમજદારી અને જ્ઞાનપૂર્વક મૈથુન-લાલસાને ત્યાગ કરી, શ્રમણધર્મને સ્વીકાર કરે તે મેક્ષ કે દેવગતિ નિયમા છે, અન્યથા નરક તેમના ભાગ્યમાં શેષ રહે છે. યુગલિયાઓ માટે ઉપરના કારણેને લઈને કદાચ કઈ અનુમાન લગાવે કે યુગલિક પુરૂ પાસે જ્યારે કંઈ
Page #417
--------------------------------------------------------------------------
________________ 374 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નથી તે મનમાની સ્ત્રીએ પણ તેમને નહિ મળતી હોય, કદાચ મળતી હશે તે પુરૂષોને પસંદ નહિ પડતી હોય ઈત્યાદિ વિચારે ભ્રમજનક છે. કેમકે શ્રીમંતેનું મૈથુનકર્મ અપ્રાકૃતિક એટલા માટે છે કે તેને પ્રાપ્ત કરવા માટે અને શરીરમાં શક્તિનો સંચાર કરવા માટે મૈથુનકર્મમય બની અત્યંત નિકૃષ્ટ, અભક્ષ્ય અને અપેય ખાનપાન, સિનેમાના ગંદા ચિત્ર તથા કથાનકે તથા પોતાના રંગમહેલને કામુકી ભાવનાથી તેવા પ્રકારે શણગારી લીધા પછી ઉત્પન્ન થયેલી કામવાસનાને સંતોષવી પડે છે. તેમાં અધ્યવસાયની ખરાબીને નકારી શકાય તેમ નથી. જ્યારે યુગલિયાઓનું જીવન પ્રાકૃતિક હવાથી ગંદી ભાવના વિનાનું છે. - હવે તેમની સ્ત્રીઓ કેવી હશે? તેનું વર્ણન કેવળજ્ઞાનના માલિક, ચરાચર સંસારને પ્રત્યક્ષ કરનારા સુધર્મા સ્વામી વિસ્તારપૂર્વક કરે છે. યુગલિક સ્ત્રીઓનું વર્ણન - અનંતાનુબંધી કષાયના અભાવમાં સમ્યક્ત્વની કે ઔપચારિક વ્રતેની કલ્પના કરીએ તે પણ વધે નથી અને જીવવિશેષને લઈને કરીએ તે પણ વધે નથી, છતાં પણ તેવા જીવ ભદ્રિક પરિણામી, સ્વચ્છ હૃદયી, પાપની ધૃણા અને સંતેષી હોઈ શકે છે, તેમાં મતભેદને અવકાશ નથી. સાથે સાથે વધારે જાણવું હોય તે અનંતાનુબંધી કષાયના માલિકે પ્રાયઃ કરી સમ્યક્ત્વશીલ નથી હોતા માટે તેમનાં જીવનમાં
Page #418
--------------------------------------------------------------------------
________________ શ્રા પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 375 ઘતેની મર્યાદા, પાપ ભીરુતા, સ્વચ્છતા, આંખની નિર્વિકારિતા આદિ ઉમદા ત નથી હોતાં તેમ માનવામાં કેઈને પણ બાધ આવવાનો નથી. યુગલિક પુરૂષ અને સ્ત્રીને જીવનમાં અનંતાનુબંધી કષાયે ઉપશમિત હોવાના કારણે જ તેઓ દુર્ગતિમાં કયારેય જતા નથી પણ દેવગતિમાં જાય છે. આ કારણે જ યુગલિક સ્ત્રીઓ ઘણું જ શાન્ત અને દેખાવમાં સૌમ્યાકારની હોય છે. તેમના અંગે સુંદરતમ અને ઘાટિલા, ક્યારેય થાક ન લાગે તેવા મજબુત પગેવાળી, આંગળીઓ સરળ, કોમળ અને પુષ્ટ છે. નખે મધ્યમાં ઉન્નત, પાતળા અને લાલરંગી છે. બંને જઘા ગેળ, રોમ વિનાની અને સુંવાળી તથા શીતળ હોવાથી સર્વપ્રિય બનવા પામે છે. ઢીંચણ (ધું ટણ) સુડોળ, પ્રમાણસર અને ગૂઢ હોય છે. સાથળે કેળવૃક્ષના સ્તંભ જેવી, સુન્દરકાર અને ઘાવ આદિના નિશાન વિનાની ગેળ અને હાથીના સૂઢ જેવી હોય છે. કમર પાતળી, સુંવાળી અને મુષ્ટિ ગ્રાહ્ય હોય છે. નિતંબ પ્રદેશ (કુલા ) વિશાળ, માંસલ, પુષ્ટ અને શિથિલતા વિનાને છે. ઉદર વજા જેવું સુન્દર, મધ્યમાં પાતળું તથા સત્ લક્ષણથી લક્ષિત છે, મતલબ કે તેમનું પેટ પાતળુ છે, પેટ પર રહેલી ત્રણ રેખા (ત્રિવલી)થી સુશોભિત તેમનું પેટ છે. ત્યાં રહેલી રેમરાજી સરળ, સરખી, ઘન, પાતળી, કાળા રંગની, સુંવાળી અને પ્રશસ્ય છે. નાભી ( ડુંટી) ગંગા નદીમાં રહેલ વમળ જેવી વિકસિત અને કમળની જેમ ગંભીર હોય છે. ઉદરની બંને બાજુની કુક્ષિઓ એક સમાન, પ્રશસ્ત પુષ્ટ અને સુન્દર છે.
Page #419
--------------------------------------------------------------------------
________________ 376 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પીઠના તથા છાતીના હાડકા અદશ્ય છે. બંને સ્તને ગળાકાર, ઉન્નત, સુવર્ણ કળશ જેવા, ઉંચાઈમાં એક સમાન કઠણ અને નીચેની તરફ ઝુકેલા ન હતાં, સ્તનને અગ્ર ભાગ (ડિટીદૂધનું સ્થાન) મનને ગમી જાય તથા શ્યામ મુખવાળે હતે. સર્ષની જેમ ક્રમશઃ પાતળી થતી બંને ભૂજાએ ગાયના પૂંછની જેમ ગળ હતી તથા ઘુંટણ સુધી દીર્ઘ હતી. હાથની આંગળીએ ગોળ હતી. પંજો માંસલ હતે. હાથની રેખાઓ સારી અને સ્પષ્ટ હતી. સૂર્ય રેખા, ચન્દ્ર-શંખ-ચક-સ્વસ્તિક આદિ રેખાઓથી સુશોભિત હતી. નાભીની નીચેને ભાગ પુષ્ટ અને ભરાવદાર હતા. શંખ જેવી ગ્રીવા દાઢીની નીચેનો ભાગ માંસલ, નીચેને હેઠ દાડમના પુષ્પ જે લાલ, પુષ્ટ અને સહજ સુન્દર હતું, ઉપરને હોઠ પણ સુન્દર હતું. તેમના દાંતે કંદ પુષ્પ જેવા, દહીં જેવા, ગાયના દૂધ જેવા ઉજળા હતાં. જીભ લાલ અને સુકુમાર હતી. તેમની નાસિકા કરેણની કળી જેવી અકુટિલ અને ઉન્નત હતી, બંને આંખે કમળ– પવની પાંખડી જેવી નિર્મળ, ઉજજ્વળ અને મનહર હતી. બંને કાન સરસ અને શ્રવણશક્તિ ઘણું સારી હતી. ચાર આંગળ વિસ્તૃત લલાટ છે. શરદુ પૂર્ણિમા જેવું મુખ છે. છત્રની સમાન ઉન્નત મસ્તક છે. માથાના વાળ કાળા ભ્રમર અને આષાઢી વાદળા જેવા કાળા તથા પાતળા અને લાંબા છે. વાણી કેયલ જેવી, ચાલ હંસ જેવી, સૌને પ્રિય લાગતી હતી. તેમના શરીરમાં ક્યારેય પણ કરચલીઓ પડતી નથી, વાળ સફેદ થતાં નથી, શરીરમાં ખેડ ખાંપણ નથી, વિરૂપતા મુલ
Page #420
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 377 નથી, વ્યાધિ નથી, બાધા નથી. તેમ વૈધવ્ય દેષથી હજાર માઈલ દૂર છે. મનુષ્ય કરતાં ઉંચાઈ કંઈક ઓછી હોય છે. વેષભૂષા અત્યંત શૃંગારપૂર્ણ હોય છે. તેમનાં સ્તને, જઘાએ, સાથળે, મુખ, હાથ, પગ અને આંખે અત્યંત સારી અને સૌને દર્શનીય હોય છે. તેમનામાં લાવણ્ય, રૂપ, યૌવન અને જીવનતત્ત્વના ગુણે અસાધારણ અને સાહજિક છે. શરીરની વિશિષ્ટ સુંદરતાને લાવણ્ય કહેવાય છે. જે સમસ્ત અવયવની સુંદરતામાં વધારે કરનાર છે. નંદનવનમાં ફરનારી અસરાએ જેવી, ઉતરકુરૂની ભૂમિમાં ઉત્પન્ન થયેલી તે યુગલિક સ્ત્રીઓ જાણે મનુષ્યરૂપિણ અપ્સરાઓ છે. તેમનાં સૌન્દર્ય, દેહયષ્ટિ, ચાલ, ભાષા અને વેષભૂષા અત્યભુત છે, જોવા લાયક છે. અભૂતપૂર્વ રૂપ છે. ત્રણ પાપમની આયુષ્ય મર્યાદાવાળી છે. આ રીતની સૌન્દર્ય સમ્પન્ન તે સ્ત્રીએ જીદગીના છેલ્લા ક્ષણ પર્યત કામમાં મસ્ત રહેવા છતાં પણ તૃપ્ત થતી નથી, સંતોષ મેળવી શકતી નથી, શરીરની ભૂખ પૂર્ણ થઈ શકતી નથી અને કામવાસનાની ભાવનામાં જ મૃત્યુ પામી દેવલેકવાસિની બનવા પામે છે. સારાંશ કે સર્વથા સ્વતંત્ર કામવિલાસના માલિક યુગલિએ પણ મૈથુનકર્મથી તૃપ્ત થતાં નથી. મિથુનકમી આત્મા કેવા પ્રકારના ફળે મેળવશે? મિથુનકર્મનું સ્વરૂપ, પર્યાયે આદિને કહ્યા પછી આર્ય સુધર્માસ્વામીજી જખ્ખસ્વામીને કહે છે કે, હે જબ્બ ! સમવસરણમાં બિરાજમાન થઈને પરમાત્મા શ્રી મહાવીરસ્વામીએ
Page #421
--------------------------------------------------------------------------
________________ 378 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અબ્રહ્મ(મૈથુન)નું સેવન કઈ કઈ રીતે કરાય છે અને તેના ફળે કેટલા ભયંકર હોય છે.” મૈથુનકર્મ, મિથુનસંજ્ઞા, વિષયવિલાસની ઉમતતા અને તે માટે કરેલા મર્યાદાભંગના કડવા, મહા કડવા ફળોનું વિવરણ હવે હું તને કહી સંભળાવું છું, તે ધ્યાન દઈને સાંભળજે. (?) મેgના સંનિધ્રા : આ સામુહિક પદમાં મિથુન, સંજ્ઞા અને સંપ્રગૃદ્ધા, ત્રણ શબ્દો છે. તેને અર્થ મૈથુનકર્મની સંજ્ઞામાં અત્યંત આસક્ત થાય છે. મૈથુનની વ્યાખ્યા કરાઈ ગઈ છે. જેને ખણુજ (ખાજ, ખુજલી)ની ઉપમા દેવામાં આવી છે. શરીરને પરસેવો અને પાણીના વિકારથી માનવના ગુપ્તાંગમાં કે હાથના આંગળા એમાં ખણજ થાય છે. તેની પણ એટલી બધી મીઠી હોય છે કે તે માનવ છેવટે લાકડાના ટૂકડાથી કે લેખંડના ટૂકડાથી ખણવા માંડે છે ત્યારે તેને બહુ જ ગમતી હોય છે. પરંતુ તેમાંથી જ્યારે લેહી નીકળે છે, ત્યારે તેની બળતરા ઘણીવાર અસહ્ય બને છે. તેવી રીતે “મિઠો લાગે રે તે પૂરે, પરિણામે અતિ દૂર.” મૈથુનકર્મ ભેગવતા જ સારા લાગે છે. પણ તે સમયના આત્માના અને મનને અતિશય ફિલષ્ટ પરિણામ અને તેનાથી ઉત્પન્ન થતાં હિંસાદિ દૂર પરિણામે જ્યારે ભગવાને અવસર આવશે ત્યારે આત્માની થતી દશાને કેવળી ભગવંતે સિવાય બીજે કઈ જાણી શકે તેમ નથી. તે કારણે આ કર્મને પાપ કહ્યું છે, જે સર્વથા કે અલ્પાશે પણ ત્યાજ્ય છે. અન્યથા તેની સંજ્ઞા (વાસના) આત્માના
Page #422
--------------------------------------------------------------------------
________________ - શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 379 પ્રદેશે સાથે ચેલ મજીઠીયા રંગ જેવી લાગી ગઈ તે તે સર્વથા દુઃસાધ્ય બનતાં માનવના સત્કર્મોને બગાડ્યા વિના રહેશે નહિ. માટે જ આહાર-ભય-મૈથુન અને પરિગ્રહમા જકડાયેલે જીવાત્મા, જેમ બીલાડીને મુખમાંથી કબૂતરને બચાવ અશક્ય છે તેમ જીવાત્માને પણ અનંત ભવેની રખડપટ્ટીમાં યમરાજને માર ખાવાનું, રીબાતાં રીબાતાં જન્મ. વાનું, મેટા થવાનું અને મરવાનું જ ભાગ્યમાં રહેવા પામશે. ચારે સંજ્ઞામાંથી મિથુનસંજ્ઞા એટલા માટે ભયંકરતમ છે, તેમાં ફસાયેલે જીવ આહારસંજ્ઞાને આમંત્રણ દેતાં જુદી જૂદી જાતના મિષ્ટાન્નો, રસાયણ તથા તેને પચાવવા માટે અભક્ષ્ય પેયને ગુલામ બનશે, અને તે ખર્ચને પહોંચવા માટે પરિગ્રહ સંજ્ઞા જીવતી ડાકણની જેમ મેટું ખોલીને તૈયાર જ બેઠેલી હોવાથી ખેટ તેલ-માપ–વ્યાજના ગોટાળાસેળભેળ-દાણચેરી આદિમાં ફસાઈને પરિગ્રહ વધારવા માટે ધમપછાડા કરશે અને ત્યાર પછી રાજાઓ દ્વારા, ચરો દ્વારા કે અગ્નિ દ્વારા શક્ય બનનારી ભયસંજ્ઞામાંથી કેઈનો પણ છુટકારો શી રીતે થશે ? માટે જ કેવળી ભગવંતે કહ્યું કે, દેવદુર્લભ માનવ અવતારમાં તપ, ત્યાગ અને સંયમાદિ ભાવથી મૈથનસંજ્ઞાને ન દબાવી શક્યા તે તે ભવાન્તરમાં પણ નડ્યાં વિના રહેવાની નથી. ફળ સ્વરૂપે જીવાત્માની મૈથુનસંજ્ઞામાં અત્યાસક્તિ મિથુને મિથુને વધતી જ જાય છે. અને મેહમાયા તથા અજ્ઞાનાન્ધકારમાં ફસાઈ ગયા પછી, પુરૂષાર્થથી ઉપાર્જન કરેલા વિનય-વિવેક, સત્ સંસ્કારો અને પુણ્યકર્મોથી હાથ ધોઈ નાખ્યા વિના બીજે માગ નથી.
Page #423
--------------------------------------------------------------------------
________________ ની તૈથુન સં ત શોથી ચલી મિથુન 380 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (2) સર સૃજતિ ઇમેવ : પિતાની મૈથુન સંજ્ઞાની પૂર્તિ થવાના સમયે વિને કરનારને હાથમાં આવેલા ગમે તે શસ્ત્રોથી માર્યા વિના રહેતે નથી. કારણ કે લેહીની બુંદબુંદમાં વાસિત થયેલી મૈથુનસંજ્ઞામાં ઓતપ્રેત થયેલ આત્મા તે સમયે સદ્બુદ્ધિ દેનાર વડિલ, ગુરુ કે મિત્રને પણ પાકે દુશ્મન સમજનાર બીજાને માર્યા વિના શી રીતે રહેશે? (3) विसयविसस्स उदीरएसु अवरे परदारेहिं रम्मति : ગંદુ સાહિત્ય, મિત્ર, કથા, સહવાસ, ચિત્ર આદિના અભિશાપે મૈથુનભાવ જેમ જેમ ભડકે છે તેમ તેમ સ્ત્રીઓને, તેમની વેષભૂષાને, શૃંગારને, મેકઅપને તથા ચાલને જોઈ જોઈ અતિ મૂઢ, વિવેક પતિત તે માનવ તે સ્ત્રીઓને સ્વવશ કરવાના પ્રયત્ન આદરે છે અને ઘણીવાર બને છે તેમ પરસ્ત્રીઓના હાથે, વિષપ્રગથી, શસ્ત્રપ્રયાગથી કે બીજા કેઈ પ્રાગથી તે ભાઈને વિના મતે મૃત્યુને ઘાટ જેવું પડે છે અથવા બીજા ગુંડાઓ દ્વારા તે સ્ત્રી તેને મારવાનું કારણ બને છે અથવા સ્ત્રીનું શરીર શિકાર હોવાથી તેને વશ કરનારે જ્યારે જાણી લે છે કે મારા શિકાર પર તે ભાઈ ડોળા રાખી રહ્યો છે ત્યારે તેના હાથે પણ મેથીપાક ખાધા વિના બીજો માર્ગ નથી. ઈતિહાસના પાના જ સાક્ષી આપે છે કે કેટલીક વાર મેથીપાક જ મોતનું કારણ બને છે.
Page #424
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 381 (4) विसुगिया घणनास सयणविप्पणास पाउणंति : પરસ્ત્રીને વારંવાર જેવી, તેની સાથે વાર્તાલાપ કરે, મશ્કરી કરવી, હસવું તથા છેવટે ભોગવિલાસ કરવાના ઈરાદા રાખનારા કેટલાક માન જગતની બત્રીસીએ ચડ્યા વિના રહેતા નથી. તે પણ “લખણ ન બદલે લાખા....” આજે શિકાર પાંજરામાં નથી આવ્યું, તે કાલે આવશે, અથવા પરમ દહાડે તે મારી ભૂજામાં સમાઈ ગઈ સમજોને. આવા ખ્યાલમાં ને ખ્યાલામાં તેની પાછળ હજારો-લાખ રૂપીઆ સાથે પોતાની, પિતાના ખાનદાનની ઈજજત-આબરૂને પણ વ્યય કરી દે છે. આમ જૂઠ-પ્રપંચ, કાળાબઝાર અને દાણચેરી આદિના પાપથી કમાયેલું દ્રવ્ય પરસ્ત્રીગમનના મહાપાપમાં હેમાઈ ગયા પછી પિતાના માથા પર ડબલ પાપને ભારો ન છૂટકે સ્વીકારી લે છે. કરેલ-કરાવેલ અને અનુદેલ એક પાપથી પણ છુટકારો મેળવતાં કેટલાક ભવ બગડી જતા હોય તે ડબલ પાપને ભેગવતાં તેની દશા કેવી થશે? ગમે તે કારણે પડેલી આદતે એટલી બધી ખતરનાક હોય છે, જેના પરિણામે ઘરમાં રહેનારી તેની ભાભીઓ, સાળીઓ, સહપાઠનીઓ કે શિષ્યાઓ પણ તે લપટને છેડી દે છે. પેઢી દર પેઢીથી ચાલતી આવતી શ્રીમંતાઈમાં ઘાટે આવવાના બે કારણે છે. એક તે ખાનદાનીમાં ગુપ્ત વ્યભિચાર અને બીજુ દંત કલેશ-જીભા જોડી. આ બે દોષના કારણે જ માનવને શ્રીમંતાઈ, સત્તા કે ઈજતથી હાથ ધરવાને અવસર
Page #425
--------------------------------------------------------------------------
________________ 382 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આવે છે. મૈથુનકર્મમાં સંતપ્ત થયેલા પિતાના પિતાની મિલ્કતને પણ ચપટી વગાડતાં નાશ કરે છે અને પિતાના સ્વજનેને પણ મારી નાખે છે. પશુ અને પક્ષીઓમાં પણ આ દુષ્કૃત્યનું પરિણામ આપણે સૌ જોઈએ છીએ કે બકરી, ગાય, હરિણી, ઘડી, હાથિણી, વાંદરી કે ભેંસ એક જ હોય છે ત્યારે તેને સ્વવશ કરવા માટે બે બકરા, બે સાંઢ, બે હરિણ, બે ઘડા, બે હાથી, બે વાંદરા અને બે પાડા કે કૂતરા આપસમાં ખુનખાર યુદ્ધ કરીને તથા બીજાને મારીને પિતાની પ્રેમીકાને પિતાના કબજે કરે છે. સારાંશ કે જાનવર પણ પિતાની પ્રેમિકા સાથે બીજો પશુ મૈથુન કરતો હોય તે તેને માર્યા વિના રહેતું નથી. પંખીઓમાં પણ આ યુદ્ધ જેવાય છે. તે પછી માનવ જે માનવ પિતાની સ્ત્રી સાથે બીજા માનવને શી રીતે સહન કરશે? અથવા સ્ત્રીને કે પુત્રીને પ્રલેભન દઈને ફસાવનાર પ્રત્યે શી રીતે સહિષ્ણુ બનશે? આજે આખાય સંસારમાં કે કુટુમ્બમાં ઘર કલેશેના મૂળ કારણમાં આ પાપ સંસ્કારે જ કામ કરી રહ્યાં છે. ગત ભમાં કે આ ચાલુ ભવમાં પરસ્ત્રીગમનને ત્યાગ નહિ કરનાર માનવના પાપ સંસ્કારને કોણ દબાવી શકશે? આ કારણે જ પરસ્ત્રીના ત્યાગ વિનાના માન મૈથુનમાં આસક્તિ રાખનારા હોવાથી આખાય સંસારના શત્રુ બને છે. તે પછી મિત્ર, સગા ભાઈઓ, સાતુઓ કે પાડોશીઓને શત્રુ બને તેમાં શું આશ્ચર્ય ?
Page #426
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 383 ( 5 ) समयधम्मे गणेय भिंदति : પરસ્ત્રી પ્રત્યેના પ્યાર-મેહ-ચેષ્ટા અને વાસના આદિના કારણે માનવના આન્તરિક જીવનમાં તેવા પ્રકારને મોહ– પ્રમાદ અને તેની પૂરતી ન થાય તે કષાયભાવેને પ્રવેશ થતાં જ ભૂતકાળમાં લીધેલી સત્કાર્યો માટેની પ્રતિજ્ઞાઓ ધીમે ધીમે શિથિલ બનતી જાય છે. સિદ્ધાન્તોની શ્રદ્ધા ઘટવા માંડે છે. ગુરુઓનું તથા વડિલેનું બહુમાન પલાયન થતું જાય છે. વ્યુતધર્મ તથા ચારિત્ર પરની શ્રધેય ભાવના ડગમગ થાય છે અને એક દિવસ એ પણ આવી જાય છે કે જે ગણમાં, ટોળામાં, મંડળમાં કે સમુદાયમાં હાઈએ તેના કાયદાઓને પણ તેડીને એકના બે ટૂકડા કરાવી દેવાય છે. (6) धम्मगुणरया य बभयारी खणेण चरित्ताओ उल्लोटति : સદ્દગુરુઓના સેવનથી, ઉત્તમોત્તમ સ્વાધ્યાયથી પ્રાપ્ત થયેલ પુરૂષાર્થ બળથી, પૂર્વના પુણ્યદયે પ્રાપ્ત થયેલા ધાર્મિક ભાથી, મર્યાદિત કે પૂર્ણ રૂપે થયેલી બ્રહ્મચર્યની ભાવનાએથી, પ્રાપ્ત થયેલા અને ટકાવી રાખેલા ચારિત્ર પર્યાયે પણ ઉદીર્ણ કરીને ઉદયમાં લાવેલા મૈથુન પાપના કારણે એક જ ક્ષણમાં નાશ પામે છે. આ સૂત્રથી આપણે મૈથુન અને મૈથુનસંજ્ઞાને તફાવત સમજી શકીએ છીએ કે મૈથુનને પૂર્ણવિરામ છ ગુણસ્થાનકે પગ મૂકતાં જ થઈ જાય છે. કેમ કે સાધુતા, મુનિતા કે સમિતિ-ગુપ્તિ ધર્મને મૈથુનભાવ સાથે હાડવૈર છે. તેમ છતાં પણ મિથ્યાત્વના અણુઓ હજી સત્તામાં પડેલા હોવાથી મૈથુન સંજ્ઞા, પુરૂષદ કે સ્ત્રીવેદની
Page #427
--------------------------------------------------------------------------
________________ 384 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સત્તા પણ નકારી શકાય તેમ નથી. જે નવમા ગુણસ્થાનકે બિરાજમાન ચારિત્રધારીને ચલાયમાન કરવા માટે સમર્થ હોય છે, કેમ કે આ સ્થાને મૈથુનને વિરામ છે પણ મૈથુનસંજ્ઞાને વિરામ નથી. માટે તેને ઉદય થતાં જ તે સાધકનું આન્તરિક જીવન સર્વથા કમજોર બનશે. પરિણામે એક પછી એક મહારાજાના સૈનિકની છાવણીમાં સપડાઈ ગયા પછી તે સાધક ભ્રષ્ટ થયા વિના રહેતું નથી. (7) સુવયા જસવંતો: ત્રની આરાધના દ્વારા યશસ્વી અને કીતિ સમ્પન્ન સાધકોને પણ સ્ત્રીઓના સહવાસે અથવા વ્રતધારિણ, યશસ્વિની સાધ્વીજી મહારાજેને પણ પુરૂષના સહવાસે તેમના યશ અને કીતિમાં કાલિમા અને ઝાંખપ લાગ્યા વિના રહેવાની નથી. (8) परदाराओ जे. अविरया दुराराहगा भवंति :- પરદાર અર્થાત લગ્ન સમયે પંચની સાક્ષીએ જે સ્ત્રી સાથે હસ્તમેળાપ થયા હોય તેને છોડી બાકીની બધીય પર સ્ત્રી કહેવાય છે. જેમાં વિધવા, કન્યા, સાળી, ભાભી, સહપાકિની, વિદ્યાર્થિની છેવટે વેશ્યાગમન પણ જાણી લેવું. યદ્યપિ વેશ્યાને માલિક કેઈ પણ ન હોવા છતાં માણસનું મન વાંદરા જેવું ચંચલ હોવાથી જે વેશ્યાગામી છે તેને પરસ્ત્રીગમન કરતાં કેટલી વાર? જે પરસ્ત્રીગામી છે તેને કન્યા કુમારીને ફેલાવતા કે સાળી તથા ભાભીની સાથે સંબંધ બાંધતા કેટલી વાર? અને આ પ્રમાણે લંગેટ છુટી રાખ્યા પછી સાથે ભણવાવાળી કે પોતાની પાસે ભણવાવાળીને
Page #428
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 385 માયાજાળમાં ફસાવતા તેને પાપ લાગતું નથી. આ પ્રમાણે એક પગથિયાથી નીચે પડતાં તેને ઠેઠ નીચે આવતા પણ વાર લાગતી નથી. આ રીતે સદાચાર–સત્ય-સંયમ-એક પત્નીવ્રતથી મશ્કરીમાં પણ યદિ નીચે ઉતરવાનું થયું છે તે માનવ પાસે દુર્ગુણને ખજાને જ શેષ રહેવા પામશે. આ કારણે જ પરસ્ત્રીગામી પુરૂષ પરમ્પરાએ પણ પાપમાર્ગોને શિકાર બની પિતાના આત્માને ક્યાંય પણ રહેવા દેશે નહિ, તથા શેરડીમાંથી રસ નીકળી જતા જેમ તેની દશા થાય છે તેમ શરીરમાં ભયંકર, અસાધ્ય, કષ્ટસાધ્ય રોગની ઉત્પત્તિ થતાં મૃત્યુશચ્યા બગડ્યા વિના રહેવાની નથી. ફળ સ્વરૂપે આરાધક બનવાના બદલે વિરાધક બનવાને અવસર આવશે અને દુર્ગતિનું ભાન બનશે. (9) केइ परस्सदार गवेसमाणा नरए गच्छंति : વિષયવાસનામાં સર્વથા અંધ બનેલા કેટલાક જ્યારે પકડાઈ જાય છે ત્યારે તેમના ભાગ્યમાં સ્ત્રીના સગાઓ, બીજાઓ તથા પોલીસે પણ દોરડાથી, ડંડાથી કે લેખંડના સળીયાથી મારી મારીને અધમુઆ કરી દે છે. આવા જ મરીને નરકના અતિથિ બને છે. કામદેવના નશામાં અંધ બનેલા ત્રણ ખંડના રાજા લંકાધિપતિ રાવણે સીતાનું અપહરણ કર્યું અને રામલક્ષમણના હાથે વિના મતે મરીને નારક બન્ય. ધાતકી ખંડને રાજા પદ્મનાભ દ્રૌપદી પર કામાન્ય બજે
Page #429
--------------------------------------------------------------------------
________________ 386 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અને તેનું અપહરણ કર્યું. નૃસિંહને અવતાર લઈ કૃષ્ણ મહારાજાએ તેને મૃત્યુની ટિમાં પહોંચાડી દીધે. સુગ્રીવ રાજાની તારા રાણીને માટે સાહસગતિ વિદ્યાધરે બહુરૂપી વિદ્યા સાધી અને બનાવટી સુગ્રીવનું રૂપ લઈને આવ્યું. બંને સુગ્રીવે ખૂબ લડ્યાં, છેવટે રામચંદ્રજીના હાથે બનાવટી સુગ્રીવ માર્યો ગયે. રક્તસુભદ્રા, કૃષ્ણની બહેન હતી. અર્જુન પર આસક્ત થઈ અને છેવટે ધમસાણ યુદ્ધ ખેલાયું. આ પ્રમાણે સુવર્ણગુટિકા, કાંચના, અહત્રિકા, રેહિણી આદિ સ્ત્રીઓના કારણે યુદ્ધો ખેલાયા છે, જેમાં અગણિત માનવે માર્યા ગયા છે. પરસ્ત્રીના કારણે ભૂતકાળમાં અને આજે પણ વૈર, વિરોધ, લડાઈ, મારફાડ અભાવ નથી. મૈથુનાસક્ત માનવેના બંને ભવ બગડી જાય છે. મહા મહાન્ય બની નરકમાં જાય છે. ત્યાંથી ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત અવસ્થાને દુઓ ભેગવે છે. ત્યાંથી નીકળીને અંડજ (ઇંડામાંથી ઉત્પન્ન થતાં છ ), પિતજ (હાથી વગેરે), જરાયુજ (માનવ વગેરે), રસજ (પાકી ગયેલા ફળમાં), પરસેવાથી (જ, લીખ વગેરે), સંમૂચ્છિમ (દેડકા વગેરે), ઉદુભેજ (તીડ વગેરે), ઔપપાતિક (દેવ અને નારક)માં ઉત્પન્ન થાય છે, મરણ પામે છે. આ પ્રકારે લાંબા
Page #430
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 387 કે ટૂંકા આયુષ્યની મર્યાદામાં અનાદિ અનંત ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરતાં પ્રત્યેક ભવમાં યમરાજને માર ખાતા રહે છે. અબ્રહ્મનું ફળ ફરમાવતાં સૂત્રકાર કહે છે કે પ્રત્યેક ભમાં સુખ ઘેડું અને દુઃખ વધારે ભોગવવાનું, વધ, બંધન, જન્મ-મરણ આદિ મહા ભયમાંથી છુટી શકાતું નથી. કર્મનું બંધન, સ્થિતિ અને રસની તીવ્રતા વધારે રહે છે. તેનું ફળ અતીવ દારૂણ છે. દસ પ્રકારની ક્ષેત્ર વેદનાને ઉત્પન્ન કરતું હોવાથી કર્કશ છે. અસાતવેદનીય કર્મને ખજાનો છે. આ પ્રમાણે જ્ઞાનકુલ નંદન, ત્રિશલા પુત્ર, ભગવાન મહાવીરસ્વામીએ સમવસરણમાં બિરાજમાન થઈને બાર પર્ષદાની વચ્ચે જે કહ્યું હતું તે તને સંભળાવી રહ્યો છું. ચેાથે આશ્રયદ્વાર પૂર્ણ.
Page #431
--------------------------------------------------------------------------
________________ પાંચમું અધ્યયન : પરિગ્રહ સૂત્ર રચયિતા શ્રી સુધર્માસ્વામીએ ચોથા અધ્યાયમાં અબ્રહ્મનું વિસ્તૃત વર્ણન કર્યા પછી પાંચમો અધ્યાય ફરમાવતાં કહે છે કે “હે આયુષ્યમાન જમ્મુ ! અબ્રહ્મના સેવન માટે ખાનપાન, વસ્ત્ર, આભૂષણાદિની આવશ્યકતા અનિવાર્ય હોવાથી આ અધ્યાયમાં પરિગ્રહની ચર્ચા તને સંભળાવીશ. આશ્રની સંખ્યા પાંચની જ હોવાથી પરિગ્રહને છેલ્લા નંબરમાં મૂકવામાં આવે છે. જે ગ્રહણ કરાય અને જેના પ્રત્યે મૂછભાવ, મમત્વભાવ ઉત્પન્ન થાય તેને પરિગ્રહ કહેવાય છે. આનાથી જૈન મુનિરાજને વસ્ત્ર પાત્રાદિ, ધર્મોપકરણ, ધર્મારાધના માટે નિમિત્તભૂત હેવાથી, તેમને તે ઉપકરણ પ્રત્યે મૂછનો અભાવ હોવાથી તેને પરિગ્રહ માનવાની ભૂલ કોઈએ કરવી નહિ. કેમકે શાસ્ત્રોમાં “મુઝા રિજો વૃત્તો' એટલે કે મૂચ્છને પરિગ્રહ કહેવામાં આવ્યું છે. આત્માને ચારે તરફથી મૂચ્છિત બનાવે તેને પરિગ્રહ એટલા માટે કહેવાય છે કે, આકાશમાં ભ્રમણ કરતાં નવે ગ્રહને શાન્ત કરવા સરળ છે, પણ પરિગ્રહ નામના દસમાં ગ્રહને વશ કર અતીવ કઠણ છે. માટે જ તેને મહાવૃક્ષની ઉપમા દેવામાં આવી છે, જે આગળના વિશેષણોથી
Page #432
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 389 તે કેટલી બધી સાર્થક છે તેને ખ્યાલ આવશે. વૃક્ષને મૂળથડ-મોટી શાખા-નાની ડાળ, પાંદડા–પુષ્પ અને ફળ હોય છે. તેવી રીતે પરિગ્રહરૂપી વૃક્ષમાં પણ તે બધાય સંબંધોને શાસ્ત્રકાર પિતે જ ઘટાવી રહ્યાં છે. પરિગ્રહનું સ્વરૂપ શું છે? ભવભવાન્તરમાં ઉપાર્જિત કરેલી, પશેલી, વધારેલી પરિગ્રહસંજ્ઞાના કારણે ચારે ગતિઓના જીવાત્માઓને જુદી જુદી વસ્તુઓને જોવાની, ખરીદવાની, સંગ્રહ કરવાની અને તે તે વસ્તુઓ પ્રત્યે માયા વધારવાને ભાવ અનાદિ કાળને છે. તે વસ્તુ કઈ કઈ? જેના પ્રત્યે જીવાત્માઓને આકર્ષણ થાય છે, તે બતાવવા સારૂ કહે છે : જૂદા જૂદા પ્રકારના રંગબેરંગી ચન્દ્રકાન્ત મણિઓ, સુવર્ણ–ચાંદી અને તેના જુદા જુદા ઘડાયેલા હાર-કંદરા, બંગડી, ઝાંઝર, બટન, કડા, કુંડળ, કર્કતન-પરવાળા આદિ રત્નો. સુગન્ધી ગુલાબ, કેવડે, હીના આદિ અત્તરે. પુત્રપુત્રીઓને મેળામાં રમાડતી ધર્મપત્નીએ, પૌત્ર-પૌત્રીભાણેજ વગેરે પરિજને. દાસ-દાસી, ઘરનું જુદુ જુદુ કામ કરનારા કારીગરે, ટાંટીયા તેડીને કામ કરનારા ચાકરે, હાથી-ઘડા-ગાય-ભેંસ-ઉંટ-ગધેડા - બકરા- બકરી-ઘેટા, પાલખી–ગાડું–રથ–મેટર-સાઈકલ-સ્કૂટર-સ્પંદન (ઉત્તમ રથ), પલંગ, ગાદલા, રજાઈ મચ્છરદાની, ટેબલ, ખુરશી, સેફા, આસન વગેરે ઘરમાં વપરાતુ રાચરચીલું. સુવર્ણ મહોર
Page #433
--------------------------------------------------------------------------
________________ 390 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આદિ ધન, ખાવા માટે ચેખા (કેશરીયા ભાત, ખીર કે દૂધપાક માટે), મેગ (ગરમાગરમ વડા ખાવા માટે), અડદ (કળા ખાવા માટે), ચેળા (દહીંવડાના ટેસ્ટ માટે), વાલ (રસ પુરીને ટેસ્ટ માણવા માટે), મેંદો (પાણી પુરી, ખાજા, ઘેવર આદિની મજા લુટવા માટે) આદિ ધાન્ય, દૂધ (મલાઈ, બાસુદી અને “ચા” દેવીની આરાધના માટે) આદિ જુદા જુદા પ્રકારના ભેજનીયા જમવા માટે, રંગ બે રંગી વસ્ત્રો, ધાબળા, ઈટાલીયન રગ ઓઢવા માટે, અજબગજના સુગધી દ્રવ્ય ગુલાબ-મેગરા-કુંદ-જાઈ–કેતકી અને કેવડાને પુષ્પ તથા તેની માળાઓ, ભજન કરવા માટે થાળી, દૂધપાક કે ઓસામણના સ્વાદ માટે વાટકા-વાટકી, ઠંડા પાણીને પેટમાં પધરાવવા માટે ગ્લાસ-પ્યાલા વગેરે. મકાનમાં હવા તથા બે ઘડી બેસીને શહેરને જોવા માટે ઝરૂખા, બારીઓ અને અટારીઓની સગવડ, લેટેસ્ટ બંગલાઓ-ફલેટો ઇત્યાદિ પદાર્થોના ઉપગ માટે પરિગ્રહ વધારવાં જીવ માત્રને લાલસા, આકાંક્ષા, ઝંખના, ચાહના વગેરે રહે છે. તથા તે માટે પર્વતેમાં, નગરમાં, શહેરમાં, નિગમમાં, દેશ પરદેશમાં, ખેડેમાં, ભીલ-મેણા, વાગરા, કસાઈ અને ગણિકાઓના સ્થાને માં, મર્ડમાં, ખેડુતના ખેતરમાં, પરિભ્રમણ કરી, સ્વપર ચકથી ભય રહિત ભૂમિ તથા ચક્રવતી પદ પ્રાપ્ત થયા પહેલા માંડલિક રાજા તરીકે અને તે પદની પ્રાપ્તિ પછી એક છત્ર ભૂમિ કબજે કરવા માટે છ ખંડનાં અપરિમિત ભેગા કરવા છતાં તથા પ્રાપ્ત ન થયેલી વસ્તુને રણસંગ્રામમાં
Page #434
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 391 હજારે માનવેને, પશુઓને મૃત્યુના મુખમાં ધકેલી દેવાની અભિલાષાથી પણ સર્વથા અતૃપ્ત રહેનારા ચક્રવતી આદિ રાજાઓના જીવનની અતૃપ્ત વાસનાના શાપે પ્રાપ્ત થનારી દુર્ગતિ જ પરિગ્રહરૂપી વૃક્ષનું મૂળ છે. સારાંશ કે આર્ય સુધર્મસ્વામી પરિગ્રહને વૃક્ષની ઉપમા આપતાં સમજાવે છે કે આશા અને તૃષ્ણા આકાશ સમાન હોવાથી તેને અંત ક્યારેય આવવાને નથી, કેમકે લેભ સમુદ્ર સમાન અગાધ હોવાથી પૂરા સંસારના શહેનશાહ, પ્રધાનમંત્રી બની જઈએ કે કડે-અબજોની કિંમતના દ્રવ્યેની પ્રાપ્તિ થઈ જાય તે પણ “જે દસ વીસ પચાસ ભયે, શત હાઈ હજાર તે લાખ મંગેગી; કેટિ અરબ ખરબ અસંખ્ય, ધરાપતિ હોને કી ચાહ જગેગી. સ્વર્ગ પાતાલકા રાજ્ય કરું, તૃણું અતિહિ આગ લગેગી; “સુંદર” એક સંતેષ વિના શઠ ! | તેરી તે ભૂખ કભી ન ભગેગી.” આવી પરિસ્થિતિમાં ભેગે પગ મેળવવાના દ્રવ્ય મેળવવાની ઝંખના કરવી, તેના માટે રાત-દિવસના ઉજાગરા કરી દેવાદેડ કરવી, મેળવ્યાને સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરવી, તેને વધારવામાં લેહીનું પાણી કરવું ઇત્યાદિ કારણથી તે તે વસ્તુઓ પરને અસંતોષ ભાવ જ પરિગ્રહરૂપી વૃક્ષનું મૂળ છે.
Page #435
--------------------------------------------------------------------------
________________ 392 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જેના મૂળીયા ખૂબ જ મજબુત હોય છે. જે ગમે તેવા વાવાઝોડાથી પણ પડતાં નથી. માટે આત્મદ્રવ્યને ખ્યાલ કર્યા વિના પૌગલિક સાધનની અતૃપ્તિ જ પરિગ્રહ વૃક્ષનું મૂળ બને છે. ત્યારે તે જીવાત્માની પરિગ્રહસંજ્ઞા જીવતી રાક્ષસીની જેમ બેહદ વકરીને માનવનું પતન-સર્વથા પતન કરે તેમાં આશ્ચર્ય શું? (2) જોમ 4 સાદ કરવો.” વૃક્ષને મેટી મટી શાખાઓ હોવાથી તેના દ્વારા વૃક્ષના જીવનને ખૂબ ટેકે મળે છે. આંબલી, વડ, પીપળ, બાવળ, આંબા, રાયણ અને લીમડાં આદિ મોટા મોટા વૃક્ષો હજારો વર્ષથી શાખાઓના બળે જ અડિખમ ઉભા રહેલા જોવાય છે. તેમ પરિગ્રહરૂપી વૃક્ષની લેભ, કલિ (કુલેશ), કોધ-માનમાયારૂપ કષાયે જ મટી ડાળે છે, જે ધીમે ધીમે આત્માને ભાન ભૂલાવતા જાય છે, મોહ-માયાનું નાટક દેખાડતા જાય છે, અથવા લેભાદિના કારણે પરિગ્રહનો ભાવ જીવતે જાગતે જ રહે છે. ભવપરંપરાથી ઉપાર્જિત પરિગ્રહસંજ્ઞાને સાથે જ લઈને જમેલે માનવ જેમ જેમ મોટો થાય છે અને સંસાર પર દષ્ટિપાત કરે છે તેમ તેમ તે સંજ્ઞામાંથી લેભ નામને રાક્ષસ-મહારાક્ષસ જન્મ લે છે અને જેમ જેમ “લાભ લે વધતે " ભૌતિક પદાર્થો મેળવવા માટેના કાવાદાવા, છળ-પ્રપંચ, ચેરી-છીનાળવામાં ફાવટ આવતી જાય છે, તેમ તેમ આખા સંસારનું ધન પિતાની તિજોરીમાં લાવવા માટેની
Page #436
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 393 આશા-તૃષ્ણ નામની જીવતી ડાકણ, ચતરીએ, રાક્ષસી માનવને સુખની નિદ્રા લેવા દેતી નથી, જ્યાં પોતાના સ્વાર્થમાં કયાંયથી વધે આવતે દેખાય, ત્યાં બેલ ચાલ, જીભાજોડી, ગાળાગાળી, ડડાડંડી અને છેવટે સામેવાળાને ગુંડાઓ દ્વારા મોતના ઘાટે પણ ઉતારી દેવામાં પરિગ્રહના માલિક કે ગુલામને પાપ લાગતું નથી. આ કારણે જ લેભ, કલહ અને કષા પરિગ્રહવૃક્ષની શાખા સમાન છે. ( 3 ) चिता सय निचियवि उलसाली : પરિગ્રહ જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ સંરક્ષણની તથા બીજા પ્રકારે પણ તેને વધારવાની, ફાવટ આવતી હોય તે તેના માટે બેટા ખરા ધમપછાડા કરવાની ચિંતાઓ પણ સમુદ્રના તરંગની જેમ વધતી જાય છે, જેમ કે આ કપડું બરાબર નથી, રંગ ગમતું નથી, દરજીએ સિલાઈ બરાબર કરી નથી. આ દાળ, રોટલી, ભાત આજે બરાબર બન્યા લાગતા નથી, આમાં મસાલે છે છે, ઈત્યાદિ સેંકડો ચિંતાઓના જાળામાં તેને ફસાઈ જવા સિવાય બીજો માર્ગ નથી. માટે જ ચાલુ વિષયમાં પરિગ્રહને સાખાઓની ઉપમાં દેવામાં આવી છે. ઝાડને જેમ શાખાઓ હોય છે તેમ પરિગ્રહધારી ક્યારેય નિશ્ચિત થઈ શકતું નથી, ખાઈ શકો નથી, ઊંધી શક્તિ નથી, પિતાના વડિલે સાથે બેલતાં પણ તેના મગજમાં હજારો ચિંતાઓ રેસના ઘોડાઓની જેમ કૂદકા મારતી હોય છે, જેમ કે અત્યારે દુબઈનું પ્લેન આવી
Page #437
--------------------------------------------------------------------------
________________ 394 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગયું હશે? ડ્રાઈવર મેટર તૈયાર કર, મારે સ્ટેશને જવું પડશે. હીરાના પડિકાઓ લઈને મુનીમજી ફેરેનમાં ગયા કે નહિ? આ રીતે ગમે ત્યારે જુઓ તે પરિગ્રહધારી લમણે હાથ દઈને બેઠો હોય છે, જે આર્તધ્યાનનું મૂળ કારણ છે. ( 4 ) गारवपविल्लियग्गविडवा : પરિગ્રહની મસ્તીને ન ચડેલે માનવ જ્યારે જુઓ ત્યારે અદ્ધિગારવ, રસગારવ અને સાતાગારવના ખ્યાલામાંથી બહાર આવી શકતું નથી. હીરા-મોતી, સેનું-ચાંદી-આભૂવણેના કબાટ અને તિજોરીએ જોઈ જોઈ પિતાની અદ્ધિ માટે ગૌરવ લેતો હોય છે. મનગમતા-મીઠા-તીખા, ખાટાખારા, તળેલા ભેજનીયાના રસમાં તેમને એટલે બધે મેહહેય છે કે ગ્રેવીસે કલાક ખાવાના પદાર્થોનું વર્ણન તેમની જીભ પરથી બ્રોડકાસ્ટ થયા વિના રહેતું નથી.. પિતાના શરીરની, તેને રૂપાળું બનાવવાની તથા સશક્ત રહેવા પામે તેવા રસ અને રસાયણેની ચિંતામાં જ જીદગી ખપી જાય છે. માટે પરિગ્રહરૂપી વૃક્ષને માટે ત્રણે ગાર શાખારૂપ છે. (1) નિકિતથા વત્તાવારો.... સ્વાર્થમ્પ, માયાન્ય બનીને જુદા જુદા પ્રકારે કરેલા માયા મૃષાવાદ, છળ પ્રપંચરૂપ નિકૃતિ અર્થાત્ માયાચારી જ પરિગ્રહરૂપ વૃક્ષના પાંદડા, છાલ અને અંકુરા છે. સારાંશ કે
Page #438
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 395 ગુપ્ત કે અગુપ્ત, ડી કે વધારે, કંઈ પણ ન્યાય નીતિની મર્યાદા તેડ્યા વિના ભાવમાં, હિસાબમાં, વ્યાજમાં, તેલ– માપમાં, ભાવેની ફેર બદલીમાં કે સેળભેળમાં અથવા ભગવાનનાં, દેવ-દેવીના કે માતા-પિતાના સેગન ખાઈને માયામૃષાવાદપૂર્વક વિશ્વાસુઓની સાથે વિશ્વાસઘાત કર્યા વિના પૈસો, મટર, બંગલે કે ફેશનાલિટીના ભરપુર સાધને મળી શકતા નથી. “પૂર્વભવના પુણ્યથી સંપતિ મળે છે” આ તર્ક વજુદ વિનાને એટલા માટે છે કે-જે માનવને પિતાના પુણ્ય પર વિશ્વાસ જ હોય તે તેમને છલ પ્રપંચાદિ કરવાની જરૂરત રહેતી નથી, પણ જોવામાં, અનુભવવામાં તેનાથી વિપરીત આવે છે. માટે પૈસે માયાચારી વિના મળતું નથી જે પરિગ્રહરૂપી વૃક્ષની છાલ, પાંદડા અને અંકુરા સમાન છે. (6) ગરણ પુરૂ રામમોના પરિગ્રહને તથા કામદેવને ઘનિષ્ઠ મિત્રતા રહેલી હોવાથી જેમ જેમ પરિગ્રહ વધવા માંડે છે, તેમ તેમ ઘરની ગાયભેંસના દૂધ, માવા, મલાઈ અને ઘીમાં તરબોળ રોટલારોટલી, ચટાકેદાર ફરસાણે, અત્યંત ઠંડા અને ઇન્દ્રિમાં તરાવટ લાવે તેવા શરબત આદિ પિયેથી તેમના પેટ ભરાતા જાય છે અને ઇન્દ્રિયના ઘડાઓ સશક્ત બનતા મરી ગયેલ કે મરવાની અણી પર આવેલે કામદેવ ફરીથી જાગૃત થતાં માનવ કામગોમાં બેભાન, એમર્યાદ અને બેકરાર બને છે. આ કારણે જ જૈન સૂત્રકારે પરિગ્રહરૂપ વૃક્ષના પુપે અને ફળને કામભેગે સાથે સરખાવે છે, જે સાર્થક છે.
Page #439
--------------------------------------------------------------------------
________________ 396 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (7) નાથા વિના જ વિચારો.... પરિગ્રહ વધારવાના શેખીને શરીર, વચન તથા મનને પરિશ્રમ ખૂબ જ કરવાનું હોય છે. જેમકે આજે મુંબઈ, કાલે દિલ્હી, પરમ દહાડે ફેરેન (પાશ્ચાત્ય દેશે), ત્યાંથી કલકત્તા, મદ્રાસ, વળી કેઈક સમયે 5-25 હજારને ઘાટ દેખાય કે લાખે રૂપીઆની કમાણી દેખાવવા માંડે ત્યારે નાકેડાના ભેરૂજી, વાલકેશ્વર કે નરેડાની પદ્માવતી અને છેવટે વાસક્ષેપથી માથું ભરાવ્યા વિના રહેતા નથી. વિસૂરણા એટલે માનસીક પીડા, જેમ કે નેકર-મુનીમ કે ભાગીદાર ફરી જશે તે? આવકવેરાના ઈન્સપેકટરને માહિતી આપી દેશે તો? ગામડાના ઘરમાં દાટેલું અઢળક ધન કેઈ જેઈ ગયું હશે તે? વકીલ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ ચાડી ખાઈ જશે તે? આવા કારણે ચિન્તાતુર થયેલાએ ઘણીવાર છુપાઈને ફરતાં હોય છે. કલહ એટલે જીભાજોડી-શંકાના પુલ પર ચડેલા પરિગ્રહધારીઓને ગમે તેની સાથે પણ કલહ કર્યા વિના ચાલતું નથી. ઈત્યાદિ પ્રસંગેથી પરિગ્રહરૂપી વૃક્ષના અગ્રભાગે સદૈવ કંપતા જ રહેતા હોય છે. વૃક્ષ જેમ સ્થિર નથી, તેમ પૈસાવાળાએ પણ ધ્રુજતા જ રહે છે. રાજાઓ, કર્મચારીઓ, અને ધનિકેને પરિગ્રહની માયા ખૂબ જ હોય છે. તેથી મેક્ષમાર્ગ પર આવવા માટે તેમને વધારે પરિગ્રહ જ રૂકાવટ કરે છે. ક પરિગ્રહનું સ્વરૂપ સમાપ્ત થયું 5
Page #440
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 397 પરિગ્રહના પર્યાયે ક્યા અને કેટલા? - પ્રાણાતિપાત (હિંસા), મૃષાવાદ (જૂઠ), અદત્તાદાન (ચેરી), અબ્રહ્મ (મૈથુન), આશ્રોના જેમ 30-30 પર્યાયે બતાવવામાં આવ્યા છે, તેવી રીતે પરિગ્રહ આશ્રવને પણ 30 પર્યા વિદ્યમાન છે. યદ્યપિ બધાય પર્યાયે ભાવતાપર્ય એક જ છે. તે પણ સંઘમાં રહેલા સાધકનું મતિજ્ઞાન સ્થળ, સૂફમ, આદિનું તારતમ્ય ધરાવતું હોવાથી કેઈને એક શબ્દથી જ તત્વજ્ઞાન થઈ જાય છે જ્યારે બીજાને જુદા જુદા પ્રકારે સમજાવવું પડે છે, અને ગુરુઓની પણ ફરજ છે કે દીક્ષિત શિષ્યને શિક્ષિત કરવા માટે તે જે રીતે સમજે તે પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરે, પરિશ્રમ કરે. માટે આ પ્રસ્તુત પ્રકરણના પણ 30 સંખ્યાના પર્યાને નીચે પ્રમાણે કમશઃ વર્ણવવામાં આવ્યા છે. ' (1) પરિગ્રહ –ચારે બાજુથી આત્માને ઘેરાવામાં લઈને મુંઝવી નાખે, ફસાવી મારે અને કર્મોની વગણાઓથી ખૂબ જ વજનદાર બનાવીને દુર્ગતિમાં પટકાવી મારે તેને પરિગ્રહ કહેવામાં આવે છે. તે દ્રવ્ય અને ભાવ, અથવા બાદ અને આભ્યન્તર રૂપે બે પ્રકાર છે. ચૈતન્ય સ્વરૂપી આત્માથી સર્વથા પૃથક્ એટલે કે જેના વિના આત્માને તલ માત્ર પણ હાનિમાં ઉતારવાનું રહેતું નથી. - જે પર શબ્દથી ઓળખાય છે અને જે પર છે, તે બધાય પિગલિક જ હોય છે. માન્યું કે જ્યાં સુધી આત્મા છદ્મસ્થ છે, ત્યાં સુધી પુદ્ગલેને સહવાસ છુટી શકવાને નથી. તે
Page #441
--------------------------------------------------------------------------
________________ 398 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પણ સહવાસ અને આત્મીયતા બંને જૂદા હેવાથી સભાન અને જાગૃત આત્મા પુગલેના સહવાસે રહેશે. તે પણ તેની સાથે આત્મીયતાના સંબંધથી સંબંધિત ન હોવાના કારણે ગમે ત્યારે પણ તે પુદ્ગલેને, તેના મેહને, માયાને ત્યાગી શકવા માટે કે અભ્યાસપૂર્વક ધીમે ધીમે પણ તેને ત્યાગ કરવા માટે સમર્થ હોય છે, તથા ઘનિષ્ટતા એટલે આત્માને પુદ્ગલે સાથેની આત્મીયતા બંધાઈ ગઈ હશે, તે મધના વાટકામાં પડેલી માખીની જેમ આત્માની પણ તેવી જ દશા થયા વિના રહેવાની નથી. બાહ્ય કે દ્રવ્ય પરિગ્રહમાં ખાનપાન, વસ્ત્ર, મકાન, પશુ, દાસદાસી, પુત્ર પરિવાર આદિને સમાવેશ થાય છે. જ્યારે આભ્યન્તર કે ભાવપરિગ્રહ 14 પ્રકારના છે, જે કર્મજન્ય પણ છે અને કર્મજનક પણ છે. એટલે કે ભૂતકાળના કર્મોને વિપાક (ફળ) અને ભાવિને માટે કર્મોને ભારે ઉત્પન્ન કરાવનાર છે. મિથ્યાત્વ, ત્રણ વેદ, ચાર કષાય, હાસ્યષક રૂપે આભ્યન્તર પરિગ્રહ 14 ભેદ છે. જેને કંઈક વિસ્તારથી જાણવાનો પ્રયાસ કરીએ. (1) મિથ્યાત્વ -જે આત્માને ગુણ નથી પણ પર્યાય છે અનન્તાનુબન્ધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન રૂપે કષાયને ચાર ભેદ છે. તેમાંથી ગમે તે કારણે ઉત્પન્ન થયેલા ક્રોધ-માન-માયા અને લેભને નશે ઘણા વર્ષો સુધી છેવટે જીન્દગીની છેલ્લી ક્ષણ સુધી પણ ઉતરવા ન પામે તે અનન્તાનુબંધી કષાય કહેવાય છે, અને જ્યાં સુધી આનું જોર ઘટવા ન પામે ત્યાં સુધી મિથ્યાદર્શન પણ હટવાને માટે
Page #442
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 399 ઈન્કાર કરે છે. જે આત્માને ભયંકર રોગ–બધાય પાપનું મૂળ અને અન્ધકાર સમાન હોવાથી આત્માને પિતાનું મૂળ સ્વરૂપ ખ્યાલમાં આવતું નથી. માટે હિંસા-જૂઠ-ચેરીમૈથુન-પરિગ્રહ જે પાપ જ છે તેને પણ ધર્મ માને છે. અસભ્યઅસત્ય અને દુરાચારી જીવનને પણ સભ્ય-સત્ય અને સદાચારી માને છે. ભેગવિલાસમાં પૂર્ણ મસ્ત હોવા છતાં પણ પિતાને ત્યાગી–તપસ્વી માને છે. આ બધાય મિથ્યાત્વના ફળે છે, જેને છોડવા માટે ભાવના નથી, શ્રદ્ધા નથી, પુરૂષાર્થ નથી. માટે તેવાઓનું આખુય જીવન આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમય રહે છે. “આત્માની સાથે અનાદિકાળને સહવાસી હોવાથી પરિગ્રહ છે. ' ત્રણ વેદ –આઠે કર્મોમાં અત્યંત સશક્ત મેહકર્માન્તર્ગત વેદકર્મ છે, જેના કારણે મૈથુનકર્મની લાલસાને પ્રાદુર્ભાવ થાય છે. જૈન શાસન સંસારના સંચાલનમાં તથા માનવની સારી-નરસી બુદ્ધિમાં કર્મ સત્તાનું જ પ્રાધાન્ય માને છે. બેશક! પુરૂષવેદને પુરૂષલિંગનું, સ્ત્રીવેદને સ્ત્રીલિંગનું અને નપુંસકવેદને નપુંસકલિંગનું સાહચર્ય હોવું જરૂરી છે જે કર્મજન્ય છે. પરંતુ ઈશ્વરનું સૃજન નથી. અનાદિ કાળથી બેમર્યાદ બનેલું આ વેદકર્મ જિનેશ્વરદેવની આજ્ઞાપૂર્વક વ્રતધારી બન્યા પછી જ કંઈક મર્યાદામાં આવે. ત્યાર પછી મૈથુન સમયના ફિલષ્ટ, નિર્વસ તથા અશુભ લેગ્યામાં ફેરફાર થતાં તેવા કર્મોમાં રહેલી અત્યાસક્તિ ઘણું જ ઓછી થતાં મિથુનકર્તાને કષાયની સદ્ભાવના લગભગ નથી રહેતી. અન્યથા જેમના જીવન
Page #443
--------------------------------------------------------------------------
________________ 400 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર વ્રતમય નથી તેમની મૈથુન માટેની અત્યાસક્તિ અશુભ અને અશુદ્ધ લેયાઓ પાંચ પચીસ મિનિટના વિયોગમાં પણ હદ વગરના ધમપછાડા આદિના કારણે અનંતાનુબંધી કષાયના ભાવ આવ્યા વિના રહેતા નથી. આ કારણે વેદકર્મને આભ્યન્તર પરિગ્રહમાં સમાવેશ કર્યો છે. દેશવ્રતધારીને પણ વેદને ઉદય હોય છે પણ તેમાં અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાની કષાયે હોવાથી તેને પ્રતિકાર સુલભ બને છે. મહાવ્રતધારીને આ કર્મ ઉપશમિત હોય છે. છ હાસ્યષક -હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક અને જુગુપ્સા. આ છ કર્મો પણ મેહકમંતર્ગત છે અને નોકષાયના નામે પ્રસિદ્ધ છે. ઘણું માણસે ભદ્રિક, સરળ, સાત્વિક, ધાર્મિક અનુષ્ઠાનેમાં શ્રદ્ધાવંત હોવા છતાં પણ તેમના જીવનમાં ગુપ્તપણે રહેલી મશ્કરી(હાસ્ય)ની આદત એટલી જબરદસ્ત હોય છે જેના પાપે કે અભિશાપે આખા સમાજને લેશકંકાસની હોળીની બક્ષીસ દેનારી બની જાય છે. પિતાને અંગત સ્વાર્થના કારણે ન કરવાની મીઠી મશ્કરી કરવાની આદત તેમનામાં અજોડ હોય છે, માટે આવી આદતવાળા માનવે બહારથી ઉજળા હોવા છતાં આન્તર પરિગ્રહના માલિક બને છે. રતિ-અરતિના કારણે પણ બહારની દુનિયાનું નુકસાન થાય કે ન થાય, તે પણ પિતાનું આખ્તર જીવન મલિન જ રહેવા પામે છે. તેઓ કદાચ આયંબીલ કે એકાસણા પણ કરી શકશે તે પણ ખાવા-પીવાની વસ્તુઓ પરની રતિ-અરતિ ત્યાગી શકતાં નથી.
Page #444
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 401 ભય-શેક અને જુગુપ્સાના માર્યા માનવે કેવા સમયે પિતાના આત્માને સર્વથા મલિન બનાવીને અનન્ત સંસારી બનાવશે તેની ખબર તેમને મુદલ પડતી નથી. આવી રીતે કષાયોના માલિકે પાસે યદિ “મિચ્છામિ દુક્કડ” દેવાની આદત નથી હોતી તે તેમના આન્તર જીવનની મલિનતા કેવી રીતે વિશ્વાસઘાત કરશે તે કેવળીભગવંત જાણે. (2) સંચય :-ધન-ધાન્યાદિ રાશિઓનું સમૂહીકરણ કરવું તે સંચય છે. પરિગ્રહશીલ માનવને પિતાની પાસે રહેલી માલમત્તા તથા ધન, ધાન્ય પર એટલી બધી મૂચ્છ હોય છે કે ઘડીકમાં નોટોની થેકડીઓ, બીજી ક્ષણે આભૂષણે, ત્રીજી ક્ષણે હુના ઢગલા. મગના ઢગલા અને વસ્ત્રોના ઢગલા જોઈ જોઈ આનંદિત થાય છે, અને તેને વધારવામાં જ રસ હોય છે. ઘણા માણસોને, શ્રીમતેને આપણે જાણીએ છીએ કે તેમને ઘરના કામકાજમાં જ એટલી બધી મસ્તી હોય છે કે દિવસના 24 કલાક પણ તેમના માટે ઓછા પડે છે. (3) ચય :-ઘણા માનવને પરિગ્રહ સંજ્ઞાના કારણે એ ભ્રમ થયે હોય છે કે, “સંઘર્યો સાપ પણ કામ આવશે” પણ મર્યો સાપ કેઈને પણ લાભદાયક બન્યા હોય તે આજે સૌ કે તેમ કરવા માટે તૈયાર છે. લાખે કોડે કથાઓમાંથી બાઈ ચાન્સ એકાદ કથા ગમે તે આશયે મળી જાય તે તે સિદ્ધાન્તનું સ્વરૂપ ધારણ કરતી નથી. કેમ કે કથાઓના જેરે
Page #445
--------------------------------------------------------------------------
________________ 402 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સિદ્ધાન્ત બનતો નથી પણ તે તે સર્વે તંત્ર-રવતંત્ર હોય છે. પરંતુ પરિગ્રહના અંધકારમાં અટવાયેલાએ પિતાની પરિગ્રહ સંજ્ઞાના ગુલામ હોવાથી સંગ્રહશીલતા છોડી શકતા નથી. માટે ચય, પરિગ્રહને પર્યાય બનવા પામે છે જે સાર્થક છે. (4) ઉપચય :- પુણ્ય પાપની તરતમતાને કારણે ધીમે ધીમે કે ઝપાટાબંધ શ્રીમંત થયેલાઓને કમાયેલા ધનમાં, બંગલાઓમાં, મેટરોમાં વૃદ્ધિ કરવાની ભાવના થાય તે ઉપચય છે. (5) નિધાન –મારૂં ધન-આભૂષણ-રેકડ નાણું ચેર ચેરી જશે તે તેવી શંકાથી જમીનમાં ખાડે છેદીને દાટી દેવાની પ્રવૃત્તિ કરવાની ભાવના તેમને હાડોહાડ વ્યાપી જાય છે. તેથી ચેરની બીકના માર્યા તેઓ આજે ઘરના એક ખૂણામાં તે ધનને દાટે છે. 2-4 દિવસ પછી દાટેલા ધનને ફરીથી જોઈ જાય છે, ગણી જાય છે અને બીજા સ્થળે તેને દાટે છે. આમ પરિગ્રહસંજ્ઞાના દોરડામાં સારી રીતે બંધાયેલ માનવ ધન સંતાડવામાં, કેઈને ત્યાં જમા મૂકવામાં, બેંક બેલેન્સમાં તથા કઈ બેંકમાં કેટલું ધન મૂકયું છે, તેની ખબર ઘર ના મેમ્બરને પણ પડવા દેતા નથી. . (6) સંભાર-કેકાર વગેરેમાં ભરી રાખેલા અને સમયે સમયે વધારી દીધેલા અનાજની, રેકડ નાણાંની કે આભૂષણની બીજી રીતે કેવી વ્યવસ્થા કરવી, તે માટે પરિગ્રહશીલ માનવ સદૈવ આર્તધ્યાનમય જ રહેવા પામે છે. તેના કારણે ઘરમાં લાવેલા અને રાખી મૂકેલા ફળ, શાક-ભાજીઓ સડવાની
Page #446
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 403 તૈયારીમાં હોય તે પણ પરિગ્રહની માયાના શાપે, નાકરચાકરેને કે પુત્રવધુઓને પણ આપવાની ઇચ્છા થતી નથી. સારાંશ કે ફેકી દેશે પણ ઘરના મેમ્બરોને ખાવા દેશે નહિ. માટે સંભારને પરિગ્રહનો પર્યાય કહ્યો છે. (7) સંકર :-વ્યાપાર આદિમાં વધેલું સુવર્ણ કે ચાંદી વગેરે ક્યાં મૂકવા ? તે માટે હજાર પ્રકારના સંક૯પ-વિકલ કર્યા પછી, પહેલાના આભૂષણેને ગળાવી વધારાનું સેનું તેમાં ઉમેરી નાખે છે, અથવા વધી ગયેલા સેનાને પીગળાવીને બીજા પ્રકારના ઘાટ ઘડાવે છે. જેથી સિપાઈઓ પણ ભૂલ ખાઈ શકે છે, અથવા તેમ કરી પાંચમું વ્રત પાળ્યાને પણ સંતોષ અને ચોરી કરવાની આદત ટકી રહી તેને પણ સંતેષ. (8) એવમાચાર –ભૂતકાળના અનેક ભવમાં ભગવેલા દુર્ગતિને દુઃખેને તથા કરાતાં પાપના કારણે ભાવિકાળના બગડી જનારા અવતારમાં જે દુઃખે ભેગવાશે, તે બંનેને ભૂલી જઈ કેવળ વર્તમાનકાળમાં ગમે તે રીતે પણ દ્રપાનમાં જેમની મતિ ચક્કર ખાઈ રહી છે, તેઓ લેહીમાંસ-માછલી આદિ અનાર્ય વ્યાપાર કરીને પણ ધન ભેગું કરવામાં ભાન ભૂલ્યા હોવાથી તેમના રોમે રેમમાં ધનની માયા સિવાય બીજું એ કેય સત્કર્મ હોતું નથી, અથવા ધને પાર્જન જ અમારે આચાર છે” તેવું તેમના મનમાં વસેલું હોવાથી દ્રવ્યની વૃદ્ધિ કર્યા વિના સંસારમાં કે સમાજમાં જીવવું નકામું છે, કેમ કે ઈજજત-આબરૂ, માન-સત્કાર,
Page #447
--------------------------------------------------------------------------
________________ 404 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર વગેરે પૈસે હોય તે જ મળે છે અને તેના વિના જીવન જીવ્યાનું ફળ શું? આવા વિચારોથી પ્રેરાઈને પણ તેઓ પૈસાની કમાણીને જ ધર્મ માની બેઠા હોય છે. (9) પિંડ -પરિગ્રહને જ ધર્મ માનીને જીવનયાપન કરનારાઓ ધન-ધાન્યથી પિતાનું ઘર ભર્યા ભાદરવા જેવું રહેવા પામે તેવા ખ્યાલાતોથી પ્રેરાઈને ભૌતિક પદાર્થોને વધારે કરવા માટે પ્રયત્નશીલ બને છે. વર્ષભર ચાલી શકે તેટલી માયામાં તેમને ક્યારેય સંતેષ હેતું નથી. માટે જ પ્રત્યેક પ્રસંગના વસ્ત્રો, ખમીસ, પેઈન્ટ, છેતીયા, બુશશર્ટ, સાડી વગેરે જુદા જુદા ખાનપાનમાં બધી જાતના અનાજે, મસાલાઓ, સરબતેના શિશાઓ, ચૂર્ણોની બેટલે, પાનના કરંડીયાઓ, મેવા-મિષ્ટાન્નના ભરેલા પેકેટ વગેરેથી ઘર ભરી દીધા પછી તેમના ભેગવટામાં તેમનું મન સરકી જતાં તેના વિચારે તેમને સતાવશે. આમ આખી જીંદગી પરિગ્રહની પાછળ દિવાન બનીને પૂર્ણ કરશે તે પણ માયાના ભગવટા તેમના અધુરા રહેતા મૃત્યુ સમયે પણ સંસારની માયાના આર્તધ્યાનમાં ખેલ ખતમ કરશે. (10) દ્રવ્યસાર -પરિગ્રહ સંજ્ઞાના કીડા બનેલા માનવે કહેશે કે ધર્મ અને તેના ફળ કેણે જોયા છે? પૂજા-પાઠ, સામાયિકે કરવાથી આકાશમાંથી પૈસે પડતે કેઈએ જે છે? તપશ્ચર્યા કરીને પેટના કીડાઓને ભૂખે મારવામાં કેવી દયા? આવી રીતના વિપરીત જ્ઞાનના માલિકે ધન-ધાન્ય, રંગબેરંગી વસ્ત્રો, જુદા જુદા ભોજને, ઝાંઝરના ઝણકારે
Page #448
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 405 ચાલતી પુત્રવધુઓથી ભર્યું ભર્યું ઘરનું વાતાવરણ, વેવાઈવેવાણ આદિ કુટુંબીઓનું વારંવાર આવાગમન અને તેમને કરેલે સત્કાર જ ધર્મ છે, માટે તપ-ત્યાગ–પૌષધ-સામાયિક વગેરે વૃદ્ધાવસ્થામાં કરીશું. મુનિ મહારાજે તે કહેતા રહે, તેમને ગૃહસ્થના વ્યવહારની શી ખબર પડે? આમ બેલતા જાય અને માનવાવતારમાં કેવળ પૈસે પૈસે પૈસો જ સાર છે.... તે સિવાય બધુંય નકામું. માટે જ પરિગ્રહી આત્મા ભૌતિકવાદને જ જીવનને સાર સમજી જીવન પૂર્ણ કરે છે. (11) મહેચ્છા –ઈચ્છા, આશા, તૃષ્ણા, આ ત્રણે શબ્દોને અર્થ એક જ છે. મોટા મેટા જહાજોની મુસાફરી કરતાં પણ સમુદ્ર કિનારે પ્રાપ્ત થાય છે. કદાચ ભરદરિયે તૂટી જાય તે પણ એકાદ લાકડાનું પાટિયું હાથમાં આવતાં લાંબા કાળે પણ દરિયાની યાત્રાને અન્ન આવે છે, અથવા દેવની પ્રસન્નતા દ્વારા પણ અઢીદ્વીપની યાત્રા મિનિટોમાં પૂર્ણ કરી શકાય છે. તે પણ આકાશ જેવી અનંત આશા-તૃષ્ણ અને ઈચ્છાને પાર આવી શકતું નથી. કેમ કે તેની માયા આટલી બધી ચિકાશવાળી અને દુનિવાર છે કે, બુદ્ધદેવના સંતાનની જેમ એક પછી એક સંતાનની હારમાળા વળગેલી હોય છે, તેવી રીતે જીવનની એકાદ ઈચ્છાની પૂતિ થાય કે ન થાય તે પહેલા તે બીજી આશાને જન્મ થઈ જાય છે. આ ક્રમ જીન્દગીના છેલ્લા ક્ષણ સુધી પણ મટવા પામતે નથી. માટે જ તીર્થકરોની આજ્ઞા જીવ માત્રને માટે કલ્યાણકારી એટલા માટે બનવા પામે છે કે સંસાર કારાગૃહથી મુક્તિને
Page #449
--------------------------------------------------------------------------
________________ 406 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ચાહનારે જીવાત્માં સમજદારીપૂર્વક ખાવાની, પીવાની, રહેવાની, ઓઢવા-પહેરવાની, વ્યાપાર-રોજગારની કરેલ આઉટ થયેલી ઈચ્છાઓને ત્યાગ કરવાને ભાવપુરૂષાર્થ કરતો જાય છે, વધારતા જાય છે અને મનજીભાઈને ફટકારતે જાય છે. તે માટેના નવા નવા નિયમને કડકાઈપૂર્વક પાળતું જાય છે. આ પ્રમાણે ઈચ્છાઓને ત્યાગ કરેલા કે ત્યાગ કરવા માટે પ્રયત્નશીલ બનેલા જીવાત્માને છેડી બીજા સૌ કોઈને માટે આશા-તૃષ્ણા ત્યાગ અતીવ દુષ્કર હોય છે. (12) પ્રતિબંધ -ઘણીવાર અમુક ભાગ્યશાળીઓને, સ્વ તથા પરનું, ચેતન અથવા જડનું જ્ઞાન થયેલું હોય છે. તેની ચર્ચા કરીને પણ તેઓએ ખ્યાતિ મેળવી લીધેલી હોય છે તથા અધ્યાત્મ શાસ્ત્રોનું પઠન-પાઠન પણ તેમની જીહા બિરાજમાન હોય છે. તે પણ પિતાના જીવનના અણુઅણુમાં ઘર જમાવીને બેઠેલી પરદાની આસક્તિને ત્યાગ, પોતાના જીવનને માટે કરી શકતા નથી. ફળસ્વરૂપે અભક્ષ્ય-અનંતકાય, રાત્રિભેજન આદિને વ્યવહાર તેમના જીવનમાં જ્યારે સંભળાય છે, અનુભવાય છે અને જોવાય છે, ત્યારે પરિગ્રહસંજ્ઞાનું જેર કેટલું બધું વ્યાપક છે તેને ખ્યાલ આવ્યા વિના રહેતું નથી. માટે જ પરદ્રની આસક્તિરૂપ પ્રતિબંધ પરિગ્રહને પર્યાય બનવા પામે છે. (13) લેભાભા -લેભ જ આત્મા (સ્વરૂપ) છે જેને તે પરિગ્રહ કેટલે બધે કદાવર છે કે મધના વાટકામાં પડેલી માખી જેમ બહાર નીકળી શકતી નથી, કદાચ નીકળવાને
Page #450
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 407 પ્રયાસ કરે તે આગળથી નીકળે અને પાછળથી ફસાય છે, અથવા પાછળથી નીકળે તે આગળથી ફસાઈ ગયા વિના છુટકે નથી, તેવી રીતે લેભાત્મા પણ વ્યાપાર રોજગારમાં ખૂબ ખૂબ ફસાઈ ગયા પછી કે મન-વચન અને કાયાથી પૂર્ણરૂપે કંટાળી ગયા પછી પણ ડીવારને માટે સ્મશાન વૈરાગ્ય જેવું લાગે તે પણ હળદરના રંગ જે તે વૈરાગ્ય ક્યારેય ટકતે હશે? તેવી રીતે લેહીની બુંદબુંદમાં પ્રવેશેલે પરિગ્રહને ભાવ-મમતા કે આસક્તિ ફરીવાર સતાવ્યા વિના રહેતી નથી. માટે લેભાત્મા ક્યારેય પરમાત્મા, સ્વભાવાત્મા કે જ્ઞાનાત્મા બની શકતું નથી. માટે જ પરિગ્રહને પર્યાય યથાર્થ છે (14) મહાતિ –કોઈને પણ ન કહી શકાય, ન સહી શકાય તેવા પ્રકારની માનસિક, શારીરિક કે કૌટુંબિક પીડાઓ પરિગ્રહવંતને ભેગવવાની અનિચ્છા છતાં પણ તે પીડાઓ અનિવાર્યરૂપે ભેગવવી જ પડે છે. કેમ કે પરિગ્રહમાં અત્યંત આસક્ત માનવે તેમાંથી છુટકારો મેળવી શકે તેવી સ્થિતિમાં હોતા નથી. વૈરાગ્ય અને પરિગ્રહને બારમો ચંદ્રમાં હોવાથી જ્યાં પરિગ્રહ છે ત્યાં વૈરાગ્યની ઉત્પત્તિ, વૃદ્ધિ પણ થાય તેમ નથી. રૂઠેલા આકાશસ્થ ગ્રહો કદાચ એક એક શક્તિને જ દબાવી દેતા હશે, પણ પરિગ્રહરૂપી મહાગ્રહ જીવાત્માની બધીય શક્તિઓ, પુણ્યકર્મો તથા સત્કર્મોને પણ ખતમ કર્યા વિના રહેતું નથી. તેવાઓ માટે દ્રવ્યપાર્જન તથા તેનું રક્ષણ જ તેમનું મુખ્ય લક્ષ્ય બને છે, અને તેની
Page #451
--------------------------------------------------------------------------
________________ 408 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આરાધનામાં જ જીર્વન પૂર્ણ થાય છે. આ કારણે જ તેના ઉપાર્જનથી, રક્ષણથી, વ્યયથી કે નાશ થવાથી ભયંકરમાં ભયંકર વેદનાઓને ભેગવતાં માનવે રૌદ્રધ્યાનના સ્ટેજ પર આરૂઢ થઈને દુર્ગતિના મહેમાન બનવા પામે છે. (15) ઉપકરણ -આન્તર જીવનમાં પરિગ્રહ પ્રત્યેની માયા બંધાયેલી હોવાથી માન ઘર, દુકાન, શરીર, વસ્ત્રપરિધાન, ખાનપાનને જુદા જુદા પ્રકારે સુંદર બનાવવામાં અને તે તે પદાર્થોને મેળવવામાં જે જે ઉપકરણે હેય તેને મેળવવાને માટે આકાશ-પાતાળ એક કરે છે. ઉપકરણ એટલે સાધન. યદ્યપિ અહિંસા અને સંયમની પુષ્ટિ માટે પણ સાધકને ધર્મોપકરણ સ્વીકારવાના જ રહે છે, માટે તે અર્થમાં પણ ઉપકરણ શબ્દ વપરાયે છે. પણ અહિં પરિગ્રહ સંબંધીને પ્રપંચ ચર્ચાઈ રહ્યો હોવાથી જૂદા જૂદા પ્રકારની સામગ્રી એકત્ર કરવી તે ઉપકરણ છે. . (16) સંરક્ષણ જીવનમાં ધર્મ–ધાર્મિકતા અને સમ્યગુજ્ઞાન ન હોવાના કારણે અથવા પરિગ્રહસંજ્ઞાને ઉદયકાળ જોરદાર હોવાથી ધર્મ અને જ્ઞાન મેળવવાની પરિસ્થિતિ હેવા છતાં પણ તેના પ્રત્યે આંખ મિંચામણા કરતે માનવ પરિગ્રસંશાને ઉપાસક બને છે અને તે માટે મેળવેલા ભૌતિકવાદના સાધનની સુરક્ષા માટે તથા પિતાના શરીર અને કુટુમ્બને મનગમતા ભેજન, વસ્ત્રો, આભૂષણની બક્ષીસ દેવા માટે તનતોડ પ્રયત્ન કરવામાં દિવસે, રાત્રિઓ, મહિનાઓ,
Page #452
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 409 વર્ષો અને જીન્દગીને છેલ્લો શ્વાસ પૂર્ણ કરી પરિગ્રહના ભારથી વજનદાર બનેલે આત્મા ચાલુ તથા પરભવના સત્કર્મોને ખતમ કરે છે અને દુર્ગતિ તરફ પ્રસ્થાન કરે છે. (17) ભાર :-ભાર એટલે વજન–જહાજ, મેટર, બળદ ગાડી કે સાઈકલ પર મર્યાદાથી બહાર ભાર લાદવામાં કઈક સમયે તે જહાજ વગેરેને જળ સમાધિ લેવાનો, ગાડાને તૂટી જવાનો ભય નકારી શકાતું નથી. તેવી રીતે પરિગ્રહને ભાર કહેવાને આશય એટલો જ છે કે, ગજા ઉપરને પરિગ્રહ મેળવવાને માટે પ્રત્યક્ષ કે પરોક્ષ કરેલા હિંસાના કાર્યો, જૂઠા વચને, ચેરીના ધંધા અને મૈથુન આદિને અતિ નિકાચિત કર્મોના ભારે આત્મા એટલે બધે વજનદાર બનવા પામે છે, જેનાથી તેને અલેક (નરક) તરફ જવા સિવાય બીજો માર્ગ રહેતું નથી. કેમ કે ચેડા કે ઘણા વાયરામાં હળવા કાગળે, રૂ કે તૃણ વગેરેને આકાશમાં ઉડતાં જોવાય છે, પણ વજનદાર પત્થર ઈંટ આદિને આકાશમાં ઉડતાં કોઈએ જોયા નથી, તેમ ત્યાગ-તપ આદિ સત્કર્મોથી આમા હળવે થાય છે અને ઉર્વ લેકને પ્રાપ્ત કરે છે. જ્યારે પરિગ્રહના ભારથી વજનદાર બનેલા આત્માને નરક કે તિર્યંચગતિ તરફ જતાં કઈ રોકી શકે તેમ નથી. આ હેતુથી પરિગ્રહને ભાર કહ્યો છે જે યથાર્થ છે. મામુલી પરિગ્રહી પણ પિતાના આત્માના હિતને માટે ઘડી અર્ધ ઘડીને સમય પણ મેળવી શકતા નથી, તે પછી સીમાનીત પરિગ્રહને ધર્મ માટે સમય કયાંથી મળશે? દાળ, રેટી જેટલી આમદાનીમાં
Page #453
--------------------------------------------------------------------------
________________ 410 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તે ભાગ્યશાળી પ્રભુપૂજા, ગુરુસેવા કે થોડું ઘણું દાન પુણ્ય પણ કરતે હોય છે. પણ જેમ જેમ વ્યાપાર વધતું જાય તેમ તેમ ધાર્મિક અનુષ્ઠાન પર એક પછી એક ચેકડી મૂકાતી જાય છે. અને એકવાર ચેકડી મૂકાઈ ગયા પછી સંસારની માયામાં તેઓ એવી રીતે લપટાઈ ગયા હોય છે કે વારેતહેવારે પણ ધર્મ કૃપાથી તેમને હાથ ધોઈ નાખવા પડે છે. હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમા, તાસપાના (ગંજીફા-પલેઈંગ કાર્ડ, રમી, ટેલીવિઝન, કલબ, ગપ્પાસગ્યા માટે તેઓ ગમે ત્યારે પણ તૈયાર હોય છે, પણ ધર્મના અનુષ્ઠાનેમાં પરિગ્રહના પાપે તેમને મુદ્દલ રસ હોતે નથી, આવતું નથી તે પછી વધવાને રસ જ ક્યાં રહે. વ્યવહાર પૂરતા કરાતાં દાન પુણ્યમાં પણ તેમની ગણત્રી પિતાને વધારે લાભ મેળવવા માટેની જ હોય છે. જેમ કે પાંચ-દસ લાખનું ટ્રસ્ટ પિતાના કબજે આવતું હોય તે આગેવાની લઈને પણ પાંચ-દસ હજાર ટીપમાં મંડાવી લેશે. (18) સંપાતે પાયક-પરિગ્રહને વધારવાની ઈચ્છાથી, ગમે તેવા જૂઠા પ્રપંચકાવાદાવારૂપ પાપોનું ઉત્પાદન કરાવવામાં સમર્થ બને છે. એટલે કે પૈસે મેળવવામાં હાથની, બેલવાની કે લખવાની ચાલાકીને ઉપયોગ કર્યા વિના લક્ષ્મી. દેવી મળતી નથી, વધતી નથી અને સુરક્ષિત રહેતી નથી. માટે અનર્થોની પરંપરારૂપ નિકાચિત પાપોનું ઉત્પાદન કરાવનાર પરિગ્રહ છે, માટે તેના પર્યાયરૂપે સંપાતે પાયક શબ્દ સાર્થક બને છે. માત્ર વ્યાપાર દ્વારા વૃદ્ધિ પામતા
Page #454
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 411 પરિગ્રહમાં પાપન સંપાત (પ્રાપ્તિ) અવશ્ય હોય છે. કેમકે શાલિભદ્રજી, ધન્ના કે વસ્તુપાલ, તેજપાલ જેટલું પુણ્ય બીજાઓનું ક્યાંથી હોય? માટે જ જૂઠના માર્ગો અપનાવવાની ફરજ પડે છે, અથવા પરમ દયાળુ, જીવ માત્રના તારક તીર્થકર દેવના ચીંધેલા પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ અને પરિગ્રહ વિરમણ જેવા પવિત્રતમ ધર્મોમાંથી ‘વિરમણ” શબ્દને દેશવટો દેવાની ફરજ પડે છે. કેમકે તે તીર્થકરેને અનુયાયી નથી પણ પરિગ્રહને અનુયાયી છે. ' (19) કલહ કરંડ:-કાંડને અર્થ કરંડીઓ, પેટી, મંજુષા, તિજોરી વગેરે થાય છે. પરિગ્રહીને પિતાના પરિગ્રહના વર્ધન માટે, રક્ષણ માટે, પુત્રતુલ્ય પિતાના નાના ભાઈઓથી લઈને બીજા કેટલાયની સાથે કલહ, વૈર, વિરોધ, જીભાજોડી છેવટે કંડાર્ડડી પણ કરવાની ફરજ પડે છે. જે વ્યાપારમાં પાંચ પચીસ હજારને, લાખ બે લાખનો કે પાંચ પચીસ લાખને ફાયદો નજરે પડતે હેય, ત્યારે હીરામેતી, સુવર્ણની લગડી કે દાણચેરીના ઘડીયાળ વગેરેને ખરીદવા માટે બીજાઓ સાથે કલહ કર્યા વિના છુટકે નથી. જે કઈક સમયે જીભાજોડીમાં જ પૂર્ણ થાય છે, ત્યારે કંઈક સમયે સામેવાળા પ્રતિસ્પધિને ગૂંડાઓ પાસેથી મેથીપાક પણ ખવડાવવો પડે કે સરકાર પાસે ફરિયાદ કરી પિતે પણ ન ખાય તેમ ભાઈઓને પણ ખાવા ન દે તેવી સ્થિતિ સર્જવા માટેનું મૂળ કારણ પરિગ્રહ છે, અને તેનું કાર્ય કલહ છે. મી વર્ષ માટે કેટલાયની ને ફરજ પ
Page #455
--------------------------------------------------------------------------
________________ 412 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ' (20) પ્રવિસ્તાર :-જ્યાં સુધી હૃદયમંદિરમાં સર્વથા નિપરિગ્રહી અરિહંત પરમાત્માની પ્રતિષ્ઠા કરવામાં આવતી નથી, ત્યાં સુધી પરિગ્રહ નામને શેતાન હૃદયમાંથી ખસતે નથી, આ કારણે જ પરિગ્રહધારી ગૃહસ્થને તેની માયા રહે અને તદનુસાર પ્રવૃત્તિ કરે તે સ્વાભાવિક છે. તેમાં જ્યારે પૂર્વ ભવનું પુણ્ય સાથીદાર બને ત્યારે લેભ નામના રાક્ષસને ભડકતા વાર લાગતી નથી. ફળ સ્વરૂપે કઈ પણ જાતનાં અનાચાર સેવ્યા વિના કુટુમ્બ કે વ્યવહારનું પાલન સુલભ બનેલું હોવા છતાં પણ, વ્યાપારમાં બે ગુણ-ચાર ગણું વૃદ્ધિ કરવાના સંકલ્પ થશે અને દેશના ખૂણે ખૂણે હાર ઉદ્યોગે, કારખાનાઓ, ઓફીસ, પેઢીઓને વિસ્તાર કરતે જશે અને એક દિવસે નેટના બંડલેને ગણતાં, સુવર્ણચાંદી-હીરા-મોતીના આભૂષણોને નીરખતાં, પુત્ર પરિવારને ટગર ટગર જતાં ચોપડાઓમાં નફાની રકમને જીભ પર ફેરવતાં ફેરવતાં હૃદયની ગતિ બંધ પડી જતાં મનુષ્યાવતારમાંથી ભ્રષ્ટ થઈ તથા સાથે કંઈ પણ લીધા વિના મરીને નરક, ઉંદરડા, સાપ, નેળીઆ, દીપડા આદિ કનિષ્ઠતમ અવતારને ધારણ કરે છે. (21) અનર્થ :-“અચ્યતે ઈતિ અર્થ” માનવ માત્ર જંદગીના છેલ્લા ક્ષણ સુધી સુખ-શાંતિ અને સમાધિની સાથે સાથ મળેલી કે મેળવેલી મિલકતની આબાદીને જ ઈચ્છતે હોય છે. પરંતુ કેટલાક વ્યાપાર-વ્યવહાર કે તેના માટે રખાતાં ઉત્સાહ આવા ખતરનાક બને છે, જેના લીધે
Page #456
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 413 માનવની શાંતિ ખવાઈ જાય છે, સુખ હજારે માઈલ દૂર જાય છે અને સમાધિના બદલે મન-વચન અને કાયામાં અસમાધિ નામની રાક્ષસી હાજર થઈને, માનવ માત્રને રોવડાવે છે, રીબાવે છે, છાતીકુટા કરાવે છે, ઉત્તમ ધાન્યની હાજરી છતાં ભૂખે મારે છે, ભર્યાભાદર્યા ઘરમાં પણ અતડાપણું કરાવે છે. આ પ્રમાણે પરિગ્રહના લેભમાં તણાઈને જાણીબુઝીને વેચાતી લીધેલી અનર્થોની પરંપરામાં તે જીવ તેવી રીતે સપડાઈ જાય છે જેમાંથી બહાર નીકળવું અત્યંત મુશ્કેલ બને છે, અને જેની અર્થના-પ્રાર્થના નથી કરાતી તેવા દુઃખના અનર્થો ભેગવવા માટેનું મૂળ કારણ પરિગ્રહ છે. (22) સંસ્તવ શાસ્ત્રકારનું કથન છે કે, હે જીવ! તારે સુખી બનવું હોય તે “ગોઇપૂરા વીવેન વત્તાતુલ વરપૂરા ' જેનાથી દુઓની પરંપરાને ઉદ્ભવ થાય, વર્ધન થાય તેવા સહવાસે પણ છોડી દે છે. અર્થાત્ જીવ સાથે, જી સાથેને નિરર્થક, નિષ્ફળક, સ્વાથી કે માયાવી સંબંધ બાંધીશ નહિ. કેમ કે તેમની સાથેનો સંબંધ જ આજે નહિ તે આવતી કાલે પણ દુઃખદાયક બન્યા વિના રહેતું નથી. તેમ છતાં પણ ત્રાણાનુબંધમાં ફસાયેલા જીવોને બીજા માણસે સાથે વ્યાપાર સંબંધે કે વિવાહ સંબંધ બાંધ્યા વિના ચાલતું નથી. તેમાં મૂળ કારણ પરિગ્રડ મેળવવાને, વધારવાને, તેમ જુદી જુદી જાતને લાભ ખાટવાને મેહ રહેલે જ હોય છે. કેમ કે સ્વાર્થ વિના સંબંધ બંધાતું નથી. આ પ્રમાણે બાંધેલે સંબંધ અને તેને કારણે જુદા જુદા
Page #457
--------------------------------------------------------------------------
________________ 414 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સાથેને હદ વિનાને થયેલે પરિચય છેવટે તે દુઃખનું કારણ જ બને છે. “ઓળખાણ તે રત્નની ખાણ છે” આ વચન પરિગ્રહધારીઓનું હોવાથી ત્યાજ્ય છે. કારણ કે પરિગ્રહગ્રસ્ત માનવને બીજાઓ સાથે વધી ગયેલે પરિચય જ આંખમાંથી પાણી કઢાવનાર બને છે. પરિગ્રહ સાર્થક અને નિરર્થકરૂપે બે પ્રકારનું છે. તેમાંથી નિરર્થક પરિગ્રહ સર્વથા બેમર્યાદ હોવાથી તેના માલિકને બેરહેમ, બેકાબુ, બેદરકાર, બેઈમાન, બેકદર ઉપરાંત આત્માની શક્તિઓના માટે બેપરવાહ બનાવીને તેના જીવનને, યશને, ભણતર-ગણતરને, ચતુરાઈ–ચાલાકીને, ધાર્મિક અભ્યાસને તથા ખાનદાનીના ધર્મોને પણ અલવિદા અપાવનાર બનવા પામે છે. જ્યારે સાર્થક પરિગ્રહ અનિવાર્ય હોવાથી આત્મા યદિ જાગૃત બને એટલે કે રાગ-દ્વેષના ગાઢ અંધકારમાં કે સંસારના ખોટા વ્યવહારમાં ફસાયા વિના તેટલે જ વ્યવસાય કરશે જેનાથી વર્ષભરને ખર્ચ સુખપૂર્વક નીકળી શકે. તેમાંથી પણ પિતાના માટે ભેજન–શાકભાજી, વસ્ત્રો તેમજ કામચલાઉ આભૂષણોની મર્યાદા બાંધશે. જેથી ઘણું છે સાથે પરિચય બાંધવાને અવસર આવશે નહિ. કદાચ આવશે તે તેમાં સ્વાર્થવૃત્તિને પ્રવેશ કરવા દેશે નહિ. કદાચ તેને પ્રવેશ થવા પામશે તે પણ તેમાં નિર્વસ પરિણામ, કુબુદ્ધિ, અવિવેક આદિના પ્રવેશને પિતાની વ્રતમર્યાદા દ્વારા રોકી લેશે, જ્યારે નિરર્થક પરિગ્રહીને માટે ભાવવૃતેની મર્યાદા હેતી નથી. (23) અગુપ્તિ -અનાદિ કાળથી અનન્ત ભામાં મેહ-માયાને કારણે આ જીવાત્માએ, ધર્મોના અનુષ્ઠાને,
Page #458
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 415 મર્યાદાઓ, આજ્ઞાઓ અને તેની આચાર સંહિતાઓને ઠોકરે મારી છે. પરંતુ પાપના વ્યાપાર, ભાષાઓ, ભજન, વૈર– વિરોધ, ઝઘડા કે જીભાજોડી આદિને ઠેકર મારવા જેટલી આત્મિક શક્તિ ક્યારેય પણ કેળવી શક્યો નથી. કેમ કે જીવના પ્રતિ પ્રદેશે પરિગ્રહની સંજ્ઞા પિતાની સત્તા જમાવીને બેઠી છે. તેના મૂળમાં મિથુનસંજ્ઞા શેર કરી રહી છે તથા આહાર સંજ્ઞા જીવતી ડાકણની જેમ મોટું વિકસાવીને સર્વતંત્ર સ્વતંત્ર બની છે, ત્યારે માનવના બધાય ધર્મ—વ્યવહાર અને સભ્યતાનું દેવાળું કઢાવનારી ભય સંજ્ઞા બિનદાસ્ત થઈને માનવને ન કરવાના કાર્યો કરાવે તેમાં શું આશ્ચર્ય ? માટે અભિમન્યુના કેડાની જેમ ચારે સંજ્ઞાન ચકાવે ચઢનાર માનવ અપવાદ સિવાય “હાર્યો જુગારી બમણું રમે” આ ન્યાયથી આશા તૃષ્ણને માર્યો તે સંજ્ઞાઓને વધારે પડતું માલિક બની પિતાના જીવનને સર્વથા બરબાદ કરશે. માટે જ જૈન શાસન કહે છે કે “પરિગ્રહી આત્માની તૃષ્ણએ ક્યારેય મરતી નથી. કાબુમાં આવતી નથી. તેની સ્થિતિમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જ ભાગ્યમાં શેષ રહે તેમાં શું આશ્ચર્ય?” (24) આયાસ -આનો અર્થ ખેદ-મુંઝવણ-કિંકર્તાવ્ય મૂઢતા અને પરિશ્રમ થાય છે. પરિગ્રહમાં અત્યન્ત આસક્ત બનેલે માનવ, સંસારના જૂઠા વ્યવહારને સાચવવા માટે, નાકનું ટેરવું બીજાઓ કરતાં ઉંચુ રાખવા માટે કે મારી મૂછને વાળ નીચે ન થાય તે માટે ગ્રેવીસે કલાક તનતેડ પિરિશ્રમ કરે છે, દુકાનેથી ઘેર, અને ઘરેથી દૂકાન સિવાય
Page #459
--------------------------------------------------------------------------
________________ 416 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બીજા એકેયની તેને ધૂન હતી નથી. પૈસો-પૈસો અને પૈસે, તે સિવાય બીજું એકેય સંગીત તેને આવડતું નથી, જૂઠપ્રપંચને છેડી તેના જીવનમાં એકેય ધર્મ હોતો નથી. આવી પરિસ્થિતિમાં ઘરે, એફીસેરસોડે અને છેવટે સંડાસમાં પણ ટેલીફેનની માયામાં મસ્તાન બનીને હાડડ પરિશ્રમ કરે છે. ક્યારેક નિષ્ફળતા મળે છે ત્યારે લમણે હાથ દઈ મુંઝવણ અને ખેદને અનુભવ કરતે કિંકર્તવ્ય મૂઢ બનીને પથારીમાં પડ્યો પડ્યો કે ફેનના ભૂંગળાને કાન પર રાખીને આંખમાંથી પાણી ટપકાવવાને અવસર આવી જાય છે. ફેરેનથી આવેલા માલની લેવડ-દેવડ કરવામાં, તેલમાપ કરવામાં, બેંકમાં પૈસા ભરવાના સમયમાં કે વલણના દિવસમાં મંદિર, ઉપાશ્રય, સંત સમાગમ કે ધાર્મિક અનુષ્ઠાને લાત મારીને Let go કરીને સવારથી સાંજ સુધી દોડધામ કરે છે. બીજાઓની દાઢીમાં હાથ નાખે છે અને તેમાં પણ નિષ્ફળતા દેખાય ત્યારે પ્રાણપ્યારી ધર્મપત્ની પર પિતાની દાઝ કાઢે છે. માવડીને ગાળો ભાંડે છે, છોકરાઓને મારપીટ કરે છે અને કદાચ આમાં પણ નિષ્ફળતા મળે ત્યારે ધુંઆપંઆ થયેલા તે ભાઈ સાહેબ ઘરના આંગણે જોરશોરથી બકવાદ કરે છે, રેષમાં આવીને ઘરની કિંમતી વસ્તુઓની તેડફેડ કરે છે, બહાર ફેકે છે અને પોતાના રેષને શાન્ત કરે છે. આમ થાક્યો પાક્યો શાન્ત થવાને અવસર આવશે તે પહેલાં તે તેડફેડ કરીને હજારો-લાએ રૂપીઆની હાનિને બીજે ચાંદલે ભાગ્યમાં લખાશે. માટે જ માનસિક
Page #460
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 417 ખેદ, વાચિક ખેદ અને શારીરિક ખેદ થવામાં પરિગ્રહ જ મૂળ કારણ બને છે. તેથી સર્વથા નિષ્પરિગ્રહી અરિહંત પરમાત્માઓએ પરિગ્રહને પાપ તરીકે સંબો છે. ' (25) અવિયેગ :–પરિગ્રહમાં અત્યાસક્ત માણસ અવસર આવ્યે પિતાની સ્ત્રીને કે પુત્રપરિવારને વિયેગ સહન કરી શકે છે. પરંતુ પિતાના ઉપાર્જન કરેલા ધનનેશ્રીમંતાઈને વિયેગ તેના માટે અસહ્ય હોય છે. તેમ છતાં કેઈક સમયે 5-25 હજાર ખર્ચવા પડે તે પણ “એરણ કી ચેરી કરી સોયનું દીજે દાન” આ ન્યાયે ધર્માનુષ્ઠાને પણ તેમને પ્રસન્નતા પ્રાપ્ત કરાવી શકે નહિ. કેમ કે તેમાં પણ “પાંચ પૈસા ઓછા ખર્ચાય તે સારું' તેવી દાનત હેવાથી જે કંઈ કરવું પડી રહ્યું છે તેમાં કંજુસાઈ કર્યા વિના તે રહેતું નથી. કેમ કે આ ભાઈ સાહેબ અરિહં તેની ગુલામીને પસંદ નથી કરતા પણ પૈસાની ગુલામીને પસંદ કરે છે. ધન પ્રત્યેની આસક્તિના કારણે તેના વિયેગને નહિ ઈચ્છત માનવ જીદગીના છેલ્લા ક્ષણ સુધી પણ ઝીંદાદિલ, મર્દ બની શકતે નથી પણ હૈયાને મુડદાલ, મુદદિલ અને નામર્દ બનીને પિતાની જાતને દુર્ગતિને મહેમાન બનાવે છે. આ કારણે અવિયેગ પરિગ્રહને પર્યાય બનવા પામે છે જે યથાર્થ છે. (26) અમુક્તિ -મુક્તિ એટલે સંતેષ કે પરિગ્રહ પરિમાણ. પણ તે સંતેષ કે પરિગ્રહ પરિમાણ ન આવે તે અમુક્તિ એટલે લેભ કહેવાય છે. સારાંશ કે લેભને કીડો બને તે માણસ સ્વપ્નમાં પણ સંતેષી બનતું નથી. તે
Page #461
--------------------------------------------------------------------------
________________ 418 * શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર વિના તેને સુખી બનાવવા માટે દુનિયાભરને એકેય મંત્રજત્રતંત્ર, વાસક્ષેપ, જમણું શંખ, એકાક્ષી નાળીયેર, હાથા જેડી, ગાલ સિંધી, આકડાના ગણપતિ, છેવટે ચિંતામણી રત્ન, કામધેનુ, કે કામધર પણ કામમાં આવે તેમ નથી. તેવી અવસ્થામાં તે ભાઈ સાહેબ બહારથી ગમે તેટલા આઈસક્રીમ, બરફના ઠંડા સરબતે, પીણાઓ, છેવટે એરકન્ડીશન પણ તેમને સુખ–શાંત બનાવી શકે તેમ નથી. કેમ કે અતિશય લેભાન્ય બનેલાનું મસ્તિષ્ક હંમેશા ગરમ જ રહેવા પામે છે ત્યારે એરકન્ડીશન બિચારું શું કરી શકશે? પરિગ્રહસંજ્ઞા અને મૈથુન સંજ્ઞા બંને સહિયર (બેનપણી) હેવાથી મૈથુનને પુષ્ટ કરવા માટે શરીરને પુષ્ટ બનાવશે. તે માટે વૈદ્ય અને હકીમોને ગુલામ બનીને છેવટે પારદપ્રયેળ એટલે કે અમુક વનસ્પતિ સાથે પારાનું મિશ્રણ કરીને આખા શરીરે તેને લેપ કરશે, માલિશ કરશે, સુવર્ણબંગ અને હજારપુટી અબ્રકનું સેવન કરશે. તેના પર દૂધ-મલાઈબાસુદી ખાશે અને ઘીમાં તરબોળ થયેલી લાપસી, હલ ઘેવર ખાશે. છેવટે રાજસ્થાનના દાલબાટા ખાશે. આ બધાયમાં હજારો રૂપીયાએનો વ્યય કર્યા વિના રહેશે નહિ. આવી સ્થિતિમાં જેની શ્રીમંતાઈ આવા પાપકાર્યોમાં ખર્ચાઈ જતી હોય તે બિચારા ધર્મધ્યાનમાં, મુનિઓની સેવામાં, કે સીદાતા સ્વામી ભાઇએને મદદ કરવામાં પૈસે ક્યાંથી ખર્ચ કરશે? (27) તૃષ્ણ –ગઈ કાલે લુખા જેટલાને પણ અભાવ હતે. આજે બે ચાર પેઢી સુધી ન ખુટે તેટલી માયા ભેગી
Page #462
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 6 419 થયા પછી પણ તેમને લેભ થંભાત નથી. કેમ કે લેભની દાસી તૃષ્ણ છે અને જેમ જેમ લાભ થતું જાય તેમ તેમ લેભ રાક્ષસના તેફાને વધતા જાય છે. માટે જ સૂત્રકાર કહે છે કે પરિગ્રહને પર્યાય તૃષ્ણા હેવાથી આકાશને અન્ત આવી શકશે તે પણ આશા-તૃષ્ણાને અંત ક્યારેય આવી શકતું નથી. આના મૂળમાં મેહકમ કામ કરી રહ્યું છે, જેને શરાબના નશાની ઉપમા દેવામાં આવી છે. નશેબાજ માનવને ગમે તેવા વિચાર કરવાને હકક છે. તેમ આશા-તૃષ્ણના ભગતરામેને શું ખાવું? કેટલું ખાવું? શું બેલવું? આવી ભાષા બેલાય કે ન બોલાય? ઇત્યાદિની વિચારણા કરવા જેટલી પણ ક્ષમતા તેમની પાસે રહેતી નથી. (28) અનર્થક :-માણસ માત્રને અનર્થો કરવાની ઈચ્છા હોતી નથી, પણ સમગજ્ઞાનના અભાવમાં તેનું હૈયું-મનબુદ્ધિ-ઈન્દ્રિયે અને શરીર મર્યાદાતીત થયેલા હોવાથી અનિચ્છા છતાં પણ વિષય કષાયમાં ફસાઈ જવાના પ્રસંગે ઉપસ્થિત થતાં તેના પિષણને માટે બીજા ગમે તેવા અનર્થો કરવા પડે તે પણ તેમને આંચકે લાગતું નથી. સારાંશ કે પાપભીરતા પ્રાપ્ત ન થવા દેવામાં પરિગ્રહસંજ્ઞા મુખ્ય કારણભૂત છે, માટે ઢગલા બંધ અનર્થોને સર્જક પરિગ્રહ છે જે લેભ સાથે જન્ય અને જનક સંબંધ ધરાવે છે. લેભના પણ કેટલાય પ્રકારે છે. જેમ કે - કેઈને પુત્રને લેભ છે. કેઈને વિષય વાસનાને લેભ છે.
Page #463
--------------------------------------------------------------------------
________________ 420 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - કેઈને મહિલાઓના ટોળામાં બેસવાને લેભ છે. કેઈને મિથ્યા પ્રતિષ્ઠાને લેભ છે. કોઈને પુસ્તક પાનાને લેભ છે. ત્યારે કોઈને ધન વધારવાને લેભ છે. ઈત્યાદિ લેભના પ્રકારે અનર્થ પરમ્પરા સિવાય બીજુ કયું ફળ આપશે? મતલબ કે પરિગ્રહસંજ્ઞાના અભિશાપે લેમાંધ બનેલે માનવ અનર્થો તરફ જ પ્રસ્થાન કરશે. | (ર૯) આસક્તિ મનમાં જ્યારે ગંદુ તત્વ કામ કરી રહ્યું હોય ત્યારે તેને તે તે ગંદા ભાવેના પિષણ માટેની આસક્તિ વધ્યા વિના રહેવાની નથી. અને તે બધીય આસક્તિઓને પૂર્ણ કરવા માટે પરિગ્રહને વધારે કર્યા વિના ચાલતું નથી અને જેમ જેમ તેમાં વધારે થાય છે તેમ તેમ તેની પાંચ ઇન્દ્રિયેના ત્રેવીસ વિષયને ભેગવવા માટેના આસક્તિ–લાલસા-વાસના-ઈચ્છા વગેરેને વધવાને ચાન્સ મળતાં તે સાધક મનુષ્યાવતારને સફળ કરવાના માર્ગે જઈ શકતે નથી, પણ લાખે-કડે સુધી ફરીથી મનુષ્કા વતાર ન મળે તે માટે આસક્તિપૂર્વકના કારણે કરાયેલા પાપથી વજનદાર બનીને દુર્ગતિ તરફ જવા માટેની તૈયારી કરે છે. માટે જ આસક્તિને પરિગ્રહને પર્યાય કહ્યો છે. (30) અસંતેષ -એટલે કે જીવાત્માને કયાંય પણ સંતેષની પ્રાપ્તિ ન થવામાં કારણ શું? ઘણું માનને જોઈએ છીએ કે ખાઈ રહ્યાં છે તે પણ ખાવામાં સંતોષ
Page #464
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 421 નથી. જાણે એકાદ ભજીયું, કચેરી કે કેળાવડા કે દહિંવડા વધારે પીરસાય તે સારૂં. મનગમતા વસ્ત્રો છે પણ જુદા જૂદા પર્વોને જૂદા જૂદા જોઈએ. જેમ કે બેસતાં પર્યું સણની સાડી, સ્વપ્ન ઉતરે ત્યારે જૂદી, સંવત્સરીની જૂદી, પારણાની જૂદી, વરઘેડાની જૂદી, લગ્ન ગાળાની જૂદી, રસેઈની જૂદી, ઘર કામની જૂદી, ટીપાર્ટી માટેની જુદી અને પાટી પર ફરવા જઈએ ત્યારે જૂદી સાડી અને છેવટે મરેલા માણસના બેસણા માટે જઈએ ત્યારે ચાર આંગળની કાળી પટીવાળી સાડી જૂદી. આટલે બધે ઠઠારો ઘરમાં હોય તે પણ સંતોષ નથી, અને જ્યારે જુઓ ત્યારે કહેવાશે કે “મારી પાસે કંઈ નથી” ઈત્યાદિક પ્રસંગને જોયા પછી, જાણવાનું સરળ બને છે કે અસંતોષ માણસ માત્રને માટે કેટલે બધે ભયંકર રોગ છે. માટે પરિગ્રહના પર્યાયમાં અસંતેષને નંબર છે લે છે. ક “પરિગ્રહના પર્યાનું પ્રકરણ સમાપ્ત” પર પરિગ્રહ સેવના કણ કણ? આ પ્રસ્તુત પ્રકરણમાં પરિગ્રહના માલિકે કણ કણ હોય છે, જે આમાં અત્યાસક્ત બનીને પરિગ્રહ કેવી રીતે અપનાવે છે, તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી છદ્મસ્થ છે ત્યાં સુધી પરિગ્રહધારી રહેવાને છે. બેશક ! કેટલાક : બાહા અને આભ્યતર રૂપે બંને પ્રકારના પરિગ્રહધારી છે.
Page #465
--------------------------------------------------------------------------
________________ 422 * શ્રી પ્રવ્યાકરણ સૂત્ર બાહો પરિગ્રહી હોય, તે પણ આત્યંતર નથી લેતાં. જેમ કે વ્રતધારી ભાગ્યશાળીએ. બાહ્ય પરિગ્રહી નથી પણ આવ્યન્તર પરિગ્રહી હોય છે, જેમ કે પુણ્ય વિનાના ભીખ મંગા અથવા પશુ-પક્ષીઓ. બંને પ્રકારે નથી, જેમ કે સિદ્ધાત્મા. લેભ અને પરિગ્રહ સંજ્ઞાથી ગ્રસિત થયેલાએ “આ મારૂ–આ મારૂં” આમ પ્રત્યેક પદાર્થ પર મમત્વ (મારાપણું)ને ધારણ કરતાં ચારે નિકાયના દેવેને પરિગ્રહ પ્રત્યે રૂચિ હોવાથી વિવિધ પ્રકારે તેને વધારવાની બુદ્ધિવાળા હોવાથી જુદા જુદા પ્રકારે તેની વૃદ્ધિ કરતાં રહે છે. ક્યા ક્યા દેવે પરિગ્રહના મમત્વવાળા હોય છે? અસુર, નાગ, સુપર્ણ, વિદ્યુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિક, વાયુ, અને તનિતકુમાર નામે ભવનપતિના દસ ભેદના દેવો. આઠ પ્રકારના વ્યંતર દેવે, વાણવ્યંતર દેવે, તિર્થ ભક દેવે જે વ્યંતર દેવના ભેદ છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા, પાંચ પ્રકારના જ્યોતિષ દેવે. તેમાં ગુરૂ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનિ, રાહુ, ધુમકેતુ, બુધ અને મંગળ દેવે ગ્રહ જાતિના છે. તે સિવાય નેચુન, હર્ષલ અને કેતુ વગેરે રહે સારી રીતે તપાવેલા સુવર્ણની જેમ ચમકદાર અને જન્મ લેનારને શુભ અથવા અશુભ ફળને સૂચવનાર છે. તથા પોતપોતાના સમય પ્રમાણે
Page #466
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 423 મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિઓમાં ક્રમશઃ પરિભ્રમણ કરે છે. કેમ કે તેમને સ્વભાવ જ ગતિશીલ હોવાથી એક રાશિમાં પડ્યાં રહેતાં નથી. અભિજિત્ સાથે અઠ્ઠાવીસ નક્ષત્રે છે, જેમના સંસ્થાને વિવિધ પ્રકારે છે. આ બધાય તિષી. દેવે સદૈવ ભ્રમણ કરે છે અને મનુષ્ય લેકમાં રહે છે. જ્યારે તેનાથી બહારના તિષ દેવે સ્થિર છે, એટલે જ્યાં છે ત્યાંથી ચલાયમાન થતાં નથી. કેટલાય યોજનાની ઉંચાઈવાળા મેરૂ પર્વતની ચારે તરફ ભ્રમણ કરે છે. સમય, ઘડી, દિવસ, માસ, વર્ષ આદિના વ્યવહારને આધાર સૂર્ય-ચંદ્રને આધીન છે. ત્યાર પછી બાર પ્રકારના વૈમાનિક દેવના વિમાને છે, જે ઉર્ધ્વ લેકવાસી કહેવાય છે. કલપેપન્ન હોવાથી તીર્થંકર પરમાત્મા ની સેવામાં, તેમના કલ્યાણ કેમાં, અતિશય શ્રદ્ધાપૂર્વક આવે છે અને ભક્તિભાવે આરાધના કરે છે. તેમના નામ-સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક, સહસાર, આનત, પ્રાણત, આરણ અને અચુત છે, પિતાપિતાના કલ્પવર વિમાનમાં રહેતા હોવાથી કપિપન્ન કહેવાય છે. ત્યાંથી ઉચા અને ગ્રીવા સ્થાને રહેનારા નવ પ્રકારના રૈવેયક દેવે તથા પાંચ અનુત્તર દેવે, મહર્તિક એટલે મોટી ઋદ્ધિવાળા અને સર્વ દેવમાં શ્રેષ્ઠ મનાય છે, જે કપાતીત કહેવાય છે.
Page #467
--------------------------------------------------------------------------
________________ 424 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર માટે તીર્થકર દેવેન કલ્યાણકમાં આવવાનું રહેતું નથી. તેથી એમ સમજવાનું નથી કે તીર્થંકરે કરતાં કપાતીત દેવે મોટા હોય છે, પરંતુ તેઓનું અવધિજ્ઞાન એટલું બધું વિશદ હોય છે કે પિતાના વિમાનમાં બેઠાં બેઠાં જ સમી પમાં વિહરમાન તીર્થકરેને મનથી પ્રશ્ન પૂછે છે અને સમાધાન મેળવી લે છે. ચારે નિકાયના દેવેમાં પરિગ્રહનું વર્ણન - માનવાવતારમાં કરેલી-કરાવેલી આરાધના-વિરાધનાના કારણે, તરતમભાવે મળેલા ભવને, વને, વાહને, યાને, વિમાને, શયને, આસને વગેરે ભેગ્ય સામગ્રીના સાધને, મનુષ્ય લેકના વાસીઓ કરતાં ઘણા પ્રકારે શ્રેષ્ઠ, સ્વચ્છ, સૂક્ષ્મ, મુલાયમ અને ઇન્દ્રિયેના પિષક હોય છે. જુદા જુદા રંગે રંગાયેલાં વસ્ત્રો ઘણું જ કિમતી હોય છે. સંભળાય છે કે પરમાત્મા મહાવીર સ્વામીના ખંભા પર પડેલા દેવદૂષ્યના બંને ટૂકડાઓને સાંધનાર દરજી અને બ્રાહ્મણ પણ આજીવન શ્રીમંત બની ગયા હતાં. નયનરમ્ય અને મને હારી આભૂષણે, ચન્દ્રકાન્ત તથા સૂર્યકાન્ત આદિ જૂદા જૂદા રંગેના મણિઓથી શોભતાં તેમનાં પાત્રો (વાસણો) દેવાની ઈચ્છાને અનુકુળ, વિવિધ પ્રકારના રૂપાન્તર કરવામાં અપ્રમત્ત અપ્સરાઓને સમૂહ તેમની પાસે કાયમ રહે છે, જેના પર દેવોને ઘણીજ માયા રહે છે. તથા દ્વીપ, સમુદ્રો, દિશાઓ, વિદિશાઓ, ચૈત્યવૃ, બીજા પણ ઉત્તમોત્તમ વૃક્ષ,
Page #468
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 425 પર્વતે, ગામ, નગરે, બાગબગીચાઓ, ઉપવને, પુપ તથા ફળોથી લદાયેલા વૃક્ષો, અને વને, જગલે, કૂવા, વાવડી, તળાવ, કમળથી પૂર્ણ જળાશયે, દેવસ્થાને, સભાસ્થાને, પર ઈત્યાદિક સ્થાને પર દેવને અતીવ માયા હોવાનું કારણ એક જ છે કે, તેઓ સમાતીત શોખીન, સુગંધી પદાર્થોના ઉપલેક્તા, મનગમતા શેખ કરનારા, મજા માટે તે તે સ્થાનમાં જનારા–ફરનારા હોય છે. ત્યાં મનગમતી કામક્રીડા, હાસ્ય, કુતૂહલ, ખેલ-કૂદ, તમાશા કરવાની તેમને ઘણું જ મઝા પડે છે. ઘરે બધાય સાધને હોવા છતાં શ્રીમંતે જેમ હરવા ફરવા જાય છે અને મનને પ્રફુલ્લ કરે છે તેમ દેવેને પણ પિતાના વિમાને, ગાદલાઓ, રજાઈઓ, ધૂપદાની, સુગંધી દીવાઓ વગેરે સાધન હોવા છતાં પણ તે દેવે એક જ સ્થાનમાં રતિક્રીડા કરનારા નથી, માટે મળેલી સામગ્રીઓને ભોગ જુદા જુદા સ્થાનમાં જઈને કરે છે. સર્વશ્રેષ્ઠ પરિગ્રહમાં પણ તેમને સંતોષ કેમ નથી થતું? જીવ માત્રના માનસિક વિચારે, સંકલ્પ અને તદનુસાર કાર્યોને પ્રત્યક્ષ કરવા માટે તીર્થંકર પરમાત્માએ સિવાય બીજા કેઈની પાસે ક્ષમતા હોતી નથી. જેમ કે આપણું જેવાઓને માટે દેવે જ્યારે પ્રત્યક્ષ જ નથી તે તેઓ પિતાના વિમાનમાં કેવી રીતે રહેતા હશે? શું કરતા હશે? તેમના કામવિલાસે કેવા, કારે અને કથા સ્થાને હોતા હશે? ઈત્યાદિ વાતને છઘી માણસ શી રીતે પ્રત્યક્ષ કરવાને હતે? કેમકે આ બધાય જ્ઞાતૈિન્યતા છાઘકિજ્ઞાનના
Page #469
--------------------------------------------------------------------------
________________ જણ કેવળી યથાર્થી 426 4 શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર નથી પણ ક્ષાયિકજ્ઞાકેવળજ્ઞાન)ના છે. અને તેવું જ્ઞાન કેવળજ્ઞાની સિવાય બીજે ક્યાંય હોતું નથી. માટે અપ્રતિહત જ્ઞાનદર્શનવડે માનવેના માનસિક ભાવેને યથાર્થ જાણી શકવાની અને પ્રરૂપણા કરવાની શક્તિ કેવળીઓ પાસે જ હોય છે. તેથી જ યથાર્થવાદી પરમાત્માએ ફરમાવ્યું કેમનુષ્ય લેકના ચક્રવતીઓ કરતાં પણ સારામાં સારા પરિ. ગ્રહના માલિકે, બધાય ઈન્દ્રો, દેવ અને દેવીઓ પણ પિતાના પરિગ્રહથી સંતોષ મેળવી શકતા નથી. ગમે ત્યારે પણ તેના ભગવટાની ઈચ્છાએ તેમને થાય છે અને મનમાન્યા ભેગવટાઓ કરે છે પણ સંતેષ પામી શકતાં નથી, વાસનાઓની તૃપ્તિ પણ તેમને થતી નથી. પરંતુ બળતી સગડીમાં નાખેલા કેલસાએથી જેમ અગ્નિ ભડકે છે તેમ તેમની ઈચ્છાઓ પણ જુદા જુદા રૂપે થાય છે અને ભગવે છે પણ સંતેષને આત્મિક જીવન સાથે સંબંધ હોવાથી આત્મામાં જ્યારે કામવાસના ભડકે બળતી હોય, આંખમાં વિકાર હોય, સ્પર્શ સુખ માણવાની તમન્ના હોય, ત્યારે સંતેષ શી રીતે મળશે? કેણ આપશે ? માટે વૈકિય લબ્લિવડે ગમે તે પદાર્થ ગમે ત્યારે મેળવી શકે છે, પણ સંતોષ તવની પ્રાપ્તિ તેમના ભાગ્યમાં હતી નથી જે મનને અને શરીરને ભૂખે છે, તે માણસ સર્વશ્રેષ્ઠ ભેગવિલાસ માણવા છતાં પણ ભૂખે જ રહેવાને છે. માટે તેમને શરીર શૃંગાર, વસ્ત્ર પરિધાનની માયાના રંગને અંત આવતું જ નથી. માટે દેને લેભીયા કહ્યાં છે,
Page #470
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 6 427 તેમના પરિગ્રહના ક્ષેત્રે કયા કયા? પોતાના મોજશોખને પૂર્ણ કરવા માટે દેવે તથા દેવીઓ કયા ક્યા સ્થાને જઈ પિતાની વાસનાઓને પૂરી કરે છે, તેનું વર્ણન કરતાં સુધર્માસ્વામીએ કહ્યું કે-હિમાવાન આદિ વર્ષધર પર્વતે, ઈષકાર પર્વતે, ધાતકી ખંડ તથા પુષ્કરાવર્તદ્વીપની મર્યાદા બતાવતાં દક્ષિણથી ઉત્તર સુધીની લંબાઈ વાળા પર્વતે, શબ્દાપતિ, વિકટાપતિ, ગધાપતિ તથા માલ્ય વાન નામના ગોળ વૈતાત્ર પર્વતે, જમ્બુદ્વીપથી અગ્યારમા કુંડલ નામના દ્વીપ મળે કુંડલક પર્વત, જમ્બુદ્વીપથી તેરમા રૂચકવર પર્વતના મધ્યમાં મંડલાકાર પર્વતે, માનુષાર પર્વતે, મનુષ્ય ક્ષેત્રની મર્યાદા કરનારા માંડલાકાર પર્વતે, કાળદધિ નામના બીજા સમુદ્રમાં, લવણ સમુદ્રમાં, ગંગા આદિ મડા નદીઓમાં, પદ્મ-મહાપદ્મ આદિ મહા હદોમાં, જમ્બુદ્વીપથી આઠમા નંદીશ્વરદ્વીપની ચારે વિદિશાઓમાં રહેલ ઝાલરના આકારસમા કાળા રંગના ચાર અંજની પર્વતેમાં, તથા ચારે દિશાઓમાં સ્થિત દધિમુખ પવતેમાં, સોળ સંખ્યામાં રહેલ પુષ્કરણએના મધ્ય ભાગમાં, સેળ વેત પર્વતેમાં, તેમાં અપાત પર્વતેમાં, એટલે કે દેવે જ્યારે મનુષ્યલેકમાં આવે છે ત્યારે પહેલા આ પર્વ પર ઉતરે છે અને ત્યાર પછી મનુષ્યલેકમાં આવે છે જે તિગિકૂટ પર્વતે કહેવાય છે. કાંચન પર્વતમાં, ઉત્તર કુરૂ અને દેવકુરૂની વચ્ચે પાંચ પાંચ હદેના પ્રત્યેકના બંને ખૂણું પર રહેલા પર્વતમાં, ચિત્ર-વિચિત્ર નામક પર્વતમાં, જે નિષધ
Page #471
--------------------------------------------------------------------------
________________ 428 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - નામના વર્ષધરની પાસે તથા સતેદા નદીના કિનારા પર છે. નીલવર્ષધરની પાસે આવેલ તથા સતેદા નદીના કિનારે યમક નામના પર્વમાં, ગેસ્તુભ આદિ પર્વતેમાં દેવે આવે છેદેવીઓ આવે છે, જ્ઞાન અને જળક્રીડા કરે છે, પુછપે તેડે છે, એકબીજાને માળા પહેરાવે છે, વસ્ત્ર પરિધાન કરે છે, હરે છે, ફરે છે, મે જમજા કરે છે અને કામકીડાથી થાકી ગયા પછી આરામ કરી સમય પસાર કરે છે. સાથે સાથે પિતાનાથી મટી ત્રાદ્ધિવાળા દેના ભભકાદાર વસ્ત્રો, આભૂષણો, મણિઓ, વીંટીઓ, વિમાને, પગની મેજડીઓ અને તેમની દેવીઓને જોઈ જોઇ તેમના મનમાં બળતરા, ઇર્ષ્યા, દ્વેષ આદિની આગ લાગે છે અને અવસર આવ્યે હાથ ચાલાકી પણ વાપરી લે છે, તથા મનુષ્ય ભવમાં કરેલી દેવ-ગુરૂ અને ધર્મની આરાધનામાં સેવાઈ ગયેલા પ્રમાદ, આળસ, નિદ્રા, બેદરકારી અને શ્રદ્ધાની ખામીને ખ્યાલ આવતાં આખેમાંથી પાણી પણ ટપકી પડે છે. ઉપર પ્રમાણે દેવે પાસે અગણિત ભૌતિકવાદ હોવા છતાં પણ તેમને તૃપ્તિ નથી, સંતેષ નથી. માટે સમ્યગૃષ્ટિ વિનાના દેવે તેવી સ્થિતિમાં જ આયુષ્ય પૂર્ણ કરી ફરીથી અનંત સંસારની મુસાફરી કરે છે. સારાંશ કે--પિતાપિતાની પરિગ્રહની માયાને ઇતિશ્રી માની તેમાં મસ્ત બને છે, ફળ સ્વરૂપે દુઃખી બને છે. કેમ કે દેવે પણ સંસારના મુસાફરે હેવાથી તેમના આત્માના પ્રતિપ્રદેશમાં ચારે સંજ્ઞાની સત્તા રહેલી છે.
Page #472
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 429 મનુષ્યના પરિગ્રહનું વર્ણન - અકર્મ ભૂમિમાં થયેલા યૌગલિક-યુગલિયા અને કર્મ ભૂમિમાં થયેલા વિદ્યારે અને મનુષ્ય રૂપે મનુષ્યના બે ભેદ છે. તેમાંથી કર્મભૂમિના મનુષ્ય જે છ ખંડ પૃથ્વીના ભક્તા ચકવર્તીઓ, ત્રણ ખંડને લેતા વાસુદેવે, બલદે, પ્રતિવાસુદે અને - માંડલિકે -જેમની પાસે મંત્રી, પુરોહિત, ખજાને અને ચતુરંગિણી સેના હેય તેનાના મેટા દેશના રાજા-મહારાજાઓ. ઇશ્વરા તેમના મોટા યુવરાજ પુત્રને ઈશ્વર કહેવાય છે. તલવર –સેનાપતિ, શેઠ, ઇભ્ય (ઘણુ ધનવાળા) પુરોહિત, રાજકુમાર, દંડ નાયક, ગણનાયક, માંડલિક, સાથે વાહ, કૌટુમ્બિક અમાત્ય આદિ બીજા માનવે પણ જેમની પાસે પરિગ્રહની માયા છે, અને દિન પ્રતિદિન તેમાં વધારે કરવાની લાલસાવાળા છે. પરિગ્રહની માયાનું મૂળ કારણ શું છે? સપૂર્ણ મનુષ્યલેકમાં મહાવ્રતધારી મુનિરાજે પરિગ્રહસંજ્ઞા અને લેભસંજ્ઞાથી હજારો માઈલ દૂર છે, અને સમ્યગુરુ જ્ઞાન દ્વારા સ્વીકારેલા દેશવિરતિ–અણુવ્રતધારી શ્રાવક, નિરર્થક પાપબંધન થાય તેવા પરિગ્રહને ત્યાગી હોવાથી કેવળ અનિવાર્યરૂપે અ૫ પરિગ્રહને જ ધારક છે. આ બંનેને છોડી જે વ્રત વિનાના છે, તે બધાય પરિગ્રહ નામના મહાગ્રહથી પૂર્ણ રૂપે ગ્રસ્ત છે. તેઓ નથી તે પરિગ્રહની માયા - "
Page #473
--------------------------------------------------------------------------
________________ 430 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છેડી શકતા કે નથી તેની મર્યાદા કરી શકતા. કેમકે - “તે જ કુળ વરિયાણં મમાયંતિ સ્રોમાથા' એટલે કે, સમસ્ત પ્રાણીઓ લેભ નામના રાક્ષસથી ઘેરાયેલા હોઈને સવારથી શયનવસ્થા સુધી “મારૂં મારૂં ' કરતાં રહે છે. આના કારણે માનવ પ્રત્યેક પદાર્થને ઈચ્છે છે, ગ્રહણ કરે છે, એકના ડબલ કરે છે, સુરક્ષિત રાખે છે, તેમાં પ્રેરણા આપે છે. જેથી માનવની બુદ્ધિ મુંઝાઈ જાય છે. તેની સાથે જ્યારે જ્ઞાનાવરણીય કે મતિજ્ઞાનાવરણીય કર્મનું મિશ્રણ થાય છે ત્યારે પરિગ્રહ વિના ફેશનેબલ, હાટ, બંગલા અને વ્યાપાર દ્વારા લાખેકરડેને કમાવ્યા વિના શી રીતે ચાલે? અને શરાબપાન જેવું મેહુકમ સાથીદાર બને છે ત્યારે એક પણ ધર્મવાક્યને સાંભળ્યા કે શ્રદ્ધામાં ઉતાર્યા વિના “પરિગ્રહને જ ધર્મ માનતાં કહે છે કે, “વ્યાપારમાં સાચા બેટા, વ્યાજના ગોટાળા કે તેલ માપમાં ન્યાય જેવા બેસીએ તે શ્રીમંત બનવાને સમય ક્યારેય પણ આવે જ નહિં. વ્યાખ્યાનની પાટ પરથી આચાર્ય ભગવંતેને કહેવાને ધર્મ છે અને આપણને સાંભળવાને, બાકી તે ભાઈ, મહારાજની વાત માનીએ તે વગર પાણીએ હજામત થઈ જાય તેમ છે.” આવા કારણોને લઈ પરિગ્રહધારીના જીવનમાં હિંસા, જૂઠ, ચેરી અને મૈથુન પાપોનું તથા હદ બહાર થયેલા કક્ષાનું પ્રાબલ્ય આદિ પાપ એક પછી એક આવતાં જ રહે છે. ઘણીવાર તે પાપના ભાવે, જ્યારે અત્યવ્ર બને છે ત્યારે તેને પૈસા કમાવવાની ધૂન સિવાય બીજા એકેય કાર્યમાં રસ હેતે નથી.
Page #474
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 431 પાપને બાપ લેભ શા માટે કહેવાયે? પાપના ઉત્પાદનમાં, વર્ધનમાં, લેભ મૌલિક કારણ હોવાથી, પાપને બાપ ( Father ) લેભ કહેવાય છે. સંસા૨ના ઇતિહાસમાંથી, આપણા તથા પાડોશીઓના જીવન વ્યવહારમાંથી થયેલ અનુભવ જ સાક્ષી આપી રહ્યો છે કે નાની ઉમર સત્ય પ્રતિજ્ઞ, ધર્મને સંસ્કારી, માતા પિતાને પૂજક, ભક્તામરને ગાયક, અતિચાર સૂત્રને પાઠક, આવતી કાલે પ્રતિજ્ઞા બ્રણ, ધર્મને નાશક, માતા પિતાને મારક શી રીતે બનતું હશે? અને બનવાનું કારણ શું? (1) રાજ્ય લેભના કારણે કોણિકે પિતાના બાપને કારગૃહમાં નાખ્યું હતું. આ વાતને તમે જાણે છે? (2) વિષય લેભમાં આંધળી, 14 સ્વપ્ન સૂચિત પુત્રની માતા બનેલી ચૂલિણીએ પિતાના ચક્રવર્તી બ્રહ્મદત્ત પુત્રને લાખના ઘરમાં ધકેલી દીધાની વાત તમે સાંભળી નથી ? (3) પિતાની ધર્મપત્નીને દેવતાઈ હાર પહેરાવીને સર્વાગ સુંદર બનાવવામાં વિષયાન્ધ કેણિકે પોતાના નાના (માતાના પિતા) ચેડા મહારાજા સાથે યુદ્ધ રમીને 1 કરોડ એંશી લાખ માનની હત્યાનું પાપ પિતાના માથે લીધેલી વાતને તમે ક્યારેય ગુરૂ મહારાજ પાસેથી સાંભળી છે? (4) રાજ્ય વિસ્તારના ઈચ્છુક, ચક્રવતી પદને લેભી ભરત રાજાએ પિતાના પ્રાણ ચારા બાહુબલી ભાઈને મારવા માટે ચક્રનો ઉપયોગ કરવામાં લાભ સિવાય બીજું કારણ શું?
Page #475
--------------------------------------------------------------------------
________________ 432 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઇત્યાદિ અગણિત દાખલાઓને જોયા પછી “રોગ ઘરનો નિવેદનશો” જિનેશ્વર પરમાત્માઓએ તે સીમાં લેભ પરિગ્રહને મૂળ કારણરૂપ કહ્યો છે. નટરાજ તરીકે પ્રસિદ્ધિ પામેલા લેભના રૂપાંતરે નીચે પ્રકારે જાણવા - પુત્રને લેભ, ધનને લેભ, સત્તાને લેભ, પરસ્ત્રીને લેભ, વિષયવાસનાને લેભ, શરીરને શણગારવાને લેભ, પિઝશનને લેભ, પુત્ર પરિવારની માયાને લેભ, આદિ રૂપે નટરાજના વેષે જુદા જુદા છે. પરિગ્રહને સ્વભાવ કેવા પ્રકાર છે? * પરિગ્રહની માયા અને તેનાથી બંધાયેલા ઋણાનુબંધનેને ત્યાગ એટલે બધે કઠણ છે, જેના કારણે તેને સ્વભાવ કહેવાઈ ગયું છે, છતાં ફરીથી. સૂત્રકાર શ્રી સુધર્માસ્વામીજી પરિગ્રહની ભયંકરતાને બતાવવા માટે ઉદાર બન્યા છે, જેથી હહડતા કલિયુગ (હુડીઅવસર્પિણીના પાંચમા આરાની વિશમી શતાબ્દિ)માં જન્મેલા આપણા જેવાઓને મતિજ્ઞાનાવરણીય અને મેહકર્મના ઉદયમાં પણ કંઈક જ્ઞાનસંજ્ઞા પ્રાપ્ત થાય અને પરિગ્રહની માયાને ધીમે ધીમે છેડવાને વિશેષ પુરૂષાર્થ કરીએ, આના સિવાય બીજું કારણ શું હોઈ શકે? કેમ કે સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ અત્યંત દુર્લભ કહી છે. વિદ્યાની પ્રાપ્તિમાં ઉદરભરિત્વ કે સ્વાર્થ પણ કારણ હોઈ શકે, જ્યારે , સમ્યજ્ઞાનની પ્રાપ્તિમાં કેવળ આત્માને પરમાત્મા બનાવવાની ભાવના જ હોય છે. વિદ્યા પ્રાપ્તિની સુલભતા તે સૂત્રકાર
Page #476
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 433 પિતે જ આગળ કહેવાના છે. તેથી અત્યારે સમ્યજ્ઞાનના હાડવૈરી પરિગ્રહના સ્વભાવને ક્રમશઃ જાણુએ. (1) અનન્ત –પરિગ્રહના કીડા સ્વરૂપ માનવોને, પરિગ્રહ વધારવા માટે જ મનુષ્યાવતાર માન્ય હોય તે કારણે તેમના અહોરાત્રી, મહિનાઓ, વર્ષો અને છેવટે જીવનનું સમાપન “હાય મારો પૈ” કરતાં કરતાં ધન, સુવર્ણ—હીરા તથા શણગારેલા મકાનોને રેતાં રેતાં, મરણને શરણ થાય છે. સમુદ્રને પાર કરવા માટે જહાજ છે, ભારત ખંડની પરિક્રમા કરવા માટે વૈકિય શક્તિ છે, પણ પરિગ્રડને પાર કરવા માટે કેઈની પાસે કંઈ પણ સાધન નથી. માટે તેને અનન્ત કહ્યો છે. ખાવા માટે બે રોટલી, પહેરવા માટે બે વસ્ત્ર અને રહેવા માટે મકાનની એક કેડી (રૂમ) અનાયાસે મળી ગયા પછી પણ પરિગ્રહ સંજ્ઞાના કારણે તેમાં તેને સંતેષ જ નથી. પરિગ્રહ વધારવા માટે હજાર પ્રકારના મનસુબાઓ રૂપ આર્તધ્યાનના માલિક બનેલાએ જવનને અંત લાવશે પણ પરિગ્રહને અન્ત ક્યારેય પણ લાવી શકવાના નથી હજારલાખે અને કરોડો મળ્યા તે પણ પરિગ્રહનો અંત દેખાતે નથી. છેવટે ચક્રવર્તિત્વ, ઈન્દ્રત્વ, વાસુદેવત્વ તથા શરીરના રૂપની પરમ સીમા, શૂરવીરતાની અજોડતા અને સૌભાગ્યની પૂર્ણાહુતિ પોતાના ભાગ્ય થઈ ગઈ હોય તે પણ પરિગ્રહ વધારવાની પૂર્ણાહુતિ થતી નથી અર્થાત્ અમર્યાદિત થયેલા પરિગ્રહને મર્યાદિત કરવા જેટલી શક્તિ પણ આત્મામાં રહેતી નથી.
Page #477
--------------------------------------------------------------------------
________________ 434 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (2) અશરણ-માનવ માત્રનું જન્મવું અને મરવું સર્વથા નિર્ણત થયેલી હકિકત છે, તેમાંથી એક સેકંડ પણ આઘી પાછી કરવાની તાકાત ઈન્દ્રો વગેરે 33 કરેડ દેવેની પણ નથી. જન્મ લેવામાં પૂર્વભવીય ઋણાનુબંધને, રાગ દ્વેષના કારણે એક કરજદાર અને બીજો લેણદાર તથા એક માર્ય, ઘાત્ય અને બીજે મારક તથા ઘાતક આદિના સંબંધ નિકાચિત થયેલા હોવાથી, જન્મ ક્યાં લે? તે તેના હાથની વાત રહેતી નથી, પરંતુ મારણે મૃત્યુને માટે તેવું નથી. સદ્દબુદ્ધિ અને વિવેકદ્વારા નક્કી જ કરી લેવાય કે, મારે મૃત્યુ બગાડવું નથી. તે રેતાં રેતાં આવેલે માનવ હસતાં અને હસાવતાં પણ જઈ શકે છે. અન્યથા રેતાં રેતાં તે જવાનું છે જ. પરિગ્રહનું પાપ જ એટલું બધું મેટું છે કે, તેના માલિક પર હજારો લાખે માનવના શાપ-રેષ અને મલિન ભાવે રહેલા જ હોય છે, કેમ કે ગમે તેમાં અને ગમે તે રીતે ગેટાળા કર્યા વિના, કેટલાઓને દુઃખી બનાવ્યા વિના, રેવડાવ્યા વિના શ્રીમંત થવાતું નથી, કેમ કે હીરા-મોતી-સુવર્ણ કે લાખોકરડે રૂપી આને નેટના બંડલો આકાશમાંથી કે વષદના પામાંથી પડતાં નથી. અત્યંત ગરીબ 100 માનના ઝુંપડા તેડ્યા વિના કે તેડાવ્યા વિના આલિશાન બંગલા બનતા નથી. વ્યાજ, હિસાબ કે તેલમાપમાં બેટા કર્મો કર્યા વિના કેઈના પણ ઘરમાં સનલાઈટ સાબુ, મલમલના વસ્ત્રો, હીરામોતીના દાગીના, માવા મિષ્ટાન્નના ભેજનીયા, તેને પચાવવા માટે ચૂર્ણની ગોળીઓ અને છેવટે કાનમાં રાખવા
Page #478
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 435 માટે હીના, ગુલાબ, ચંપા, કેવડા કે બીજા કોઈ અત્તર નળમાંથી ટપકતા નથી. આ પ્રમાણે વધારી દીધેલા પરિગ્રહમાં મોટામાં મેટું દૂષણ હોય તે એક જ છે કે તેના માલિકને હજારે પ્રકારની આપત્તિઓ, વિપત્તિઓરૂપે ભયસંજ્ઞા લાગુ પડ્યા વિના રહેતી નથી. જેમાંથી ડાયાબિટિસ, હાર્ટએટેક, બ્લડપ્રેશર, કેન્સર, ટી.બી. આદિના સર્વથા અસાધ્ય રોગો લાગુ પડે છે. આ કારણે ઘસાઈ ગયેલું શરીર, કમજોર થયેલું મસ્તિષ્ક, પરવારી જવા આવેલું પુણ્યકર્મ જ્યારે એક દિવસે વિશ્વાસઘાત કરશે, તેવા સમયે મૃત્યુ પામનારા માણસને શરણ દેવાવાળે કે? કેમ કે સગાએ જેમાં પુત્રો, પિતા અને ધર્મપત્ની મુખ્ય છે, તેઓએ આજ સુધી કોઈને પણ મરતાં બચાવ્યાનું એ કેમ ઉદાહરણ હજારે ફૂલલાઈટમાં તપાસવા છતાં પણ મળવાનું નથી. તે આપણને બચાવનાર કોણ? અને જે કંઈ ન હોય તે પરિગ્રહના પાપમાગે છંદગીને ખપાવી દેવી તેના કરતાં તેને મર્યાદામાં કરવા જે બીજે માર્ગ નથી. આ કારણે જ સૂત્રકારોએ કહ્યું “પરિગ્રહ કેઈને પણ શરણ આપવા માટે સમર્થ નથી.” યમરાજ કેઈની રિવત લેતો નથી, શરમ રાખતા નથી. માળવા, ગુજરાત, અમેરિકા, છેવટે વિમાનમાં, બસમાં કે પોતાની અમેરિકન કારમાં બેઠો હોય તે પણ શરમ વિનાને યમરાજ તમને ગમે ત્યાંથી ઉપાડ્યા વિના રહેવાને નથી. (3) દુરન્ત બુદ્ધિશાળી અને વિવેકી આત્માની નાની કે મોટી પ્રવૃત્તિ પણ સારા પરિણામ દેનારી હોય છે.
Page #479
--------------------------------------------------------------------------
________________ 436 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કેમ કે તેઓને પોતાના ભાગ્ય પર અતૂટ વિશ્વાસ હોવાથી ક્યાંય પણ અવળો માર્ગ સ્વીકારતા નથી, વ્યવહાર પૂરતું ધન મેળવવામાં ક્યાંય અનીતિ–પ્રપંચ થવા ન પામે તેને ખ્યાલ રાખે છે, છેવટે પિતાના કટ્ટર દુશ્મનને પણ બેટી સલાહ આપતાં નથી. સર્વથા નિણત તથ્ય છે કે ભાગ્યની દાળરોટી કે દૂધરટીમાં રતિમાત્ર ફરક પડતો નથી. પરન્ત ધર્મ કે સિદ્ધાન્તની પરવા કર્યા વિના જે પિતાના ભાગ્યને વિશ્વાસ બેઈ નાખે છે, તેમને પરમાત્મા પર પણ વિશ્વાસ હોઈ શકતું નથી. તે કારણે દુબુદ્ધિ વશ બનેલા તે માન પરિગ્રહ એટલે પૈસે વગેરે વધારવાના અવળે રસ્તે જાય છે, જેનું પરિણામ (રીઝલટ) હંમેશા દુરન્ત એટલે ખતરનાક જ આવે છે. હજારો શ્રીમંતમાંથી એકાદને અપવાદ રૂપે છેડીને બાકીના ધનવંતે મૃત્યુના સમયમાં હાયપીટ કરતાં, રોગમાં પીડાતાં અને પિતાની ભેગી કરેલી માયાને ટગર ટગર જોતાં , જ આંખ બંધ કરી લે છે અને દુર્ગતિના અતિથિ બને છે. (4) અશ્રુવ –હજારો લાખે માનવેની શ્રદ્ધાંજલી અને અર્થોથી સત્કાર પામેલા સૂર્યનારાયણને ઉદયકાળ પણ સ્થિર રહી શકતું નથી. પરિણામે પોતાની ઉદયાવસ્થા દરમ્યાનમાં પિતાના જાતભાઈ ચન્દ્ર, તારા, ગ્રહ અને નક્ષત્ર આદિને સર્વથા તેજહીન કરનાર સૂર્યને અસ્તાચલ પર જતાં કેઈ જેવા માટે પણ તૈયાર નથી. તેવી રીતે પરિગ્રહને ઉદય પણ જાણવે. આપણે પ્રત્યક્ષ જાણીએ છીએ કે, શ્રીમંતાઈ દરમ્યાન પિતાના ભાઈના પુત્રોને, ભાભીઓને, ફઈબા કે કાકા
Page #480
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 437 કાકીને કે ગરીબના ઘેર રહેલી પિતાની ભગિનીઓને પણ બાર મહિનાના રેટલા નહિ આપનાર શ્રીમંતને લક્ષમીદેવી જ્યારે હાથતાળી આપીને રવાના થઈ છે, તેમને મુંબઈન બજારમાંથી ગુમાવી દીધેલા એટલાઓ કે દુકાને કે પેઢીઓ ફરીથી પ્રાપ્ત થઈ નથી. ઈત્યાદિ કારણોને લઈ સૂત્રકારે કહ્યું કે પરિગ્રહ સૌને માટે નાશવંત છે. આધિ-વ્યાધિ, અસંતોષ અને અવિશ્વાસને આપનાર છે. માટે જ એક કવિએ કહ્યું કેકાન પર બેઠેલી તારી કલમ તારા કાનમાં નીચે પ્રમાણે કહી રહી છે. (1) સાધુસંત અને મુનિરાજોને હંમેશા ન્યાય નીતિથી પવિત્ર થયેલું દાન આપજે. (2) શત્રુઓ પર હંમેશા ઉપકાર કરજે અને તેમની ભૂલેને ભૂલી જજે. (3) બંધુ-કૌટુમ્બિક, પાડોશી અને ફેમીલીના મેંબરે સાથે સજનતા-સભ્યતા અને ધર્મે વ્યવહાર કરજે. (4) તારૂં પિતાનું હિતકાર્ય ક્યારેય ભૂલીશ નહિ. મતલબ કે કલાક બે કલાક તારા આત્માની ભલાઈ થાય તેવા ધાર્મિક કાર્યો કરજે. (5) તારા માલિક, શેઠ, એફસર સાથે લુચ્ચાઈ, બેઈમાની કરીશ નહિ. ઈત્યાદિ કાર્યો તું બરાબર કરજે, સતત કરજે, અન્યથા મૃત્યુના સમયે તારૂં મેટું મારા જેવું કાળું થઈ જશે. કલમ
Page #481
--------------------------------------------------------------------------
________________ 438 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કહે છે કે-ચપુથી મારું નાક કપાયેલું અને શાહીથી કાળું છે તેમ તારૂં થવા ન પામે તે ધ્યાનમાં લઈને પરિગ્રહને મર્યાદામાં લેવાને ભાવ રાખજે, તથા જેમ જેમ ધોળા વાળ થતા જાય તેમ તેમ સંસારની માયાને, ઉપાધિને, વ્યાપાર રોજગારને છેડતે જજે. (5) અનિત્ય -આજ સુધીના ઇતિહાસને જોયા પછી ખ્યાલ આવશે કે પરિગ્રહની માયા કોઈની પાસે પણ સ્થિર રહી નથી. જબરદસ્ત પુણ્યકર્મને ઉદય વર્તતે હોય તે બે ચાર પેઢી, કેઈને એક પેઢી, કેઈને પાંચ પચીસ વર્ષ, અને ચોમાસાના દેડકા જેવા શ્રીમતે એવા પણ છે. ક્યારે શ્રીમંત થયા? ક્યારે ચમક્યાં? અને ક્યારે “મેલ કરવત્યા કરવત આખરે મેચીડાને ચીડે” ની જેમ પાછી નોકરી કરવાની જ ભાગ્યમાં રહે છે. સટ્ટા બજારમાં તેજી મંદી રમનારા, ફીચરના આંકડા લગાડનારા, રેસના ઘોડા દેડાવનારા, કે તાસપાનાથી રમી રમનારા હજારે માણસેને જોઈએ છીએ કે, આજે તેમના બાળબચ્ચા અને પત્નીએ રેતાં રેતાં દિવસે પૂરા કરી રહ્યાં છે. કારણમાં સૂત્રકારોએ કહ્યું કે લક્ષ્મીદેવીના પગે ભમરો હેવાથી ક્યારેય અને કોઈને ત્યાં પણ સ્થિર રહેતી નથી. લક્ષ્મીની માયા ક્યારે સમેટાઈ જશે તેની ખબર પડવાની નથી માટે સદૈવ અનિત્યરૂપને ધારણ કરતા પરિગ્રહ એટલે ધન-ભૂષણ વગેરેને ખાડો છેદીને દાટવામાં કે બેંક બેલેસને વધારવામાં પૈસાને ઉપગ કરી પાપમાં પડવું તેના કરતાં દીન-દુઃખીઓની સેવામાં, જાતિ ભાઈઓમાં,
Page #482
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 439 સાધુ મુનિરાજની સેવામાં, ધનને ઉપગ આવતા ભવને માટે પણ કલ્યાણકારી રહેશે. અન્યથા પરિગ્રહની માયામાં મર્યા તે આવનારા ભવમાં ઉંદરડા, બીલાડા, નેળીયા, સર્પ, કૂતરા, શિયાળીયા, કે વ્યન્તર જેવા હલકા દેવ થયા વિના બીજો માર્ગ નથી. (6) અશાશ્વત –આ ચાલુ ભવમાં પુણ્યકમિંતા અર્થાત્ દાન-પુણ્ય, સાધુ-સાધ્વીઓની સૅવા, જિન મંદિરમાં જિનપૂજા નિમિત્તે દૂધ, ઘી, સાકર, અગરબત્તી, બસ આદિ પૂજાના સાધનથી ઉપાર્જિત થતું નવું પુણ્ય બાંધવાનું ભાગ્યમાં ન રહ્યું, સાથેસાથ હજાર પુણ્યની વચ્ચે જ્યારે પાપકર્મની રેખા ઉદયમાં આવશે, ત્યારે બેંક બેલેન્સને પણ ચવાઈ જતાં વાર લાગશે નહિ. તેવા સમયે ભેગે કરેલ પરિગ્રહ તમને આર્તધ્યાનમાં ફસાવ્યા વિના રહેશે નહિ. માટે જ સૂત્રકારોએ કહ્યું કે, “મળેલ કે મેળવેલ પરિગ્રહ કેઈને માટે પણ શાશ્વત એટલે કે જીવનની છેલ્લી ઘડી સુધી ટકી રહેશે તેને વિશ્વાસ રાખવે તે દી લઈને કૂવામાં પડવા જેવું છે.” માટે પછીથી પસ્તાવું પડે અને ફરીથી લક્ષ્મી મેળવવા માટે ધમપછાડા કરા પડે, અંતે પાસેથી દોરાધાગા, જમણ શંખ કે વાસક્ષેપ લેવા માટે રખડપટ્ટી કરવી પડે તેના કરતાં શ્રીમંતાઈની વિદ્યમાનતામાં જ તેનો ઉપયોગ દાન-પુણ્યમાં કરી લે શ્રેયસ્કર છે, કેમકે : 1. લક્ષ્મી યદિ તારાથી કમાયેલી હોય તે તે તારી પુત્રીરૂપી હોવાથી તેને ઉપગ પાપમાગે, પરસ્ત્રીગમનના
Page #483
--------------------------------------------------------------------------
________________ 440 2 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર માગે, શરાબપાનને માગે કે હોટલમાં કે બજારમાં પાઉંભાજી, સટ્ટા કે શેર બજારમાં દહીંવડા, બટાટાવડા કે પાણીપુરી ખાવામાં કરે તે પોતાની પુત્રીને કસાઈવાડે દેવા જેવું રહેશે. માટે તેને ઉપગ ગરીબની સેવામાં, મુનિ તથા સાધ્વીની વૈયાવચ્ચમાં, તેમને ભણાવવા માટે પંડિતેના પગારમાં, સીદાતા સ્વામી ભાઈઓને દાલ-રેટી, વસ્ત્ર, ઔષધ દેવામાં કરી લે, આનું નામ જ આત્મકલ્યાણ છે, મહાવિદેહક્ષેત્રમાં જવાનો માર્ગ છે. કેમ કે તમારી કમાયેલી લક્ષમી તમારી પુત્રી છે. 2. યદિ તમારા વડિલેની કમાયેલી લક્ષમી તમને મળી છે તે તે પિતાની પુત્રી બહેન કહેવાય. આ ન્યાયે લક્ષમી તમારી બહેન બને છે અને સગી બહેનને પાપમાગે લઈ જવી તેના જેવું પાપ બીજું કયું? 3. અને બીજાઓની લમી તમને મળી હશે તે તે તમારા માટે પરસ્ત્રી જેવી હોવાથી તેને ઉપગ સાધુસાધ્વીઓ પર આંખ મિંચામણા કરીને, ઘરના ફલેટ બંધ કર્યા પછી સાલમપાક, બદામપાક, માવા મિષ્ટાન્ન ખાવાના રાખ્યા તે પરસ્ત્રીગમન જેવું પાપ લાગ્યા વિના રહેશે નહિ આ કારણે ગમે ત્યાંથી તમને મળેલી લક્ષ્મીના સદુપયોગ સિવાય બીજો માર્ગ નથી. કેમ કે અશાશ્વતી લક્ષ્મી ક્યાં સુધી ટકવાની હતી તેથી તે જાય તે પહેલા ઉપગ કરી લે. (7) પાપકર્મમૂલક -સંત સેવા, સદ્ગુરૂઓને પરિચય, સહવાસ કે તેમની સેવા (વૈયાવચ્ચ) જેમના ભાગ્યમાં નથી
Page #484
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રભવ્યાકરણ સૂત્ર : 441 રહેલી ત્યારે પૂર્વભવના પુણ્યને સમાપ્ત થતાં વાર પણ લાગતી નથી. ફળસ્વરૂપે નવા નવા જ્ઞાનાવરણીયાદિ પાપકર્મો બંધાતા જશે માટે સૂત્રકારે કહ્યું કે, પરિગ્રહરૂપ મોટા પાપના કારણે પ્રતિસમયે સાત કે આઠ કર્મોનું બંધન જીવમાત્ર કરી રહ્યો છે. જેમકે - 1. પરિગ્રહમાં મતાન બની સમ્યજ્ઞાનને મેળવવાને માટે ઉદાસીન, પ્રમાદી, બેપરવા બનતે માણસ જ્ઞાનાવરણીય કર્મને બાંધ્યા વિના રહેતું નથી. 2. ધનને મેળવવા માટે ચારે દિશાઓમાં ધમપછાડા કરતે માનવ ચાલવામાં, ખાવામાં, દોડધામ કરવામાં કે બોલવા આદિના વ્યવહારમાં સર્વથા બેદરકાર રહેનારા ઘણુ નાના મોટા જીવોની તથા તેમની ઇન્દ્રિયને ઘાત કરશે. શરાબના નશામાં અઘેરીની જેમ ઉંઘતે રહેશે. ફળસ્વરૂપે દર્શનવરણીય કર્મને બાંધ્યા વિના રહેશે નહિ. 3. અહિંસા, સંયમ તથા ધર્મને ઢગ માનીને કે બેદરકાર રહી હિંસા, દુરાચાર અને ભંગ લાલસામાં ફસાયા તે અસાતવેદનીય કર્મને બાધ્યા વિના શી રીતે રહેવાશે? 4. પરિગ્રહની અત્યાસક્તિમાં ખાનદાન, ધાર્મિક સંસ્કાર કે સભ્ય વ્યવહારને ત્યાગ કરી દેવાશે તે 70 કડાકોડી સાગરોપમનું મોહકર્મ તમારે પડછાયે છોડશે નહિ અને તીર્થંકર પરમાત્માઓની સાત-સાત વીશીઓ થયા પછી જ તમારે પાલવ છેડશે, તથા મેહકર્મની લપસણી માયામાં ફરી
Page #485
--------------------------------------------------------------------------
________________ 442 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ફરીથી પાપકર્મોને બાંધતા ગયા અને “ન કરે નારાયણ ના હિસાબે વનસ્પતિકાયમાં પહોંચી ગયા તે અનંત વાસીઓ થયે છતે પણ મનુષ્યાવતાર મેળવવામાં દુનિયાભરના તિષી મહારાજ પાસે આંટા મારી મારીને થાકી જશે તે પણ તમારે નંબર લાગશે નહિ. 5-6-7. મેહાન્ય અને લેભાન્ય છ આઠે પ્રકારને મસ્થાનના માલિક બની પરજીની હત્યા, તેમની નિંદા, પિતાની આપ બડાઈ, બીજાઓને ગુણેની અવહેલના, પિતાના પાપને છુપાવવા વગેરે કાર્યો કરવાથી આવતા ભવને માટે ટૂંકુ આયુષ્ય, અશુભ નામકર્મ અને નીચ ગોત્રનું ઉપાર્જન કરશે. 8. અને છેવટે શરાબપાનના નશા જે મેહકમ તમને પિતાને પંજામાં સપડાવી મારશે ત્યારે બીજાઓના ભેગમાં, ઉપભેગમાં, પરાક્રમમાં, લાભમાં અને દાનમાં ઈષ્યવશ અંતરાય કર્યા વિના તમારાથી રહેવાશે નહિ, જે નિકાચિત અંતરાય કર્મને બંધ કહેવાય છે. (8) અવકરણીય -જ્ઞાનચક્ષુથી જેના કર્મોને ગતિઆગતિઓને પ્રત્યક્ષ કરનારા, દયાને અવતાર, તીર્થકર પરમાત્માઓએ પરિગ્રહની માયાને તથા તેના પ્રત્યેની અત્યાસક્તિથી ઉદ્ભવેલી મૂઢતાને સર્વથા ત્યાગ કરવા કહેલું છે, કેમ કે પરિગ્રહની આરાધનામાં ભવભવાન્તરના ઉપાર્જન કરેલા પુણ્યકર્મોને નાશ કરવાની શક્તિ સૌને અનુભવમાં આવે તેવી છે. માટે સત્પરૂષાર્થ મળે છનામના શ્રવણથી બુદ્ધિરૂપ ચક્ષુ
Page #486
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 443 યદિ રંગાઈ ગયા હોય તે પરિગ્રહને છોડી દેવાનો જ ભાવ શખ શ્રેષ્ઠ છે, અથવા તેનું પરિમાણ (મર્યાદા) એટલે કે પ્રત્યેક પદાર્થોના ભેગવટાની મર્યાદા કરી લેવી જોઈએ. જેથી નિરર્થક પાપ “નિના ખાષા, વિના ભેગવ્યા, ફેગટ કર્મ બંધાય” ને અવરોધ થશે. (9) સ્વ અને પારને વધઃ- ધન અને ચિત્તમાં મલિન ભાવ કરાવનાર પરિગ્રહ છે. આથી દેવે પણ પિતાના વૈભવ વિલાસમાં બેકરાર બને છે, ત્યારે તેમને સંસારના 84 લાખ ચકકર જ નશીબમાં લખાયા હોય છે, જે ભૂખ-પ્યાસડડી-ગરમી-વિયેગ-વર-કલેશ આદિ દુઃખનું ઘર છે. પરિગ્રહ મેળવવાને માટે જૂદા જૂદા પ્રકારે ક્યાં? સૂત્રકાર પોતે જ પરિગ્રહની પ્રાપ્તિ અને વૃદ્ધિ માટે માનવે કેવા કેવા ધંધાઓ કરે છે, તેની વિસ્તૃત વ્યાખ્યા દ્વારા સમજુતી આપતાં કહે છે કે યદ્યપિ ગૃહસ્થાશ્રમીને પરિગ્રહ અનિવાર્ય હોવાથી વ્યાપાર રોજગાર કરવાની ફરજ પડે છે. અન્યથા સ્વજને તથા કુટુમ્બને નિર્વાહ અશક્ય હેવાથી સંસાર કડે ઝેર બનશે, જે આધ્યાન અને રૌદ્રધ્યાનનું કારણ છે. તેથી તેનાથી બચવાને અર્થે કંઈક કરવું પડે તે અલપ અપરાધ અને અનિવાર્ય હોવાથી ધર્મ સૂત્રકારે તેને નિષેધ કરતાં નથી, પરંતુ જે રોજગાર-શિલ્પ–વિદ્યા-મંત્રતંત્ર-ઉદ્યોગ– ફેકટરી આદિ વ્યાપારમાં લેભગ્રસ્ત બની વધારે પડતાં આરંભ સમારંભ કરવા પડે, તે ત્યાજ્ય છે. તે કયા કયા?
Page #487
--------------------------------------------------------------------------
________________ 444 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (2) શિલ્પા શિક્ષેત્... ગમે તે રીતે પણ ખૂબ ખૂબ પૈસાદાર થવા માટે જુદા જુદા પંડિતે, માસ્ટર પાસેથી સેંકડે પ્રકારના શિપ જેવા કેકુભાર કળા, નાપિત કળા, સુથાર અને દરજી કળા, જુગાર કળા, કલબમાં જવાની કળા, અંગ્રેજી બેલવાની-લખવાની કળા, વસ્તૃત્વ કળા આદિ બીજી કેટલીય કળાઓ શિખવાને આશય એટલે જ છે કે તે કાર્યોથી, ધંધાઓથી, છેવટે ફેરેન જવાથી પણ મને પૈસે મળે. યદ્યપિ કળાઓ શિખવી ખોટું નથી, પણ તેને હસ્તગત કર્યા પછી તેમાં સદેષતા, લેભાન્યતા, સ્વાર્થીન્ધતા કે માયા-પ્રપંચ દ્વારા બીજાઓને શીશામાં ઉતારી પિતાના પટારા ભરવાની વૃત્તિથી માનવતા ખતમ થયા વિના રહેવાની નથી. (2) સુવિફળાયો. વાવરિ જાગો” શિક્ષા પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાઓમાં સારામાં સારી હોંશિયારી પ્રાપ્ત કરાવે તેવી જૂદી જૂદી ભાષાઓ, લિપિઓ, અનુવાદ કરવાની કે ટાઈપ કરવાની કળાઓ, પક્ષીઓની ભાષા, તેમનાં રૂદનનું જ્ઞાન, ગણિતમાં જેડ, બાદબાકી, ગુણકાર અને ભાગાકારમાં હસ્તલઘુતા તથા બીજી જાતને પણ ગણિત, પુરૂષની 72 કળાઓ, બગીચા, ઉદ્યાન, મકાન આદિ બનાવવાની કળા, છળ-પ્રપંચ તથા બેલવાની ચતુરાઈની કળા, કેની સામે? ક્યા સમયે? કે વાક્યપ્રયોગ કરવો તેની કળા વિગેરે શિખે છે. તેને બધાયને સાર એટલો જ છે કે
Page #488
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * ૪૪પ જેમાં જે રીતે ફાવ્યું તે રીતે કામ કરી પિતાના પરિગ્રહને વધારવાની ઈચ્છાને શાંત કરે છે–પૂર્ણ કરે છે. આમાં પણ એટલું જ જાણવાનું કે આ કળાઓથી પિતાને સ્વાર્થ ભલે સાધે પણ બીજાઓનું શેષણ, અપમાન, અન્યાય, છેતરપિંડી, વક્રતા, તુરછતા કે અવળે માર્ગે તેને ઉપગ ન કરે. અન્યથા ખૂબ પરિશ્રમ કરીને શિખેલી કળાઓ આત્મિક જીવનનું અધઃપતન પણ કરાવી શકે છે જે માનવીય જીવનને માટે શાપ છે. (2) રાજ... મહાપુ.” જેથી કામના સંસ્કાર જાગે, વધે અને આંખ, કાન, જીભ તથા પશેન્દ્રિય મદમાતી (શેતાન) બને તેવા પ્રકારે સ્ત્રીઓની 64 કળાએ શિખીને તથા તેમાં હોંશિયારી બતાવી તે સ્ત્રીઓ તથા કન્યાઓની સાથે નૃત્ય કરવા, રાસ રમવા, દાંડીયારાસ લેવા, ગરબા ગાવા વગેરે કાર્યોથી તત્કાળમાં પૈસા મળશે, પરિગ્રહ વધશે, સાથોસાથ આમિક, માનસિક અને બૌદ્ધિક જીવનનું દેવાળું નીકળ્યા વિના રહેશે નડિ. કળાઓની પણ જ્યારે મર્યાદા ઉલ્લંઘી જવાય છે, ત્યારે ગમે તેવી વેષભૂષા, મેઈકઅપ, અભિનયે, શરીરને મરેડ, પગના પાયલ કે હાથની ચૂડીમાંથી નીકળતે કર્ણ પ્રિય શબ્દ, તબલા વાદન, દિલરૂબા કે વીણા વાદન આદિ નાના પ્રકારોથી સંસારના યુવા માણસોને કે યુવતિઓને આકૃષ્ટ કરીએ તે પણ તેમને શૃંગારરસની બક્ષીસ મળવા દ્વારા દેશના યુવાનેનું, શૃંગારપ્રિય શ્રીમતનું, સર્વ તેમુખી થતું અધઃપતન શી રીતે રોકી શકાશે ? પરિણમે હજારો-લાખ યુવાને
Page #489
--------------------------------------------------------------------------
________________ 446 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તથા યુવતિએને મર્યાદા છતા. શિયળ ભ્રષ્ટતા, વિવેક ભ્રષ્ટતા, તથા ખાનદાની ભ્રષ્ટતા જ ભાગ્યમાં રહેવા પામશે. આથી દેખાતી, આત્માથી અનુભવાતી ઉપર પ્રમાણેની સત્ય હકીકતની પરવા પરિગ્રહના શેખીનેને હેતી નથી. જે દેશની રાજ્યસત્તા કે ઉદ્યોગપતિઓ કેવળ પૈસે કમાવાના ઈરાદાથી જ સિનેમા, નાટકશાળા, નૃત્યશાળા, કલબ, જુગારખાના, વેશ્યાધામ કે રેડિયાએ તથા ટેલીવિઝને, છેવટે પાંચે ઈન્દ્રિમાં વિકૃતિની પ્રાદુર્ભુતિ થાય તેવી હટલે ચલાવશે તે દેશ ક્યારેય ઉન્નત થાય તેમ નથી. તથા તેવા શ્રીમતની શ્રીમંતાઈમાં પરમાત્માને પ્યાર મળી શકે તેમ નથી. દ્રવ્ય મેળવવાની ઈચ્છાવાળા ગમે તે રીતે પણ છેવટે હજારો શ્રીમતે, મિનિસ્ટરે, રાજકર્મચારીઓ તથા યુવાનની વચ્ચે સર્વથા નગ્ન રીતે પણ નૃત્ય કરવા તૈયાર થશે. આજના ગાંધી બાબાના રાજ્યમાં પણ ભરજુવાનીમાં પ્રવેશ કરેલી, રૂપાળી મદમાતી સ્ત્રીઓના નગ્ન નૃત્યે અમુક હોટલમાં, કલબમાં તથા તેવા પ્રકારના પ્રાઈવેટ સ્થાને માં જોવા મળશે, સાંભળવા મળશે. અસિ-મસિ અને કસિ તથા વાણિજ્યમાં જુદી જુદી ચાલાકી કરવાનું પ્રજન કેવળ પરિગ્રહની માયા જ છે. અર્થશાસ્ત્રી, કૌટિયશાસ્ત્રીના માધ્યમથી ચોપડા કઈ રીતે લખવા, અમુક રકમને ક્યા ખાતે નાખવી? અથવા ચેપડામાં
Page #490
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નધ્યાકરણ સૂત્ર * 447 નાખ્યા વિના જ તેનું ગેપન કઈ રીતે કરવું ? બે જાતના ચોપડા કઈ રીતે લખવા? વકીલે તથા ચાર્ટર્ડ એકાઉન્ટને ખુશ કરી તેમની સલાહ પ્રમાણે કાળા બઝારના લાખે-કરે રૂપીઆને ઉજળા કઈ રીતે કરવા ઈત્યાદિ શિક્ષણ મેળવવાના આશયમાં પરિગ્રહની બોલબાલા સાફ સાફ દેખાઈ રહી છે. કેવી રીતે શ્રીમંત થવાય તે માટે અર્થશાસ્ત્ર શિખશે જેથી કાયદાઓમાંથી છટકી જવાની કળા મેળવી શકાય. ધનુષ્ય, બાણ, તલવાર આદિને બનાવવા માટેની તથા તેને ઉપયોગ કઈ રીતે કરે? તેનું શિક્ષણ મેળવશે. બીજાની સ્ત્રીઓને, કન્યાઓને, વિધવાઓને તથા પિતાને સ્વાર્થ જેનાથી સધાય તેવાઓને વશ કઈ રીતે કરવા તે માટેના શાસ્ત્રો, મંત્ર, તંત્રે શિખશે. તાંત્રિક પ્રયોગો જેવા કે-કાળી ગાયની પરી, બીલાડીની જાર, ઘુવડના નખ, કાગડાની વિષ્ટા, ધતૂરાના બી વગેરે સાધને, જે બીજાઓને વશ, માંડા, પાગલ તથા તેમના ઘરમાં ઝઘડા, તોફાન કરાવવા માટે ઉપયોગમાં આવે છે, તેને અભ્યાસ કરશે. સંખ્યાત-અસંખ્યાત છને ઘાત થાય તેવા સાબુ- ડા, તેજાબ, સ્પીરીટ, શરાબ કે તેના જેવા બીજા સાઘને અથવા જૂદા જૂદા પ્રકારની ફેકટરીઓ, ઉપશન શેરડી, તલ, મગફળી, કપાસીયા, સરસવ વગેરે પીલવાની ઘાણુઓ આયાત કરીને કે વેચાતી લઈને તેનાથી લાખ રૂપી આને પરિગ્રહ વધારશે. ઈત્યાદિક પાપજનક વ્યાપારમાં મસ્તાન બનીને તે પરિગ્રહી પિતાના જીવનને કલુષિત બનાવશે. મશીન દ્વારા જીવતા પશુઓના ઉતારેલા નરમ ચામડા,
Page #491
--------------------------------------------------------------------------
________________ 448 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર હાથીદાંત, સાપ આદિ જાનવરોની હત્યા દ્વારા તેમજ દેડકા, મેર, ઉંદરડા, વાંદરા વગેરેની હત્યા કરાવીને પૈસા મેળવશે. સારાંશ કે નિર્દોષ અને નિર્ધ્વસ પરિણામ વિના હજારો વ્યાપાર વિદ્યમાન છતાં પરિગ્રહની માયાને જ ધર્મ માન નારાઓ જીવહત્યા કરીને-કરાવીને પણ શ્રીમંત બનશે. પાંચ રૂપીઆની આમદાની થતી હોય તો ગમે તેવું જૂઠ વચન, જૂઠી સાક્ષી કે પરમાત્માના સેગન ખાઈને પણ જીવન યાપન કરનારાઓ પરિગ્રહના જ ગુલામ હોય છે. માટે એક બાજુ અરિહંત પરમાત્માની આજ્ઞા હોય અને બીજી તરફ જૂઠ બેલીને માયા મળતી હોય તો તેઓ પરમાત્માને અભરાઈએ મૂકી બિનધાસ્ત જૂઠ બેલશે. ગ્રાહકને સારો માલ બતાવશે અને દેતી વખતે ઓછા કેરેટના આભૂષણો, પાણ વિનાના બનાવટી હીરાઓ અને કલચર મેતીએ આપતા તેમને કોઈ જાતનું પાપ લાગતું નથી. વધી ગયેલા કે વધારી દીધેલા પરિગ્રહના કારણે ઘી-દૂધમસાલાને ખોરાક વધતાં કામની જાગૃતિ અને મનની ચંચલતા વધશે. ફળસ્વરૂપે વૃદ્ધાવસ્થાના પ્રથમ ચરણે જ શરીર અને મનને અધ્યાત્મરંગની ભાવના દેવી હતી તેને બદલે શૃંગાર રસ તરફ ઢળી જવાનો પ્રયાસ કરશે અને યમરાજના દૂત જેવા સફેદ વાળ થયા પછી પણ જુવાનીને આમંત્રણ આપશે. બળતી સગડીમાં નાખેલા કેલસાની જેમ ભેગની લાલસાથી મન બેકાબૂ બનવા પામે છે ત્યારે પરસ્ત્રી તરફ મન જશે, તેની પ્રાપ્તિ ન થાય અથવા એક પરસ્ત્રી કરતાં બીજીને
Page #492
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 449 રંગીલી તથા મદમાતી જશે ત્યારે તેને મેળવવા માટે ફાંફાં મારશે. છેવટે અતૃપ્ત રહેતા તેને આત્મા, બુદ્ધિ અને ઇન્દ્રિયની વાસના મરણ અવસ્થામાં પણ આર્તધ્યાનથી મુક્ત બનવા દે તેમ નથી. ગળીનું ધ્યાન માખી પર કેન્દ્રિત બનતાં તેને દાઢમાં લીધા વિના જેમ ચેન પડતું નથી, તેવી રીતે પરિગ્રહને વધારવાની દાનતવાળે માનવ પરદ્રવ્ય એટલે પારકાના ધન પ્રત્યે પિતાની આંખના ડોળા લગાવીને જ બેઠો હોય છે. સામેવાળાની નબળી કડી હાથમાં આવતાં જ તેનું ધન, ઓફીસ, પિઢી, ફેકટરી ગમે તે ઉપાયે પણ પિતાના કબજે કર્યા વિના રહેતું નથી. ભાઈ-ભાઈઓમાં, પિતા-પુત્રમાં, દેરાણું–જેઠાણીમાં પરસ્પર કલહ, જીભાજોડી, દંતકલેશ, વૈર-વિરોધ અને છેવટે કોર્ટ-કચેરીના પગથિયે ચડાવનાર પરિગ્રહ છે. કુટુમ્બીઓ, પાડોશીઓ કે બીજાઓનું અપમાન, તિરસ્કાર કરાવનાર પરિગ્રહ છે. કેમ કે બીજી બધીય ગરમી કરતાં પૈસાની ગરમી 108 ડિગ્રીની છે, અથવા દસ બેટલ શરાબપાન જેટલી મનાય છે. તેથી તેમનું મસ્તિષ્ક (હેડ ઓફીસ) ચેવસે કલાક ગરમ રહેવા પામે છે. ફળસ્વરૂપે સ્વપ્નમાં પણ બીજાએને ગાળો ભાંડ્યા વિના રહેતા નથી. આ કારણે જ કહેવાયું હશે કે, “ભૂલેચૂકે પણ સટોડીયા, ફીચરીયા, તેજી-મંદીવાળા, કામવાસનાના કીડા કે પરિગ્રહ ગ્રહથી પૂર્ણરૂપે ગ્રસ્ત
Page #493
--------------------------------------------------------------------------
________________ 450 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર થયેલાઓની પડખે સુવાનું રાખશે નહિ. અન્યથા તમારી રાત બગડ્યા વિના રહેવાની નથી.” જૂદી જૂદી જાતની ઈચ્છાઓ, વ્યાપારની મોટી જનાઓ, તેમ ભેગવિલાસમાં પૂર્ણ તૃપ્ત થવાય તેવી દવાઓ, ગેળીઓ (નાઈટ પીલ્સ) અથવા કાયાકલપની પાપેચ્છાથી સદૈવ અતૃપ્ત રહેવામાં પરિગ્રહને પ્રચ્છન્ન ચમત્કાર રહેલું હોય છે. અપ્રાપ્ત દ્રવ્યને પ્રાપ્ત કરવાની તૃષ્ણ, પ્રાપ્તમાં આસક્તિ, વધારે પડતી આસક્તિ પરિગ્રહનું કાર્ય છે. લક્ષાધિપતિ, કરોડાધિપતિ થવાના ખ્યાલામાં જેમનો આત્મા બેકાબૂ (ક ટ્રલ આઉટ) થયેલું હોય છે, તેમનું મન ક્રોધમાં, માનમાં, માયામાં અને લેભમાં જ ફસાયેલું હોવાથી, એક તરફ પરમાત્માની વિશાળ મૂર્તિ, સેનાની જપમાળા, પૂજનસામગ્રી, શરીર પર ધારણ કરેલા અમૂલ્ય વસ્ત્રો, હીરાની વીંટીઓ અને બીજી તરફ અત્યન્ત મલિન ભાવના, કાવાદાવાની સાથે સાથે અરિહંત પરમાત્માઓએ પ્રરૂપેલ ધર્મથી સર્વથા વિરૂદ્ધ પાપકાર્યો કરવાનું પણ તેઓ ચૂકતા નથી. પરિગ્રહમાં પાપની પરંપરા માટેનું વક્તવ્ય.... છેવટે કેવળી ભગવંતે એ ફરમાવ્યું કે-“વરિ રેવ રૂ$'તિ” વૈકારિક, વૈભાવિક, પૌગલિક, તામસિક, રાજ સિકભાવની ઉત્પત્તિ અને તેમની પરમ્પરા પરિગ્રહના કારણે થાય છે અને વધે છે. જન્મેલું બચુ નાદાન હોવા છતાં પણ વિકૃત થવા માંગતુ નથી, પિતાની નિર્દોષતા છોડવા માંગતા
Page #494
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 451 નથી તેમજ કોઈની સાથે વૈર-વિરોધ કે કલેશ પણ કરવામાં સમજતું નથી, પરંતુ આપણું સૌને અનુભવ કહી રહ્યો છે કે, તે બચ્ચાને જેમ જેમ પરિગ્રહની માયા અથવા કુસંસ્કારી માતા, ફઈબાના કુસંસ્કારના કારણે પ્રાપ્ત થયેલી માયા અથવા આચાર-વિચાર અને ઉચ્ચારથી ભ્રષ્ટ થયેલા લંગેટિયા બાળમિત્રોના પાપ સહવાસની માયા વળગે છે અથવા લગાડવામાં આવે છે, તેમ તેમ તે જાતકેમાં ખરાબતત્ત્વગંદુતત્વ પ્રવેશ કરે છે અને તેમ થવામાં પરિગ્રહ મૌલિક કારણ છે. પરિગ્રહ શબ્દ એક જ છે પણ તેની માયા અજબ ગજબની છે, જેમ કે - (1) પુત્ર પ્રાપ્તિને મેહ તે પુત્ર પરિગ્રહ, (2) સ્ત્રી પ્રાપ્તિને મેહ તે સ્ત્રી પરિગ્રહ. (3) કામવાસનાને મેહ તે કામ પરિગ્રહ. (4) ધન-આભૂષણ અને મકાનની માયા તે દ્રવ્ય પરિગ્રહ. (5) વિષયવાસનાને જાગૃત કરવાને મેહ તે વાસના પરિગ્રહ. (6) તિજોરીમાં કે બેંકમાં સંગ્રહાયેલું ધન તે ભાવપરિગ્રહ, (7) ટેસ્ટફુલ ખેરાક ખાવાને મેહ તે ભેજન પરિગ્રહ (8) અભક્ષ્ય, અનંતકાય અને 15 કર્માદાન વ્યાપારને મેહ તે પાપ પરિગ્રહ. ઇત્યાદિ હજારે પ્રકારના પરિગ્રહમાં ગળાડૂબ થયેલા જીવાત્માઓને અઢળક સંપત્તિ પણ સુખ-શાંતિ અને સમાધિ
Page #495
--------------------------------------------------------------------------
________________ ૪૫ર * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આપી શકતા નથી. કેમકે જૈન શાસને હિંસાના એક જ પાપમાં 18 પાપને પ્રકારાન્તરે કહ્યાં છે. તેમ પરિગ્રહ નામના પાપમાં પણ તે પાપને ભેગા થતાં કેણ રોકી શકશે? અથવા પરિગ્રહ એ પ્રાણાતિપાત જ છે. કેમકે આમાં દ્રવ્યહિંસા અને ભાવહિંસાને ઈનકાર થઈ શકતું નથી. પરિગ્રહમાં ક્યા પાપને સમાવેશ થશે? પરિગ્રહ નામના આશ્રવને ખૂબ જ ઉંડાણથી સમજાવવા માટે ભાવદયાના માલિક સુધર્માસ્વામીજી કહે છે કે, હે જબ્બ ! અરિહંત પરમાત્માઓએ પરિગ્રહને પાપ, કાળો નાગ, કડવું તુંબડું, વિશ્વાસઘાતક આદિ વિશેષણથી વિશેષિત કર્યો છે. કેમકે આના કારણે જ માણસ માત્ર સરળના સ્થાને વક્ર, કમળના સ્થાને કઠણ, ધામિકના બદલે અધાર્મિક અને પ્રેમીના બદલે દ્રોહી બનતાં વાર કરતું નથી. સાથે સાથે આત્મિકઅનિવૃતિકરણ (પુરૂષાર્થ વિશેષ)ના કારણે મેળવેલ સમ્યકત્વને પણ મિથ્યાત્વમાં રૂપાન્તર કરતાં વાર લગાડતું નથી, માટે આત્મિક જીવનને દૂષિત કરાવનાર પરિગ્રહના કારણે તે તે દેશે આવે છે, જેમકે :- (1) ત્રણ શલ્ય -શલ્યને અર્થ કાંટે થાય છે. શરીરના કેઈ પણ ભાગમાં રહેલ કાંટો દુઃખદાયી જ હોય છે, તેમ આત્મિકતાને સમાપ્ત કરાવનાર માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્ય-આ ત્રણ કાંટા છે. પરિગ્રહમાં ત્રણે શલ્ય તરતમજેગે પ્રવેશ પામ્યા વિના રહેવાના નથી, જેમ કે પૈસાવાળાઓને તમે પૂછે “તમારી પાસે માયા કેટલી છે?”
Page #496
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 453 પણ મને વિશ્વાસ છે કે તમને સાચો જવાબ કયારેય નહિ આપે. કેમ કે પરિગ્રહમાંથી અવિશ્વાસ અને અસંતોષ નામના ભયંકરમાં ભયંકર માનસિક રોગો ઉત્પન્ન થવાથી તેમને કેઈના પ્રતિ વિશ્વાસ હેતું નથી. બીજા કેઈ પૈસાવાળાને પૂછે તે કહેશે કે, દાલ-રેટી જેટલું મેળવ્યું છે, પણ તેટલાથી શું થાય? હજી અમેરિકાનું સોનું, ઓસ્ટ્રેલીયાની માલમત્તા, મારી તિજોરીમાં આવે તેવા વાસનિક્ષેપ કરનારા મુનિ ભગવંતને અથવા કયાંયથી જમણે શંખ, એકાક્ષી નાળીયેર મળી આવે તેની તપાસમાં છું. સ્વર્ગલેકના વિમાન જેવા બંગલાઓ, પલગ, અત્તરની વાવડી અને કપૂરની ગોટી જેવી દેવીએ મને મળે, તેવા મંત્રની, જની તથા તાંત્રિકની શોધમાં છું. છેવટે આવતાં ભાવમાં પણ મળે, તે માટે ભગવાનને હીરાને હાર, સુવર્ણ આદિ ઝવેરાતને મુગટ પહેરાવી દીધો છે. આ પ્રમાણે પરિગ્રહ વધારવાની ધૂનમાં અતિચાર અને અનાચારેને ખ્યાલ નહિ રહેવામાં મિથ્યાત્વશલ્ય સિવાય બીજું કયું કારણ? મતલબ કે ત્રણે શલ્યો ત્યાં નકારી શકાતા નથી. (2) ત્રણ દંડ:–રાતિ ઘોર ધુમ્મસમાં આંખેનું તેજ જેમ મંદુ પડે છે, તેમ પરિગ્રહના ઘેર અન્ધકારમાં ખાનદાનના કે નાની ઉંમરમાં મેળવેલા ધાર્મિક અભ્યાસના સંસ્કારે પણ ચલાયમાન થતાં, મન-વચન અને કાયાનું સપૂર્ણ તંત્ર અશુભ અને અશુદ્ધ બન્યા વિના રહેતું નથી. મતલબ કે મનદંડ, વચનદડ અને કાયદંડનું મૂળ કારણ પરિડ છે. જેની માયામાં અટવાઈ ગયેલા આત્માને સામાયિક
Page #497
--------------------------------------------------------------------------
________________ 454 & શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કરતાં કે પરમાત્માની સામે એકાગ્ર થવામાં ઘણું ઘણું પરિ. ગ્રહના જાળા વચમાં આવે છે. (3) ત્રણ ગારવ :-અભિમાન-માન-ગર્વ–ઘમંડ, અહં. કાર આદિની ઉત્પત્તિ જેનાથી થાય તેને ગારવ કહેવાય છે, જે અદ્ધિગારવ, સાતાગારવ અને રસગારવ રૂપે ત્રણ પ્રકારના છે. પરિગ્રહની માયામાં ફલેટનું દ્વાર બંધ કરી જ્યારે તિજોરીમાંથી દ્રવ્ય બહાર કાઢે છે, ગણે છે અને ગોઠવે છે, ત્યારે તેમને પિતાની અદ્ધિ-સમૃદ્ધિને મદ પૂરે પૂરે ચડે હોય છે. જેમકે આ હીરા-પન્ના-પુખરાજ-મેતી વગેરેના પડિકા ફેરેન જઈશ ત્યારે સાથે લેતે જઈશ. ત્યાં મનમાની આમદાની થશે. નેટના બંડલે જ્યારે ગણતા હોય છે ત્યારે એકાદ નેટની ભૂલ ન થાય તે માટે 2-3 વાર ગણતાં પણ તેમને સ્વપ્નમાંય આઠમ-ચતુર્દશીનું પ્રતિક્રમણ યાદ આવે તેમ નથી. જે પ્રકારના ખાનપાન કે વસ્ત્ર પરિધાનથી પિતાના શરીરની સુકુમારતા પોષાય, ચહેરાની ચમકદમક વધે, પાવડર-વસ્ત્રો પર સેંટ કે અત્તરની સુગંધ, પાનમાં તેવા પ્રકારના ઘટક દ્રવ્યોનું મિશ્રણ, દેશ-પરદેશથી સાબુ, સેંટ વિગેરેની ખરીદી આદિ દ્રવ્યમાં સાતાગારવ કામ કરે છે. આ કારણે જ તેમને સામાયિક કે પૂજાના વેષ ગમતા નથી. ઉપાશ્રયમાં રહેલા મચ્છરોને માર સહન થતું નથી. કેમ કે ત્રણે ગાર પરિગ્રહથી પોષાયેલા હોવાથી તેમના શરીર, ઇન્દ્રિ, બુદ્ધિ તથા મનમાં એક પછી એક અથવા ત્રણે સાથે રેસના ઘોડાઓની જેમ દોડધામ કરતાં જ હોય છે.
Page #498
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 455 પખીસૂત્રમાં પણ કહેવાયું છે કે, “સfમનમેળ વા વમgr', रागदोसपडिबद्धयाए, बालयाए, मोहयाए, मेदयाए, तिगारवगरुयाए, चउक्कसाओवगएण परिग्गहो गहिओ वा...." (4) ચાર કષાય -ધાર્મિક મર્યાદાઓને દેશવટો આપ્યા પછી આત્મિક અને વ્યવહારિક જીવનમાં કેવળ પરિ. ગ્રહની માયા જ શેષ રહેવા પામે છે. જેમાંથી લેભ નામને દુપૂરણીય રાક્ષસ ઉત્પન્ન થયા વિના રહેવાને નથી અને હોમાત : કનારે... લેભમાંથી કોઇ નામને ભૂત ભડકયા વિના રહેતું નથી અને વાતે વાતે ક્રોધી બનનારા ભાગ્યશાળીએ અહંકાર, ઘમંડ અને અભિમાનના પૂતળા હોય છે. કેમકે આઠે પ્રકારના મદના સ્વામીને પિતાને મદ ઘવાતે હોય તે ક્રોધને પારે ચડ્યા વિના રહેતું નથી તથા માનરૂપી અજગર સાથે માયા નામની નાગણે ન હોય તેવું બને તેમ નથી. જેમનું જીવન આધ્યાત્મિકતાને મેળવી શકયું નથી, તેઓ પરિગ્રહને આમંત્રણ આપ્યા વિના રહી શકવાના નથી ત્યારે ભાગ્યમાં અનંતાનુબંધી કષાયેની હાજરીને કેણ રેકી શકવાને હતે? ફળ સ્વરૂપે “સનાતાનું માન અનુવદનરિત રુતિ ૩નતાનુર્વાન: પાયાઃ” પિતાની ઉક્તિને સત્યાર્થ કર્યા વિના શી રીતે રહેશે? અને આમ થયું તે મિથ્યાત્વનું ઘર કેટલું દૂર ? (5) ચાર સંજ્ઞા :-આહારસંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા અને ભયસંજ્ઞા નામની ચારે સહિયરે પરસ્પર ચેલમછડિયા રંગમાં રંગાયેલી હોવાથી સાધકને ક્યાંયને
Page #499
--------------------------------------------------------------------------
________________ 456 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર રહેવા દેશે નહિ. કદાચ કોઈ એક જ સંજ્ઞાને માલિક હેય તે પણ તેના જીવનના એકાદ ખૂણામાં ગુપ્ત કે અગુપ્તરૂપે પણ બાકીની ત્રણ સંજ્ઞાની હાજરી નકારી શકાય તેમ નથી. કદાચ કેઈને દ્રવ્યરૂપે નહિ તે ભાવરૂપે પણ ખરી. જેમ કે આહાર સંજ્ઞાના ગુલામને શબ્દ, રસ, ગબ્ધ અને સ્પર્શને ભગવટાને અતિરેક થતાં ભાવમથુનસંજ્ઞા પણ ઘેરાવે ઘાલ્યા વિના રહેશે નહિ. કેમ કે દૂધ-મલાઈ અને મિષ્ટાન્નો ખાવાવાળા વૃદ્ધ માણસને પણ મરી ગયેલે કામ ફરીથી જાગૃત થયા વિના રહેવાને નથી. કદાચ વયપરિપાકને લઈ આવેલી અશક્તિના કારણે પુરૂષની પુરૂષશક્તિ કે સ્ત્રીની સ્ત્રીશક્તિ મરી પરવારેલી હોય તે પણ ભગવેલી મધુરજનીઓની સ્મૃતિઓથી છુટકારો મેળવવામાં ભેગીઓ-મહાગીએ પણ અપવાદ સિવાય નિષ્ફળ ગયા છે માટે કહેવાયું છે કેઃ પાલા પત્તિ ખાય જે, તાકે સતાવે કામ; દૂધ-દહિં-મલાઈ ચાટે, તાકી જાણે શ્રી રામ. " એટલે કે સુખ-સુખ ખાનારાઓ પણ કામદેવની જેલમાંથી મુક્ત નથી તે માલ મસાલા ખાવાવાળાઓની દશા કેવળી સિવાય બીજું જાણે? આવા પ્રકારની મૈથુનશક્તિની પૂર્તિ પરિગ્રહ વિના શી રીતે થશે? અને ત્રણેના અતિરેકમાં ભયસંજ્ઞા વળગ્યા વિના રહેવાની નથી. જીવતી જાગતી એક ડાકણ પણ વળગતાં માનવને બપોરે આકાશના તારા દેખાવા માંડે છે, તે જેઓ ચારેય સંજ્ઞારૂપ ડાકણના ચક્કરમાં ફસાયા હશે તેની દશા શી થશે?
Page #500
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 457 (6) કામગુણ એટલે પાંચે ઈન્દ્રિયેના 23 વિષયે, પરિગ્રહવંતને વળગ્યા વિના રહેતાં નથી. એટલે કે પરિગ્રહને ગુલામ, પાંચે ઈદ્રિના વિષયેને ગમે ત્યાંથી કે ગમે તે રીતે પણ મેળવવાને માટે રાત દિવસ એક કર્યા વિના રહેવાને નથી. (7) પરિગ્રહના ઇન્દ્રિય રૂપ ઘોડાઓ હંમેશા તેને ચડેલા હોય છે. અનુભવમાં પણ આવે તેવી વાત છે કેચાલીસ વર્ષની ઉંમર સુધી પરિગ્રહના અભાવે હાડ માંસ સૂકાઈ ગયેલા, હોઠ ફીકા પડેલા, ચહેરો જોયેલા ચેખા જે ફીકે અને આંખ ઉંડી થઈ ગયેલી હોય પણ કદાચ ત્યાર પછીના દિવસમાં પરિગ્રહને સથવારો મળી જાય તે માણસને પાછો સશક્ત થતાં વાર લાગતી નથી. માટે જ સૂત્રકાર કહે છે કે, પરિગ્રહની હાજરીમાં ઈન્દ્રિયને વેગ ઠંડું પડતું નથી. (8) પૈસાવાળાના ગુપ્ત કે અગુપ્ત શત્રુઓ ઘણું હોવાથી તેમની લેડ્યા અપવાદ સિવાય અપ્રશસ્ત જ રહેવા પામે છે. એટલે કે કૃષ્ણ-નીલ અને કાપિત લેશ્યાના તેઓ માલિક બને છે, જે દુર્ગતિદાયક છે. ઈત્યાદિક વૈભાવિક કે ઔદયિક ભાવના મૂળમાં પરિગ્રહની સત્તા જોરદાર હોય છે. જેના કારણે ચક્રવર્તીએ, વાસુદેવે અને બળદેવે પણ અતૃપ્ત રહ્યા હોય તો તેમનાથી ઉતરતાં પુણ્યવંતેની શી દશા? છેવટે કેવળી ભગવતેએ કહ્યું કેપરિગ્રહનું પાપ સાધકને માટે દોરડાનું બંધન છે, લેખંડની એડી જેવું છે, જેમાંથી છુટી શકાતું નથી.
Page #501
--------------------------------------------------------------------------
________________ 458 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સૂમ નામકર્મના કારણે સૂક્ષ્મત્વને મેળવેલા જીવાત્માએને પણ સંજ્ઞારૂપે પરિગ્રહ નકારી શકાતું નથી માટે તેમને પણ આઠ પ્રકારના કર્મોનું બંધન સંજ્ઞાઓને આભારી છે. માટે શરીરની સત્તામાં નિમેદવર્તી જીવાથી લઈ ઈન્દ્ર સુધીને છે પણ પરિગ્રહના માલિક છે. પરિગ્રહનું ફળ શું? પરિગ્રહમાં મસ્તાન બનેલા અને આવનારા ભવ નષ્ટ થયેલે જાણ. અજ્ઞાનથી યુક્ત થઈ તેમની જ્ઞાન દશા આચ્છાદિત હોય છે, ચારે ગતિમાં ભ્રમણ કરે છે, પુનઃ પુનઃ કર્મોનું બંધન કરે છે, ભગવે છે અને ફરીથી કને બાંધતાં સ્થાવર-ત્રણ, પર્યાપ્તા–અપર્યાપ્તા, પશુ-પક્ષીઓના અવતારે ગ્રહણ કરે છે. પરિગ્રહમાં સુખ–ડું અને દુખોની પરમ્પરા વધારે હોવાથી આવનારા ભ પણ બગડ્યા વિના રહેતા નથી. દેવલેકમાં પણ સુખેથી રહેવા દેતું નથી, કેમ કે તેના સંસ્કારનો ત્યાં પણ ઉદય થતાં બીજા દેવેની વધારે દ્ધિસમૃદ્ધિ આદિને જોઈને ઈષ્ય આદિમાં દેવે પણ દુઃખને જ અનુભવે છે. દુર્ગતિઓમાં પલ્યોપમ, સાગરેપમ સુધીની આયુષ્ય મર્યાદા દુખપૂર્વક પૂર્ણ કરે છે. પાંચે આશ્રવે માટે આન્તમ વક્તવ્યતા... ( આ પ્રમાણે હે જબૂ! મેહ માયામાં ફસાયેલા માન પિતાના જીવનની છેલ્લી ક્ષણ સુધી પણ ૧-હિંસા(પ્રાણાતિપાત), ૨-જૂઠ (મૃષાવાદ), ૩-ચોરી (અદત્તાદાન), ૪-મૈથુન (અબ્રહ્મ)
Page #502
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 459 અને ૫-પરિગ્રહ, આ પાંચે આશ્રનું સેવન કરીને કમરજને ઉપાર્જન કરશે. જેથી તેઓનું ચારે ગતિએનું પર્યટન વધવા પામે છે. (1) દેવ દુર્લભ મનુષ્યાવતારને મેળવ્યા પછી, જેઓ શ્રુત ચારિત્ર રૂપ ધર્મને સાંભળતા નથી અને સાંભળ્યા પછી આચરતાં નથી. અર્થાત્ શ્રુત ચારિત્રધર્મની આરાધના કરવાના સમયે પ્રમાદ કરે છે, તેઓ પાંચ પ્રકારના મોટા પાપ ( આશ્ર) ના સેવન દ્વારા પૂર્વના પુણ્યને સમાપ્ત કરી નવા પાપને ઉપાર્જન કરનારા બને છે, જેથી હીન પુણ્ય બનેલા તેઓ નરકાદિ દુર્ગ તિઓમાં અનત ભ સુધી રખડનારા બનશે, કેમ કે હદય મંદિરમાં કાંતે આરાધના રહેશે, કાંતે વિરાધના રહેશે. યદિ આરાધના ન કરી શક્યા તે પગલે પગલે, શ્વાસે શ્વાસમાં વિરાધના જ ભાગ્યમાં રહેતાં ચાતુર્ગતિક સંસાર તમને છેડી શકશે નહિ. એટલે કે લેગ્રાઉન્ડના ફૂટબોલની જેમ સંસારની ગતિરૂપ શેરીઓમાં રખડપટ્ટી કરતાં કરતાં હેરાન-પરેશાન થયા વિના રહેવાના નથી. (2) મિથ્યાત્વના ગાઢ અંધકારમાં રહેલા જીવાત્માઓને ઘણી ઘણી રીતે સમજાવવા છતાં પણ તેઓ શુદ્ધ, પવિત્ર, સર્વથા નિર્દોષ માર્ગે આવવા માટેનું સમ્યગૂજ્ઞાન સાંભળી શકતા નથી, તેને આચરણમાં ઉતારી શકતા નથી. માટે ફરી ફરી નિકાચિત પાપોને ઉપાર્જન કરતાં હોય છે. (3) ઉદરમાં રહેલા વિષને કાઢવા માટે જે ઔષધ પીતા નથી, તેમ ભારે કમ જી પિતાના ભાવ પરંપરાના પાપ
Page #503
--------------------------------------------------------------------------
________________ ક 460 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કને આત્મ પ્રદેશથી ખસેડવા માટે જિન વચનરૂપી હિતકર ઔષધ પી શકતા નથી. (4) ઉપરના કારણે ભવ પરંપરાને ટૂંકી કરવી હોય તે પાંચે આશ્રને ત્યાગ કર સર્વથા અનિવાર્ય છે. ત્યાર પછી જ તેઓ કર્મરજથી મુક્ત થઈને અનંત સુખનું ધામ, દુઃખના અણુ માત્રથી પણ મુક્ત, સિદ્ધશિલા, મુક્તિ-મોક્ષ મેળવવા માટે ભાગ્યશાળી બનશે. પરંતુ તેની શક્યતા ત્યારે જ બનવા પામશે જ્યારે પાંચે આશ્રને ભગાડવા માટે-દેશવટો દેવા માટે પાંચ પ્રકારના સંવરધર્મને આશ્રય લેવામાં આવશે. તે વિના દુનિયાના એકેય મંત્ર-તંત્ર કે જંત્રની શક્તિ કામ આવે તેમ નથી. અથવા પિતાના પાપને ધવા માટે બીજા માણસને સથવારે પણ કામ આવે તેમ નથી. માટે સમ્યમ્ બુદ્ધિથી ઉપર પ્રમાણે જાણીને સર્વથા અથવા યથાશક, યથાપરિસ્થિતિ તે પાપના દ્વાર અલ્પાશે પણ બંધ કરવા અને જાણીબુઝીને, મશ્કરીમાં, કુતૂહલમાં પણ પાપના માર્ગે જવાનું બંધ કરવું તેનાથી બીજે હિતાવડ માર્ગ નથી. - પંચમ આશ્રવ દ્વાર સમાપ્ત ન
Page #504
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 461 સમાપ્તિ વચન સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રના અઠંગ અભ્યાસી, પાલક અને પ્રચારક, મહા હિંસક દેશમાં લાખ કરોડ મૂક પ્રાણીઓને અભયદાન દેનારા, દુરાચારપૂર્ણ ખાનદાનને સત્ય અને સદાચાર ધર્મની લ્હાણી કરનારા તથા ભેગલાલસુઓને તપોધર્મની સમજુતિ દેનારા, જગદ્વિખ્યાત, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, સ્વ. 1008 શ્રી વિજયધર્મસૂરીશ્વરજી (કાશીવાળા) મ. સા.ના અનેકાનેક શિખ્યામાં, ચમકતા શુક્રના તારા જેવા, શાસનદીપક, વકતૃત્વ શક્તિ ધારક, સાતિશય પ્રભાવશાળી, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્ય, ન્યાયવ્યાકરણ, કાવ્યતીર્થ, દ્વહનપૂર્વક પંન્યાસપદ ધારક, ચાર ભાગમાં ભગવતીસૂત્ર સાર સંગ્રહના લેખક, નાના મોટા બીજા પુસ્તકના રચયિતા, ગણિવર્ય શ્રી પૂર્ણાનંદવિજયજીએ (કુમાર શ્રમણે) પોતાના મતિજ્ઞાનના વિકાસ માટે તથા ભવ પરંપરાના વળગેલા આશ્રવમાર્ગોના સંસ્કારને નાબૂદ કરવા અર્થે દ્વાદશાંગીમાં સર્વ પ્રથમ ઉપાદેય, દસમા અંગ તરીકે પ્રખ્યાત શ્રી પ્રશ્નવ્યાકરણ (ાવાર) ને પિતાની યથામતિએ વિચિત કર્યું છે. " शुभ भुयात् सर्वेषां जीवानाम्, जोवाः सर्वे आश्रवरहिता भवन्तु "
Page #505
--------------------------------------------------------------------------
________________ દ્વિતીય શ્રુત સ્કંધ પ્રથમ સંવર દ્વાર - શ્રી શ્રુતદેવીને નમસ્કાર તથા પૂજ્ય ગુરૂદેવેનું સ્મરણ કરી પ્રશ્ન વ્યાકરણના બીજા ભૃત સ્કંધનું વિવરણ લખવાને પ્રયાસ કરીશ. દ્વાદશાંગીમાં દસમાં અંગ શ્રી પ્રશ્નવ્યાકરણ (વાર) ના પાંચે અધ્યાયમાં કમશઃ પાચે આશ્રનું વિશદ વર્ણન કર્યા પછી ક્રમ પ્રાપ્ત બીજા શ્રુત સ્કંધના પાંચે અધ્યાયમાં સંવરધર્મની વ્યાખ્યા આપવામાં આવી છે. સુધર્માસ્વામીએ કહ્યું હે જણૂ! સમવસરણમાં બિરાજમાન થઈને પરમાત્મા મહાવીરસ્વામી પાસેથી વ્યવધાન વિના સાંભગેલું સંવરતત્વ હું તને કહીશ, જે જીવ માત્રને દુઃખમુક્ત કરાવવામાં પૂર્ણ સમર્થ છે. કેવળજ્ઞાન મેળવવાની ઈચ્છાવાળા પ્રત્યેક ભાગ્યશાળીને સંવરતત્વની આરાધના સર્વથા અનિવાર્ય છે, તે વિના આશ્રવને નિરોધ બની શકતો નથી. પાપના દ્વાર ઉઘાડા રાખવા તે આશ્રવ છે અને બંધ કરવા તે સંવર છે. આત્મા અને પરમાત્મા ઉપર શ્રદ્ધા રાખીને આ બંને તત્વની તલસ્પર્શી વ્યાખ્યાઓને યદિ હૃદયંગમ કરી લેવામાં આવે તે પણ તે સાધક શનૈઃ શનૈઃ પિતાનું કલ્યાણ સાધી શકે છે. અહિંસા (પ્રાણાતિપાત વિરમણ), સત્ય (મૃષાવાદ વિરમણ), અચૌર્ય (અદત્તાદાન વિરમણ), બ્રહ્મચર્ય (મૈથુન વિરમણ), સંતેષ (પરિગ્રહ વિરમણ), આ પાંચે સંવરનું અનુક્રમે વર્ણન કરવામાં આવશે.
Page #506
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 463 અત્યન્ત નમ્રભાવે સુધર્માસ્વામીજી ફરમાવે છે કે, આ સંવરધર્મોનું પ્રતિપાદન અને પાલન તીર્થંકર પરમાત્માઓએ કરેલું હોવાથી હું પણ તદનુસાર જ કહીશ. અનન્ત સંસાર અનાદિકાળથી છે, જે કેઈનથી પણ ઉત્પાઘ નથી. અનંત કર્મો પણ અનાદિકાળના છે. અનન્તાનઃ જીવે પણ અનાદિકાળના છે. તેવી રીતે સંવરધર્મ પણ અનાદિકાળને છે. કેમ કે નરક ભૂમિઓ જ્યારે અનાદિ કાળની છે તે મોક્ષ મુક્તિ અને કેવળજ્ઞાન પણ અનાદિકાળથી વિદ્યમાન ત છે. ક્યારેય પણ તેને વિચ્છેદ થયે નથી, થતું નથી અને થશે પણ નહિ. પાણીથી ભરેલા તળાવને ખાલી કરવા માટે બે માર્ગ છે. જ્યાંથી નવું પાણી આવે છે તે માર્ગ સર્વથા બંધ કરવા અને રેટ-કોશ કે મશીન દ્વારા જૂનું પાણી બહાર કાઢી લેવું, આ બે સિવાય ત્રીજો માર્ગ એકેય નથી. જ્યાં સુધી નવા પાણીને માર્ગ બંધન થાય ત્યાં સુધી તળાવને ખાલી કરવાને પ્રયત્ન સફળ થાય તેમ નથી. તેવી રીતે જીવરૂપી તળાવમાં ભવભવાન્તરોના, સાગરોપમે પહેલાના કે કેડાછેડી સાગરોઅમે પહેલાના કરેલા કર્મો રૂપી પાણી ભરેલું છે. માટે સંવરધર્મથી સૌથી પહેલા નવા આવનારા–બંધાતા કર્મોને રેકી લેવા અને તપધર્મથી જૂના પાપને નિર્જરિત કરવા, આનાથી બીજે મુક્તિમાર્ગ નથી. સંસારરૂપી કારાગૃહમાંથી મુક્ત થયેલા અનંત જીવાત્માઓને માટે આ જ માર્ગ હતું અને ભવિષ્યમાં પણ મુક્તિ મેળવનારા ભાગ્યશાળીઓને સંવરધર્મ સ્વીકાર્યા વિના છુટકે નથી. તેમાં સૌથી પહેલા અહિંસા નામે
Page #507
--------------------------------------------------------------------------
________________ 464 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સંવર છે. અર્થાત પાંચ સંખ્યાના સંવરમાં સૌથી પહેલે સંવર અહિંસા નામે છે. અહિંસાનું સ્વરૂપ શું છે? () તથાવરણaaધૂરી .... ત્રસ અને સ્થાવરરૂપે સંસારી જીવે બે પ્રકારના છે. એક સ્થાનથી બીજા સ્થાને જવાવાળા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો ત્રસ છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના જીવે સ્થાવર છે. આ બંને પ્રકારના પર્યાપ્ત, અપર્યાપ્ત, સૂમ અને બાદર પ્રકારના છે. સ્પષ્ટ કે અસ્પષ્ટ ચૈતન્યશક્તિ સમ્પન્ન હોવાથી સગ-સુખશાન્તિને ચાહનારા છે. તથા વિયેગ - દુઃખ - મરણ - શેકસંતાપાદિને ચાહનારા નથી. આ કારણે જ અહિંસાધર્મ સમ્પન્ન મુનિરાજે તે જીવેને અભયદાન દેનારા છે. તેથી અહિંસાધર્મ ત્રસ અને સ્થાવર જીવેનું ક્ષેમ કરનાર છે. આંખથી દેખાતા પશુ-પક્ષીઓ પર દયા અને અહિંસા કરનારા મહાત્મા બુદ્ધદેવ આદિના ઉદાહરણે વિદ્યમાન છે. પરંતુ સ્થાવર અને વિકળેન્દ્રિય (2-3-4 ઈન્દ્રિવાળા) છો પણ છે જ, જેમાં કેટલાક પ્રત્યક્ષ છે અને કેટલાક પક્ષ છે, માટે તેમની પણ હત્યા ન થવા પામે તે માટે પ્રાણતિપાત વિરમણવ્રત સ્વીકાર્યા વિના છુટકે નથી. અન્યથા તે જીવ પર દયા અને અહિંસા અશકય બનતાં અહિંસાદેવીની આરાધના અધુરી અને વાંઝણું રહેશે. માનસિક જીવનમાં
Page #508
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર = 465 સૌ જીવોની રક્ષા કરવાની ભાવનાને દયા કહેવાય છે અને ગમે તેવા સંજોગોમાં પણ પિતાના હાથથી–પગથી, બલવાચાલવાથી, ખાવા-પીવાથી, સૂવા-ઉઠવાથી કે બેસવા-ઉભા રહેવાથી એ કેય જીવની હત્યા ન કરવી તેને અહિંસા કહેવાય છે. આ કારણે જ ત્રસ અને સ્થાવર નું હિત કરનારી અહિંસા છે. તળાવ-કુવા કે નળના પાણીથી સ્નાન કરનાર પાણીના અને ઘાતક છે. પુષ્પમાળા પહેરનાર વનસ્પતિ જીવને મારક છે. મેટમાં બેસીને ફરનારા વાયુકાય અને ત્રસ જીના નાશક છે. હાથે રાઈ પાણી કરીને માલ-મસાલા ખાનારા પૃથ્વી, પાણી–અગ્નિ-વાયુ વનસ્પતિ અને ત્રસ જીવેને શત્રુ છે. માટે જ સર્વાગીણ અહિંસાધર્મની આરાધના મહાવ્રતધારીએ વિના અશક્ય છે. (2) મહુવા શ્રાવકધર્મના અણુવ્રતની અપેક્ષાથી જે મોટા વતે છે, તેને મહાવ્રત કહેવાય છે. જેમાં હિંસાદિ પાંચે પાપને મન-વચન અને કાયાથી, કરણ કરાવણ અને અનુમોદનથી પણ ત્યાગ કરવાને રહે છે. માટે અહિંસાધર્મની આરાધના મહાવ્રત સ્વરૂપ છે, અથવા મહાવતેની માતા અહિંસા છે. માવડી વિના પુત્રની પ્રાપ્તિ સર્વથા અશક્ય છે, તેમ અહિંસામાતાની આરાધના વિના મહાવતની રક્ષા, વૃદ્ધિ સર્વથા અશક્ય છે.
Page #509
--------------------------------------------------------------------------
________________ 466 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (3) लोग हिय सव्वयाइ અહિંસા નામને સંવરધમ ત્રસ અને સ્થાવર યેનમાં રહેલા જેનું હિત કરાવનાર સદુવ્રત છે. માટે મહાવ્રતધારી મુનિરાજે અને સાધ્વીજી મ. પિતાના સંવર ધર્મ વડે જીવ માત્રનું રક્ષણ કરનારા છે. (4) सुयसागरदे सिया અહિંસાધર્મને શ્રુતસાગર દેશિત ( અરિહંત પ્રરૂપિત જૈનાગમ દેશિત) કહેવાને આશય એટલે જ છે, કે સાધક જેમ જેમ આ ધર્મની આરાધના કરશે, તેમ તેમ ગભીરતાદિ ગુણોને વિકાસ કરતાં આત્મધર્મમાં રમણ કરનાર બનવા પામે છે. કેમકે હિંસાદિ દેષની વિદ્યમાનતામાં ગંભીરતા, દક્ષતા, વિનય, વિવેક, મૃતા, કુશળતા, દયાળુતા આદિ ગુણે કેવળ સ્વાર્થ પૂરતા જ હોય છે, અને સ્વાથી જીવન હિંસક છે. (1) તવાંગમમgવાયા અહિંસાની આરાધના દ્વારા બાહ્ય અને આભ્યન્તર તપ તથા 17 પ્રકારના સંયમની આરાધના કરવા રૂપ મહાવ્રતની સાધનામાં આત્માને અભૂતપૂર્વ આનન્દ આવશે. આમ કરતાં સંયમથી નવા પાપના દ્વાર બંધ થશે અને ત૫ જૂના પાપનું નિકંદન કરાવી આત્માને નિર્જરાના માર્ગે મૂકશે. પાંચ આશ્ર, પાંચ ઇન્દ્રિયે, ચાર કષા અને ત્રણ દંડ, આ 17 પ્રકારે નવા પાપોનું ઉપાર્જન થાય છે. માટે મહાવ્રતની
Page #510
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 467 આરાધના દ્વારા તે પાપમાર્ગો પર સંયમની મર્યાદા આવતાં જ તે પાપિ પિતાની મેળે બંધ થયા વિના રહેશે નહિ. માટે સંયમથી નવા પાપ રોકાય છે અને “તારા નિર્જરા " આ સૂત્રથી કર્મરૂપી કાષ્ઠોને બાળી નાખવાનું કામ તપ કરશે. માટે જ અહિંસાધર્મને તપ તથા સંયમનું મૌલિક કારણ માનવામાં આવ્યું છે. (6) શીકાળવરવાડું.... શીલને અર્થ સ્વભાવ થાય છે. આત્માને સ્વભાવ કયો? કધ-વૈર-વિરોધ, હિંસા-જુઠ આદિ આત્માનાં સ્વાભાવિક ગુણ નથી, પરંતુ વૈભાવિક એટલે કૃષ્ણાદિક લેગ્યાના માધ્યમથી પરિશ્રમપૂર્વક આમંત્રિત પર્યાયે (ગુણ) છે. જ્યારે ચિત્તની સમાધિ-વિનય વિવેક આદિ ગુણે સ્વાભાવિક, સાહજિક એટલા માટે છે કે, તેની પ્રાપ્તિ માટે આત્માને કંઈ પણ પરિશ્રમ કરવું પડતું નથી. “વર્ષે નિધન : ઘરે ઘર માવ:” ગીતા વચનનું તાત્પર્ય એટલું જ છે કે, અહિંસા-સંયમ–અને તપધર્મરૂપ સ્વધર્મ એટલે આત્માના સાહજિક ગુણેમાં મરવું પણ સારું છે. પણ જીભની લાલસાએ પર જીની હત્યાથી જ પ્રાપ્ત થતા માંસનું ભેજન, શરાબ. પાન, પરસ્ત્રીગમન વગેરે પરધર્મ હોવાથી તેમાં મરવું તે આત્માને માટે ભયંકર છે. આ કારણે જ દેવાધિદેવ-મહાવીર સ્વામી પ્રભુએ કહ્યું કે, અહિંસાધર્મની આરાધનામાં જ જીવાત્માને સદ્ગુણોની પ્રાપ્તિ થાય છે.
Page #511
--------------------------------------------------------------------------
________________ 468 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (7) સરગવવાર્... જીવનના અણુ અણુમાં અહિંસાધર્મની આરાધના વિના સત્ય (મૃષાવાદને ત્યાગ) અને આર્જવ એટલે હૃદયની કઠોરતા, કર્કશતા અને માયા પ્રપંચાદિને ત્યાગ કઈ કાળે પણ શક્ય નથી. અથવા સત્ય અને સરળતાના આધારે જ સંવરધર્મની આરાધના થાય છે. આપણે અનુભવ પણ કહે છે, દુર્ગુણેના ત્યાગ વિના ખેંચી તાણીને લાવેલા ગુણોથી માયારૂપ સ્વાર્થની સાધના થશે. પરંતુ આત્માની સાધના ક્યારેય નહિ થાય. આ કારણે જ અહિંસાધર્મની આરાધના થતાં આત્માના કિલષ્ટ–પાપમય પરિણામોનો નાશ થશે અને સદ્દગુણેની સુલભતા અને તેની સ્થિરતા થવા પામશે. (8) નરસિરિયમrદેવા વિવગાડું.” | ગમે તે અનપઢ માણસ પણ જન્મ–જરા-મરણશેક-વિયેગ આદિના દુઃખોથી પૂર્ણ ચાતુર્ગતિક સંસારને અંત (નાશ) કરી કેવળજ્ઞાન-મુક્તિ-મેક્ષની જ ઝંખના કરતે હોય છે, પરંતુ સમ્યગુજ્ઞાનના અભાવમાં સમ્યફચારિત્રની પ્રાપ્તિ અત્યંત દુર્લભતમ હોવાથી મેક્ષની ઝંખના સ-ફળીભૂત બનવા પામતી નથી. વિપરીત જ્ઞાન(અજ્ઞાન)ના કારણે કેટલાક જ ભૌતિકવાદની પૂર્ણ પ્રાપ્તિ જ્યાં થાય છે, તેવા દેવલેકને જ મોક્ષ માનીને બેઠા છે. પરંતુ તેમને તે ખ્યાલ નથી હોત કે ભૌતિક સુખે ગમે તેટલા મળ્યા હોય તે પણ તે નશ્વર હોવાથી જ લીને જુઓ નરર્થો વિશા' આ ન્યાયે પુનઃ સંસારની 84 લાખની શેરીઓમાં રખડપટ્ટી જે
Page #512
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 469 ભાગ્યમાં લખાયેલી હોય છે. જ્યારે આધ્યાત્મિક સુખ સદૈવ શાશ્વત હોવાથી તેને અંત ક્યારેય થવાને નથી. હિંસા આદિ કાર્યોથી બીજા છ સાથે વેર બંધાયા વિના અને દાન-પુણ્યથી બીજાઓ સાથે મિત્રતા બંધાયા વિના રહેતી નથી. તથા આ પણ એક તથ્ય છે કે-રાગ કે દ્વેષથી જે જી સાથે બંધાયા હોઈએ ત્યારે તેમનાથી મુક્ત થયા વિના આધ્યાત્મિક જીવની પ્રાપ્તિ અશક્ય હોવાથી અહિંસાધર્મની પૂર્ણ આરાધનાની શક્યતા બની શકવાની નથી. આવી સ્થિતિમાં જૈન શાસન ફરમાવે છે કે, “અહિંસારૂપ સંવરધર્મની આરાધનાના બળે જ માનવમાત્ર કે જીવમાત્ર નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિરૂપ સંસારને અંત કરવા સમર્થ બનવા પામે છે.” (1) સરવાળાના... લૌકિક અને લે કેત્તરરૂપે યેગીઓ બે પ્રકારના હોય છે. પહેલામાં મિથ્યાત્વી અને સમ્યક્ત્વના બે ભેદ છે. મિથ્યાત્વી યેગી પિતે આત્મજ્ઞાન વિનાના હોવાથી તે વિદ્યાવંત હાઈ શકે પણ જ્ઞાનવંત હોતા નથી. જ્યારે સમ્યકત્વી યેગીઓ છદ્મસ્થ હોવાથી તેઓ જ્ઞાનાવરણીયાદિ કર્મોથી આવૃત્ત હોવાથી સંસારવતી જવાના કર્મો, તેનું બંધન અને મેચનનું જ્ઞાન સમ્યફપ્રકારે કરી શકતા નથી. આ કારણે મુક્તિનું સત્યસ્વરૂપ અને તેની પ્રાપ્તિનું મૂળ કારણ તેઓ જાણી શકતા નથી. જ્યારે કેત્તર ભેગીઓને છાબ્રાસ્થિક ઘાતકર્મોને સમૂળ નાશ થયેલ હોવાથી તેમને આત્મા સ્ફટિક જે
Page #513
--------------------------------------------------------------------------
________________ 470 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નિર્મળ હોય છે. માટે જીવમાત્રની ગતિએ, આ ગતિએ તેમના કર્મોને યથાર્થરૂપે જાણી શકે છે. તેથી અત્યાર સુધીના ભૂતકાળમાં જેટલા જિનેશ્વરો થયા છે અને ભાવિકાળમાં થશે તે બધાય સંવરધર્મને જ ઉપદેશ આપે છે, આપે છે અને આપશે. કેમ કે તે વિના કોઈપણ જીવ સંસારની યાત્રાને ટૂંકાવી શક્ત નથી. માટે તે ધર્મ સર્વથા, સર્વદા ગ્રાહ્ય છે. એક જ ચિનગારી જેમ હજારો મણ કાષ્ટોને ભસ્મીભૂત કરી શકે છે, તેમ અહિંસા નામને સંવરધમ હજારો ભવેના કર્મોને વિનાશ કરે છે, ભવોની પરમ્પરાને નાબૂદ કરે છે, સેંકડોહજારે પ્રકારના દુઃખને નાશ કરે છે અને તેટલા પ્રમાણમાં વધારે સુખ-શાંતિ અને સ્વસ્થતા આપે છે. મન-વચન અને કાયાના કાયર માણસે, જેમના દિલ અને દિમાગ મિથ્યાજ્ઞાનથી પૂર્ણ છે, મડદાલ મનના છે, સંસારની મેહમાયાના નશામાં બેભાન બનેલા છે, પૂર્વગ્રહના કારણે સમ્ય વિચારણા જેમની સમાપ્ત થઈ ગઈ છે અથવા કુગુરૂઓના સહવાસથી હિંસા-જૂઠ આદિના પાપોમાં ગળાડુબ થયેલા છે તેવા મૂર્દાદિલ માનવે અહિંસાધર્મની વ્યાખ્યા પણ સમજી શકતા નથી. તે તેને આચરણમાં લાવવાની વાત જ ક્યાં રહી ? તેનાથી વિપરીત આત્માઓ, જે સદવિચાર અને સદ્બુદ્ધિમાં રમતા હોય તેવા જીન્દાદિલવાળા જ અહિંસાની આરાધના કરી શકે છે. મેક્ષને દેનાર અહિંસા છે. છેવટે સ્વર્ગ પણ આપે છે. આ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીએ અહિંસાદિને સંવર કહ્યાં છે.
Page #514
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 471 પાંચે સંવરમાં પહેલી અહિંસા કહેવામાં આવી છે, જે દેવ અને મનુષ્યને માટે દીપ સમાન છે. દ્વીપ અને દીપ શબ્દોને પ્રાકૃતમાં “દીવ” શબ્દ બને છે. સમુદ્રની વચ્ચે પાણીની સપાટીથી જે જમીન ઉંચી હોય તે દીપ કહેવાય છે. ભરદરિયે નાના-મોટા વહાણે તૂટી જવાથી તેના મુસાફરોને એક બાજુ જળસમાધિને ભય, બીજી તરફ મોટા મગર મછો અને માછલાઓને ભય, ત્રીજી તરફ સમુદ્રના મેટા તરંગોથી શરીરના ગાત્ર ભાંગવાને ભય હોવાથી અત્યન્ત એટલે ચારે તરફથી દીન-દુઃખી અને હતાશ બનેલા માનવેને જેમ દ્વિીપ આશ્રય આપે છે, તેવી રીતે સંસારસાગરમાં અધવચ્ચે ફસાયેલા, હજારો પ્રકારના આધિ-વ્યાધિ-શેક–સંતાપ અને વિયેગ આદિ ધાપદેથી પગે પગે પીડીત થયેલા, ઘડીકમાં સ્વજનેને સંયેગ, ઘડીમાં વિયે.ગરૂપ શ્રદ્ધના તરંગોથી બેહાલ બનેલા માનવેને માટે અહિંસા ભગવતીની આરાધના જ કામિયાબ નીવડે છે, માટે તેને દ્વીપની ઉપમા આપવામાં આવી છે. તથા ભયંકર અન્ધકારને લઈ જેમની આંખ કામ કરતી નથી તેમને યદિ દીપને પ્રકાશ મળી આવે તે તે પદાર્થને જોઈ શકે છે. તેવી રીતે હેપાદેયમાં વિવેકહીન બનેલા માનને માટે અહિંસા દીપની ગરજ સારે છે. કેમકે જીવનમાં જેમ જેમ તેની આરાધના થતી જાય છે તેમ તેમ જ્ઞાનાવરણયાદિ કર્મોને મહાત્વકાર પણ વિલીન થતું જાય છે. પરિણામે અતિવિશુદ્ધ મતિજ્ઞાન એટલે સદ્દબુદ્ધિના વૈભવથી આત્મા પ્રકાશમાન થતાં અજ્ઞાનરૂપી અન્ધકાર ટકી શકતે નથી.
Page #515
--------------------------------------------------------------------------
________________ 472 2 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર માનવના જીવનમાં ઘણીવાર ન કપેલી આપત્તિઓના પહાડે ચારેબાજુથી તેવી રીતે આવે છે જેનાથી સંસારને એ કેય માનવ કે અઢળક સંપત્તિ પણ તેમને રક્ષણ આપી શકતી નથી. તે સમયે મનસા-વચસા અને કાયાથી અહિંસાધર્મની સાધના જ તેનું રક્ષણ કરવા સમર્થ બને છે. માટે જ તેનું શરણ સ્વીકારનાર માણસને દેવ-દાનવ, અસુર, ભૂત, પ્રેત, વન્તરાદિને તથા હિંસક પ્રાણીઓને પણ ભય રહે નથી. સંસારના ફલેશેથી કંટાળી ગયેલા માણસને આજે, કાલે, કે પરમ દહાડે પણ અહિંસા ધર્મને આશ્રય લીધા વિના ચાલે તેમ નથી. અહિંસાના અભાવમાં ભાડુતી રૂપે પ્રાપ્ત કરેલા ગુણ પણ કદાચ તેના સાધકને હાથ તાળી આપી ઉંધે માર્ગે ચડાવી શકે છે. કેમ કે હિંસક માનવના ગુણ વિજળીના ચમકારા જેવા અશાશ્વત હોય છે, જયારે અહિંસક માણસ સ્વયં સદ્દગુણોને ભંડાર જ છે. - હવે સૂત્રકાર પિતાની પદ્ધતિ પ્રમાણે અહિંસાના પર્યા ને બતાવે છે. તેનું તાત્પર્ય એટલું જ છે કે અહિંસાતત્વના જિજ્ઞાસુઓની જિજ્ઞાસા, તથા જ્ઞાનેચ્છની જ્ઞાનેચ્છાને પૂર્ણ કરવા માટે જ પર્યાનું જ્ઞાન પર્યાપ્ત છે. અહિ ૬૦ની સંખ્યામાં પર્યાય બતાવ્યા છે, જે પ્રકારાન્તરે અહિંસા શબ્દને જ પુષ્ટ કરનારા છે. અથવા શાબ્દિક કે આત્મિક જ્ઞાન મેળવવાને માટે પર્યાનું જ્ઞાન આવશ્યક છે, તેને ક્રમશઃ જાણવાને પ્રયાસ કરીએ,
Page #516
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્વવ્યાકરણ સૂત્ર * 473 (1) નિર્વાણ -નિર્વાણ એટલે મોક્ષ-મુક્તિ, અત્યાર સુધી કારાવાસ(જેલ)માં રહેલે માણસ પિતાની અવધિ પૂર્ણ થયા પછી જ્યારે ત્યાંથી છૂટે છે ત્યારે આપણે કહીએ છીએ કે જેલમાંથી તેની મુક્તિ થઈ” આજ પ્રમાણે અનાદિકાળથી કર્મરાજાની બેડીમાં જકડાયેલા જીવાત્માઓ સંસારરૂપી જેલમાં ફસાઈ રહ્યાં છે. તેનાથી મુક્ત થવાને માટે પ્રયત્ન કરે છે, પરંતુ સમગજ્ઞાનના અભાવમાં તેના બધાય પ્રયત્ન કારગત નીવડતા નથી. પરંતુ પ્રત્યેક ભવમાં અથડાતે જીવ જ્યારે સમ્યગદર્શનના પ્રકાશમાં પિતાના આત્માને બરાબર ઓળખી લે છે, ત્યાર પછી સમ્યગ જ્ઞાનના પ્રકાશમાં જે જે પ્રયત્ન કરશે તે બધાય મુક્તિનું કારણ બનવા પામશે. બધાય પ્રયત્નોમાં અહિંસાની આરાધના જ સફળ–સરળ અને નિજ પ્રયત્ન હોવાથી જે કઈ ભાગ્યશાળી પિતાની શક્તિ અને પરિસ્થિતિ પ્રમાણે જેટલા અંશમાં અહિંસાધર્મને ઓળખશે, આરાધશે તેમ તેમ મુક્તિની મંઝિલ તરફ તેની આગેકૂચ વધતી જશે અને એક દિવસ મુક્તિવાસી બનીને “નમે સિદ્ધાણં' પદને ભક્તા બનશે માટે નિર્વાણ પામવાનું મૌલિક કારણ અહિંસાધર્મની આરાધના છે. (2) નિવૃતિ-નિવૃતિ એટલે સ્વાધ્ય. સ્વજન-શાન તિષ્ઠતીતિ થતથ માવ સાદg”...” અહિ “સ્વ” ને અર્થ શરીર નહિ પણ આત્મા છે. તેમાં રમણ કરવું તે રવસ્થ છે. તેને ભાવઅર્થમાં પ્રત્યક્ષ લગાડવાથી સ્વાચ્ય શબ્દ બને છે. સારાંશ કે આત્મામાં ધૈર્ય પ્રાપ્ત કરવું, કર્યું હોય તે
Page #517
--------------------------------------------------------------------------
________________ 474 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ટકાવવું, ટકાવ્યું હોય તે પ્રતિ સમયે તેને વધારવું. પરંતુ પ્રશ્ન એ થાય છે કે, આવું સ્વાચ્ય પ્રાપ્ત શાથી થશે ? જવાબમાં જણાવવાનું કે અત્યાર સુધી આપણો આત્મા અસ્વસ્થ હતે. એટલે કે બાહાત્મા બનીને પૌગલિક પદા ર્થોમાં અર્થાત્ કર્મોથી ઉપાર્જિત કરેલી માયામાં સ્થિર થયેલા રહેવાથી પિતાનું સ્વાથ્ય મેળવી શકવા સમર્થ બની શકો નથી, પરંતુ જ્યારે અહિંસાની આરાધના કરતાં કરતાં અત. રાત્મા બને છે ત્યારે તેનું લક્ષ્ય પરમાત્મા બનવા પ્રત્યે હોવાથી ધીમે ધીમે સ્વસ્થતા વધતાં એક દિવસ એ પણ આવી જશે ત્યારે અહિંસાની પૂર્ણ આરાધના કરવા માટે સમર્થ બનેલે આત્મા પિતાનું સ્વાથ્ય પૂર્ણ રૂપે પ્રાપ્ત કરશે. (3) સમાધિ -આનો અર્થ ટીકાકારે સમતા કર્યો છે. વૈકારિક, વૈભાવિક, ઔદયિક અને તામસિક જીવ પ્રત્યે જ્યારે પણ આપણું આત્મામાં સમતાભાવ આવે તે સમજવું કે આધ્યાત્મિક શ્રેણિમાં આપણે આગળ વધી રહ્યાં છીએ. આવા ભાવને ઉત્પન્ન કરવા માટે જૈન શાસને ચાર ભાવનામાં ઉપેક્ષાભાવને સમાવેશ એટલા માટે જ કર્યો છે કે પિતાના મિત્રે, પુત્ર, પત્નીઓ પ્રત્યે જે સમતા સધાય છે તેમાં વૈરાગ્યની નહિ પણ મેહની માયા કામ કરી રહી હોય છે. જ્યારે શત્રુઓ, ગાળો ભાંડનારા, કામીઓ અને ક્રોધીઓ પ્રત્યે સમતાભાવ કેળવવામાં નામ-સ્થાપના અને દ્રવ્ય અધ્યાત્મ કામે નથી આવતું, પણ ભાવઅધ્યાત્મની જ આવશ્યકતા રહેલી છે. આવી પરિસ્થિતિને પ્રાપ્ત કરવામાં અહિંસાની
Page #518
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 475 આરાધના અનિવાર્ય છે. માટે સમાધિને અહિંસાને પર્યાય કહેવામાં આવ્યું છે. એટલે કે અહિંસક માણસ જ સમાધિ સમ્પન્ન હોય છે. પરમદયાળુ પરમાત્મા પાસે “સમrat વોડ્રામ ર” સમાધિની યાચના ઔપચારિક છે. જ્યારે તાત્વિક દષ્ટિએ અહિંસક બન્યા વિના સમાધિ પ્રાપ્ત થતી નથી. (4) શાન્તિ -સાક્ષર કે નિરક્ષર, ગૃહસ્થ કે મુનિ, સ્ત્રી કે પુરૂષ સૌ કોઈ શાન્તિ મેળવવાને માટે જ પ્રયત્ન કરતાં હોય છે. પરંતુ આપણે અનુભવ કહે છે કે કરેડાધિપતિ કે અબાધિપતિઓએ તથા સત્તાધારીઓએ પણ શાતિ મેળવી નથી, પણ એક બીજાની સાથે દુશ્મનીના દાવપેચ રમતાં બેડાલ મર્યા છે. યુવાવસ્થાના મદા પણ ભેગવિલાસના કીડા બનીને રીબાતા મર્યા છે. પંડિતાઈના વિદ્યાધે કેની રચના કરતાં અને ધર્મવાદની ઉંધી વેતરણમાં સંસારને રાગ-દ્વેષની બક્ષીસ આપી માનવતાને દ્રોહ કરતાં યમરાજના અતિથિ બન્યા છે. ઉપર પ્રમાણેની ભૌતિકવાદની સેવનાઉપાસનામાં આજ સુધી કેઈએ પણ શાન્તિ મેળવી નથી. એરકન્ડીશનમાં બેસીને તથા આઈસક્રીમ, કેડ્રીંક વેટર તથા મગજને તુષ્ટપુષ્ટ રાખવા બદામ, પિસ્તા, અંજીર, કાજુ તથા મિષ્ટાન્નોને ખાનારાઓ પણ પિતાના મસ્તિષ્કમાં શક્તિ મેળવી. શક્યા નથી. આવી પરિસ્થિતિમાં જૈન શાસન કહે છે, ભૌતિકવાદ, પદુગલિકવાદ સ્વયં વિજળીના ચમકારાની જેમ અશાશ્વત હોવાથી તેના સેવનમાંથી ચિરશાન્તિ શી રીતે મેળવી શકાશે? માટે અહિંસાની સાધના જ મન-વચન અને કાયામાં શાન્તિનું
Page #519
--------------------------------------------------------------------------
________________ 476 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સર્જન કરશે. પરદ્રોહી આત્મા ભયગ્રસ્ત હોય છે, શાન્ત હેતું નથી. "o gāરતો મા” હિંસકજીવન પરદ્રોહી બન્યા વિના રહેતું નથી. માટે અહિંસા ભગવતીની ઉપાસના જ શ્રેયસ્કર છે. (5) કીર્તિ-મુનિરાજેની તથા સાધ્વીજી મહારાજની સેવામાં એક પૈસો પણ ન ખર્ચનારા કેટલાક ભાગ્યશાળીઓ ફેગટની કીતિ મેળવવાને માટે મુંબઈ સમાચાર આદિમાં ફેટાઓ છપાવવાને માટે હજારો રૂપીઆઓના ચેક ફાડી નાખનારા હોય છે, તે પણ તેઓ વસ્તુપાળ, તેજપાળ, અનુપમાદેવી, જગડૂશાહ, ભામાશાહની માફક ચિરસ્થાયિની કીતિ મેળવી શક્યા નથી, પરંતુ લાખે માણસની મજાકનું કારણ બને છે. જ્યારે અહિંસાની આરાધના કરનારાઓ ભાવદયાળુ બનેલા હેવાથી ગુપ્તદાન વડે પિતાના સ્વામીભાઈ, જાતભાઈ આદિને સદ્ધર કરે છે, ત્યારે તેમની કીર્તિ પિતાની મેળે દેશના ખૂણે ખૂણે ફેલાઈ ગઈ હોય છે અને ગામડાંની બહેનો પણ પિતાના રાસડાઓમાં તેમની કીર્તિની ગાથાઓ ગાતી હોય છે. (6) કાન્તિઃ -હિંસક, જૂઠા, ચેર, બદમાશ માણસ ક્યારેય પ્રસન્નતાને અનુભવ કરી શકતા નથી. હાસ્યશીલતા (Laughing Life) તેમના ભાગ્યમાંથી રીસામણું કરીને ભાગી જાય છે અને દિનશીલતા (Crying Life) મરણ પથારી સુધી પણ સાથીદાર બને છે. માટે જ જૈન સૂત્રકારોએ કહ્યું કે, જીવનમાં પ્રસન્નતા મેળવવી હોય, જીવન ભર્યા ભાદરવા
Page #520
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રમથ્યાકરણ સૂત્ર # 477 જેવું રાખવું હોય તો સૌથી પ્રથમ અહિંસક બનવા માટે જ પ્રયત્ન કરજે. કેમકે તેઓ કેઈની હત્યામાં ભાગ લેતા નથી, જૂઠ બેલતા નથી, ચેરી કરતા નથી, પરસ્ત્રીને ફોસલાવતા નથી, ગપ્પીબાજ બનતા નથી અને કેઈન દ્રોહમાં ઉભા રહેતા નથી. માટે જ તેમના જીવનમાં કાન્તિ-પ્રસન્નતા સ્પષ્ટ દેખાશે. (7) રતિ –રતિ એટલે આનંદ, મન-વચન-કાયા અને કુટુમ્બમાં સુખ-સમૃદ્ધિપૂર્વક આનંદની પ્રાપ્તિ થાય તે માટે પ્રત્યેક ધર્મ પ્રત્યેક ઈન્સાન પરમાત્માને પ્રાર્થના કરતે જ હોય છે પરંતુ તે કેને કેને ફળીભૂત થઈ તેના આંકડા નકારાત્મક જવાબ આપે છે. આવી સ્થિતિમાં સમજવું જોઈએ કે ઈશ્વર અને અહિંસાધર્મ બંને જૂદા જૂદા તો છે. અહિંસામય માનવ જ્યારે ઈશ્વરને ભજતે-સ્તવતે કે પૂજતે હોય ત્યારે તેના ચહેરામાં, મનમાં અને આત્મામાં સાત્વિક આનન્દની લહેર ઉપસી આવ્યા વિના રહેતી નથી. જ્યારે હિંસક માણસના જીવનમાં તામસિક, બનાવટી અને બીજાઓને દેખાડવા પૂરતો જ આનન્દ આવે છે, જેના કારણે માનવ પોતે જ પોતાની માનવતાની કુર મશ્કરી કરનારો બની જાય છે. ઈશ્વર પૂર્ણ અહિંસક હોવાથી તેમના ભક્તોને પણ અહિંસક બન્યા વિના બીજો માર્ગ નથી. તે વિના તેમની ભક્તિ ફળદાયિની શી રીતે બનશે ? તામસિક આનન્દના અન્તસ્તલમાં મારકત્વ, ઘાતકત્વ, હિંસકત્વ, તાડકવ, નિન્દક આદિ મેહરાજાના સુભટોનું રાજ્ય નકારી શકાતું નથી. જ્યારે સાત્વિક આનન્દમાં સંસારની પ્રત્યેક જાતિનાં અને
Page #521
--------------------------------------------------------------------------
________________ 478 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ધર્મોના પ્રત્યેક માનવ સાથે મૈત્રીભાવ, પ્રમેદભાવ, કારુણ્યભાવ અને ઉપેક્ષાભાવ વર્તતો હોય છે. આ કારણે જ જૈન શાસને ફરમાવ્યું છે કે અન્તરામાને તેવા પ્રકારને આનન્દ મેળવવા માટે જેની અહિંસાની બાળપથી ભણવાની રહેશે. (8) વિરતિ –વિપરીત અર્થમાં વિઉપસર્ગ પૂર્વક રમણ કરવાના અર્થમાં “રમ” ધાતુથી વિરતિ શબ્દ બન્ય છે. અનાદિકાળથી મેહ અને મિથ્યાત્વના સંસ્કારેને લઈ જીવમાત્ર હિંસાદિ પાપમાં રમણ કરી રહ્યો છે. તેમાં જ તેને કાગળને ફૂલ જે બનાવટી આનન્દ મળી રહ્યો છે. પરિણામે સંસારની યાત્રાને ટૂંકાવી શક્યો નથી અને દુઃખના ડુંગરાઓથી બચી શકવા સમર્થ પણ બન્યું નથી. તેમ છતાં દરેક ભવ એક સમાન અને એક જ વિચારના મળતા નથી. માટે કઈક ભવમાં આ જીવને વિચાર ઉદ્ભવશે કે “સુખના સાધને ઘણું ભેગા કર્યા પણ સુખને મેળવી શક્યો નથી અને દુઃખ ઘટયું નથી.” સાથે સાથે બુદ્ધિ અને સદ્વિવેકનું મિશ્રણ કદાચ થઈ જાય તે જરૂર તેની સમજમાં આવશે કે મારા પિતાના પાપને લઈને જ હું દુખી છું, મારા અપરાધે, ભૂલે જ મને માર ખવરાવી રહ્યાં છે, તો જીવનમાં પડેલા કે વધારેલા પાંચે પાપના સંસ્કારને જ છોડી દઉં તે?” આવી વિચારધારાને જ જૈન શાસને વિરતિ કહી છે. એટલે કે પાપના દ્વાર બંધ કરવા તે વિરતિ છે. પાંચે પાપમાંથી સૌથી મોટું પાપ હિંસા છે. તેથી તેને ત્યાગ માટે કમર બાંધીને તે તૈયાર થશે. આ કારણે જ અહિંસાના પર્યામાં વિરતિ સાર્થક છે.
Page #522
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્રખ્યાકરણ સૂત્ર છે 479 (9) મૃતાંગ ઉત્તમ સ્વાધ્યાય, સંતસમાગમ, મુનિરાજેને સહવાસ અને વ્યાખ્યાન શ્રવણથી સમજ્ઞાન (શ્રુત) મેળવેલ ભાગ્યશાળી જરૂર વિચારશે કે, જે મુનિ ભગવંતને હું ત્રિકાળ વન્દના કરું છું, તેઓશ્રી જે કંઈ કહેતા હશે તે મારા માટે યથાર્ય છે. તેથી તેને સ્વીકાર કરવો, એ જ મારો ધર્મ છે. આ રીતે અહિંસાધર્મની આરાધનામાં શ્રુતજ્ઞાન–શાસ્ત્રી જ્ઞાન જ અંગ એટલે કારણ છે. તેથી કૃતાંગ પણ અહિંસા ભગવતીને પર્યાય બને છે, જે સત્યાર્થ છે. (10) તૃતિ -અહિંસાને પર્યાયવાચક તૃમિ શબ્દ કહેવાને આશય એટલે જ છે, કે સંસારના વિષચક્રમાં મેહ-માયા અને સ્વાર્થના કારણે આપણી ફઈબા કે માવડી પણ આપણાથી તૃપ્તિ મેળવે, તેટલે સાવ ટૂકે અર્થ લેવાને કે તેની ખુશી મનાવવાની ઉતાવળ કરવા કરતાં, સંસારમાં પરિભ્રમણ કરતાં સર્વથા અશરણ, અનાથ, અને નિઃસહાય એકેન્દ્રિયાદી જીવસૃષ્ટિ તથા પંચેન્દ્રિય માનવસૃષ્ટિમાં રહેલા અને આપણું પ્રત્યે અહિતભાવ રાખનારા માનવે પણ આપણને જોઈને અર્થાત્ આપણા હાથમાં રહેલા શસાદિને જોઈને પણ ધ્રુજે નહિ, ડરે નહિ અને ભયમુકત બની જાય, તેવા પ્રકારને અહિંસાસંવરધર્મ જ્યારે પ્રાપ્ત થશે અથવા તે છે આપણું ભાવદયાળુ, ક્ષમાપ્રધાન, સમતામય જીવન જોઈને પુર્ણ તૃપ્ત થશે તેને તૃપ્તિ કહેવાય છે. મતલબ કે છે અહિંસક માણસ જ તૃપ્તિ મેળવી શકે છે અને બીજાઓને - પણ તૃપ્તિનું દાન આપી શકે છે. . .
Page #523
--------------------------------------------------------------------------
________________ 480 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (11) દયા - દયાને અહિંસાને પર્યાય કહેવાથી જ સમજાય છે કે, દયા આન્તરિક છે અને અહિંસા શારીરિક છે. દયા ધર્મ છે અને અહિંસા કિયા છે. જીવનમાં દયા હેય અને અહિંસા ન હોય. જેમકે દુકાનની સામે એક માણસને એકસીડન્ટ નડે છે અને તરફડે છે, તેને જોઈને મનમાં દયા આવે છે અને દુકાન પરથી ઉભા થઈ તેને હોસ્પીટલ લઈ જવાને વિચાર આવે, તે દયાદેવીને આભારી છે. પરંતુ જયારે ખબર પડે કે આ માણસ ઢેઢ છે, ચમાર છે, ત્યારે તે દયા-ધર્મ પર જાતિ અને કુળના મદને પડદે પડતા જ તેનો સ્પર્શ કે મેટરની સગવડ કરવા માટે તૈયારી ન હોય તે અહિંસાધર્મની રક્ષા શી રીતે થશે? મતલબ કે અહિંસા વિના દયા વાંઝણું જ રહેવા પામશે. દીન-દુઃખીઓના ઉદ્ધાર માટે ફંડ ફાળામાં પાંચ હજાર લખાવ્યા તે અહિંસા છે. જયારે બીજી તરફ વ્યાજ વટાવના રેજગારના પાપે 2-4 ગરીબના ઝુંપડાઓ લીલામ કરાવ્યા અને તેના બાળબચ્ચાઓને ઘરઘરના ભીખારી બનાવ્યા, આવી સ્થિતીમાં દયાદેવી ખેડખાપણવાળી વિકલાંગ બની જશે, તથા દયા વિનાની અહિંસા પણ વિચારકેને માટે મશ્કરી, ઢેગ સ્વાર્થ સાધવા પૂરતી સિદ્ધ થશે. દયા પણ નથી અને અહિંસા પણ નથી તે ત્રીજો ભાગે જાણે અને તે બંનેની વિદ્યમાનતા વ્રતધારી સિવાય બીજે કયાંય રહેવા પામતી નથી. (12) વિમુકિત-જૈન શાસનમાં ષટ્રસ્થાનક હાનિવૃદ્ધિને લઈને સંયમના અસંખ્યાત સ્થાને માન્ય છે. અહિંસા પણ
Page #524
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 481 સંયમ હોવાથી તેને પણ તેટલા જ સ્થાનક હોય તે સ્વાભાવિક છે. જેથી એક પૈસાથી લઈને કેઈનામાં 10-2050-99 પૈસા જેટલી અને છેવટે પૂર્ણ અહિંસા એટલે શત પ્રતિ શત પણ હોઈ શકે છે, જેમ કે એક માણસે કેવળ કુતરાઓને રોટલા અને કબુતરોને દાણા નાખવા જેટલી જ અહિંસાની મર્યાદા સ્વીકારેલી હોવાથી જીવતા માનવને, પેટના ભુખ્યા માનવને, પિતાના જાતભાઈ કે સ્વામીભાઈને પાંચ પૈસા પણ આપી શકતું નથી. બીનદોસ્ત થઈ રેકર્ડ રેકડી મનાઈ કરશે અને અવસર આવ્યું બે સરસ્વતી (ગાળ) પણ સંભળાવી દેશે. જયારે દ્રવ્ય અને ભાવ દયાળુ માણસના મનમાં ખાતા પીતા–ઉઠતા બેસતાં છેવટે નિદ્રામાં પણ એક જ વિચાર થાય છે કે ચરાચર સંસારને, કેઈપણ પશુને, પક્ષીને કે અપરાધી માણસને પણ બંધ કે વધસ્થાને જવા દઈશ નહીં. કદાચ ગયે હોય તે મારી શ્રીમંતાઈની પરવા કર્યા વિના તે જીવોને બંધનમાંથી, કારાવાસમાંથી કે વધસ્થાનેથી (કસાઈ ખાનેથી) છેડાવીને પછી જ આરામ કરીશ. જયારે ત્રીજો ભાગ્યશાળી કબૂતર, કૂતરા, દીનદુઃખી માનવજાતને બચાવવા માટે પ્રયત્નશીલ બનશે. અને જેટલા અંશમાં બનશે તેટલા પ્રમાણમાં ગરીબોને બેલી બનશે. અનાથ બાલુડાઓને દત્તક લઈને તેમને જીવતદાન આપશે. રેગિષ્ટોને માટે ઔષધદાનમાં લાખ રૂપીઆ ખર્ચશે. છેવટે મુ એને કે સાધ્વીજી મહારાજેને જ્ઞાન દેવા માટે અને સંયમમાં સ્થિર કરવા માટે પિતાનાથી બનશે તેટલું કરી જ છુટશે. માટે કૂતરા,
Page #525
--------------------------------------------------------------------------
________________ 482 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કબૂતરની અહિંસા કરતાં વિમુકિત એટલે " બાળ સ વરનેપો થયા ના વિવિત:”થી ઉત્પન્ન થનારી અહિંસા ઘણા પ્રકારે ઉંચી છે. ' (13) ક્ષાન્તિ:--જૈન શાસનમાં દયાના આઠ ભેદ કહ્યાં છે. તેમાંથી દ્રવ્ય અને ભાવદયાની વાત કરીએ તે બીજા જના હિતને વિચાર કરવો તે દ્રવ્યદયા છે. જ્યારે પિતાના આત્માને અધઃપતનમાંથી બચાવ તથા પ્રતિસમય આત્માને વિકાસ થાય તેવા વિચારે કરવા તે ભાવદયાને આભારી છે. પહેલી દયાના માલિકે ઘણું મળી આવશે, જ્યારે બંને પ્રકારની દ્રવ્ય તથા ભાવદયાની આરાધના કરનારાઓ આંગળીના ટેરવે ગણાય તેટલા જ ભાગ્યશાળીઓ મળશે દ્રવ્યદયાને ભાવદયા સાથે સંબંધ હોય છે કે નથી પણ હેતે, જ્યારે ભાવદયાના માલિકને દ્રવ્યદયા નકારી શકાતી નથી. અનાદિ કાળથી મારો આત્મા અનંત ભામાં દુખેની પરંપરા ભેગવી રહ્યો છે તે તેમાંથી મારો છુટકારો કેવી રીતે થાય? કોધ કષાય અને વિષયવાસનાના ભાવે મારાથી કેવી રીતે વિદાય લે? આવા પ્રકારની અહિંસાના મૂળમાં ક્ષતિ-ક્ષમાની હાજરી પણ આવશ્યક મનાય છે કેમકે ક્ષત્તિને અર્થ જ આત્મદમન થાય છે. માટે શાસ્ત્રકારોએ કહ્યું કે, ક્ષાન્તિક્ષમા-તિતિક્ષાધર્મ બધીય દયાનું મૂળ શ્રોત હેવાથી આત્માનું શમન, ઇન્દ્રિયનું દમન, મનનું મારણ, કષાયભાવેના વેગનું હનન સુલભ રહેશે. સવારે તાવો” આ મૂળ મંત્ર જૈન શાસનનું છે.
Page #526
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 483 (14) સમ્યક્ત્વારાધના –સમ્યક્ત્વની શુદ્ધ આરાધનાના મૂળમાં અહિંસાધર્મ રહેલો હોય છે. તે આ પ્રમાણેઃ યથા પ્રવૃત્તિ, અપૂર્વ અને અનિવૃત્ત કારણે વડે સભ્યદર્શનની પ્રાપ્તિ જીવાત્માને થાય છે. તે સમયે આત્મામાં અભૂતપૂર્વ પ્રકાશ આવતાં જ તેની પાસે જે કંઈ જ્ઞાન હતું તે સમ્યજ્ઞાનમાં પરિણુત થઈ જાય છે અને જ્ઞાનનું ફળ ચારિત્ર છે, જેની આરાધના અહિંસા વિના શક્ય નથી. આરાધના માટે સ્વીકારેલે અહિંસાધર્મ યદિ અતિચારેની મર્યાદાઓને ન ઉલ્લઘે તે સૂકા વસ્ત્ર પર લાગેલી ધૂળની જેમ તેનું શુદ્ધિકરણ સુલભ બને છે. અન્યથા અતિચારેનું “મિચ્છામિ દુક્કડમ ' ન દેવાયું તે ઢગલાબંધ લાગેલા અતિચારો કદાચ અનાચારમાં પ્રવેશ કરી શકે છે અને ભૂલેચૂકે એક વાર આ જીવ પ્રમાદાદિના કારણે અનાચારમાં ગયે તે તેની પણ માયા બંધાશે. જે કદાચ અનંતાનુબંધી કષાયેનું પણ કારણ બનતાં પ્રાપ્ત થયેલું સમ્યગ્દર્શન વિદાય લેતા વાર કરશે નહિ. માટે જેટલી મર્યાદામાં વ્રત લીધા હોય તેને પ્રમાદ વિના શ્રદ્ધાપૂર્વક પાળવા, જેથી સમ્યધીને આંચકો લાગશે નહિ, માટે અહિંસા જ સમ્યક્ત્વની આરાધના છે. શ્રાવક-શ્રાવિકાઓને પણ પ્રતિક્રમણ કરવાનું ફરજીયાત વિધાન એટલા માટે જ છે કે, જેથી પ્રમાદ વશ લાગેલા અતિચારોની માફી માગી લેવાની શક્યતા રહે. (15) મહતી - જૈન ધર્મની આરાધના માટે કરાતાં સિદ્ધચક્રાદિ મહાપૂજન, શાંતિસ્નાત્રે, સામાયિક, પૌષધે,
Page #527
--------------------------------------------------------------------------
________________ 484 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર માળાઓ તેમજ પ્રતિકમણાદિ અનુષ્ઠાનની આરાધના કરવાને આશય કેવળ એક જ છે કે, અનાદિકાળથી વળગેલા પ્રાણીતિપાતાદિ પાપને સર્વથા ક્ષય થાય અથવા મર્યાદામાં આવે, જેથી અહિંસાધર્મ ફલે ફૂલે, શાસ્ત્ર વચન પણ છે કે g fa, gણ વાં નિરૃ fકાવહિં સવૅહિં पाणातिवाय विरमण मवसेसा तस्स रक्खठा / / ' અથ-સર્વે તીર્થકરેએ પ્રાણાતિપાત વિરમણ નામનું એક જ વ્રત ઉપદેડ્યું છે. બાકીને જે વ્રત છે તે કેવળ તેની રક્ષા માટે છે. આ કારણે જ સર્વત્ર વિશ્વાસ કરાવનારી ભગવતી અહિંસા સર્વે ધર્મોમાં સર્વશ્રેષ્ઠ અને અદ્વિતીય છે. માટે જ તેને મડતી કહેવામાં આવે છે. (16) બોધી -અનાદિકાળથી ભ્રમણ કરતાં જીવને મનુષ્યભવ પણ અનંતીવાર પ્રાપ્ત થયા છે. જેમાં કઈને કઈ ધર્મ–દેવ અને ગુરૂને સ્વીકાર પણ કર્યો હશે! પછી ચાહે તે માંસાહાર, શરાબપાન, પરસ્ત્રી કે વેશ્યાગમન કે મનસ્વીરૂપે હરવા ફરવાને ધર્મ હોય કે ગંગા-જમુના-સરસ્વતી કે બીજા કઈ હદ તળાવના પાણીમાં ડુબકી મારવાને હેય, ગળામાં બ્રહ્મા-વિષ્ણુ-મહેશની જનેઈ પહેરવાને હેય, વેદ વેદાંતના અભ્યાસ પછી પણ હિંસા-શિકાર-મૈથુન કે પરિ. ગ્રહને હોય, ગાયમાં 33 કરોડ દેવેને અવતાર માન્યા પછી પણ ગોમાંસનું ભજન કરવાનું હોય, અથવા પોતાની પ્રિયાએને સ્વાનુકૂળ બનાવવા માટે નૃત્ય કરનારા દેવ હોય,
Page #528
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 485 તે ઉપદેશ કરનારા ગુરૂ હોય. ઉપર પ્રમાણે પ્રત્યેક ભવમાં, પ્રત્યેક જીવાત્માએ ધર્મદેવ તથા ગુરૂને સ્વીકારેલા અને આચરેલા હોવા છતાં પણ હજી સુધી જીવેનું પરિભ્રમણ મટયું નથી. વૈર-વિરોધ–કષાયેની માત્રા ઓછી થઈ નથી. આમ થવાનું કારણ તપાસીએ તે ચક્કસ જણાઈ આવશે કે અહિંસા શબ્દની આડમાં પાપ, પ્રપંચ, વ્યભિચાર આદિ દુષ્કૃત્યનું જ સેવન થયું છે. પરંતુ શુદ્ધભાવે પાપ દ્વારને બંધ કરાવનારી અહિંસાની પ્રાપ્તિ થઈ નથી. તે વિના વિષય કષાયો શાન્ત પડ્યા નથી. માટે આત્માના પ્રદેશે પર પાપના પોટલાઓની સંખ્યા વધતી ગઈ, આત્મા વજનદાર બનતે ગયે, પરિણામે આત્મદર્શન, સમ્યક્ત્વ, સમ્યગદર્શનની પ્રાપ્તિથી હજારો માઈલ દૂર રહ્યો. આવી સ્થિતિમાં જે જીવ પિતાના સ્વરૂપને જ ઓળખી શકતું નથી તે પુણ્ય અને પાપના મૂળીયા શી રીતે ઓળખશે? માટે જ સૂત્રકારે કહ્યું કે, જીવનમાં આચરણ કરાતી નિરર્થક-સાવ નિરર્થક જીવહિંસાને સદંતર બંધ કર્યા વિના અને સાર્થક એટલે સર્વથા અનિવાર્ય હિંસાને પણ મર્યાદિત-સંયમિત કર્યા વિના ધાર્મિકતા પ્રાપ્ત થતી નથી, તેથી આત્માને મૂળ ધર્મ અહિંસા છે. તેને જીવનમાં ઉતાર્યા પછી જ બેધી એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ સુલભ બનશે. (17) બુદ્ધિ વાદ-વિવાદ તર્ક વિતર્કથી બીજા જીવોને પરાસ્ત કરવા માટે વપરાતી બુદ્ધિમાં વિતડાવાદને પ્રવેશ થતાં માનવની શક્તિઓ સામેવાળાને દુઃખી બનાવવામાં
Page #529
--------------------------------------------------------------------------
________________ 486 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સર્વત્ર વૈર-વિરોધની ભાવનાને ભડકાવવામાં, બીજા પક્ષને અપમાનિત કરવામાં, કામે લાગશે. પરિણામે સ્વ અને પારને માટે તે માનવ, માનવ તરીકે રહેતું નથી. માટે કહેવાયું છે કે, ચાહે તે 72 કળાઓને જાણ હોય, પણ “ધર્મ કળાથી સર્વથા અનભિજ્ઞ માણસ શાસ્ત્રોને જ્ઞાતા હશે પંડિત હશે તે પણ અપંડિત છે.” અહિં ધર્મ એટલે અહિંસા ધર્મ લેવાનું છે. કેમ કે અહિંસક માણસ જ બીજાના દુઃખને જાણશે તથા યથાશક્ય તેને દુઃખનું નિવારણ કરવામાં પિતાની બુદ્ધિને ઉપગ કરશે. પોતાને માનસિક જીવનમાં રાગ દ્વેષને પણ સ્થાન ન આપવું તે અહિંસા છે. આવું જીવન સ્વાથી માનવના ભાગ્યમાં હેતું નથી. કેમ કે તેને વિતંડાવાદમાં રસ છે. તેથી રાગ-દ્વેષને કર્યા વિના, વધાર્યા વિના અને તેમાં ઓતપ્રેત થયા વિના બીજે ક્યાંય તેને આનન્દ આવતું નથી. માટે જ તેમની બુદ્ધિમાં સરળતા હોતી નથી. જ્યારે અહિંસક માણસની બુદ્ધિમાં મારક તત્વ હેતું નથી. (18) કૃતિ -અહિંસામય જીવન બન્યા વિના ચિત્તનું ચાંચલ્ય મટતું નથી. માટે જ તેવા જવેમાં વૈર્યને અભાવ હોવાથી વીરતા, આત્મિક બહાદુરી એટલે બીજાના અપરાધને માફ કરવાની શક્તિ વિશેષ તેમનામાં હોતી નથી. કેમ કે આત્મિક ગુણે પગલિક પદાર્થોથી ઉત્પન્ન નથી થતાં પણ સંવરધર્મની આરાધના જેમ જેમ વધે છે, તેમ તેમ એક પછી એક તે ગુણે આવતા જાય છે, વિકસિત થતા જાય છે. પરિણામે જીવન અહિંસક દિશામાં આગળ વધતું જાય છે.
Page #530
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર + 487 સાથે સાથે ચિત્તમાં, બુદ્ધિમાં અને આત્મામાં દઢતા પણ વધે છે, જે આદરણીય ગુણ છે. ' (19) સમૃદ્ધિ:-પગલિક પદાર્થોના બેમદ ભેગવિલાસ દ્વારા બક્ષીસમાં મળેલા દુઃખ, રોગ, સંતાપ અને આર્તધ્યાનમય બનેલા જીવનમાં આનંદની લહેર પ્રાપ્ત કરાવનારને સમૃદ્ધિ કહેવાય છે, જે ક્ષણવિનાશિની અને ચિરસ્થાયિનીરૂપે બે પ્રકારની છે. હિંસક, દુરાચારી અને તામસિક બનેલા દુર્યોધન, રાવણ, શૂર્પણખા, ધવળશેઠ, મમ્મણ શેઠની સમૃદ્ધિ પાપત્પાદક, વર્ધક અને પરંપરાના ભામાં દુઃખદાયિની બને છે. જ્યારે અહિંસક, એકપત્ની વત, સદાચારી અને સત્યવાદી રાજા રામ, પાંડવ, સીતા, દમયંતી, નળ, દ્રૌપદી, શાલિભદ્ર, ધન્નાજી, વસ્તુપાળ, તેજપાળ, અનુપમાદેવી, જગડુશાહ અને ભામાશાહની સમૃદ્ધિ ચિરસ્થાયિની હોવાથી તેમની ભવપરંપરા પણ યશસ્વિની બનવા પામી છે. જે કેવળજ્ઞાનના માર્ગે કૂચ કરાવનારી બને છે. (20) રિદ્ધિ-સામાન્યરૂપે રિદ્ધિને અર્થ લક્ષ્મી થાય છે, જે સામાન્ય અને વિશેષરૂપે બે પ્રકારની છે. પહેલી લક્ષમી પૂર્વને પૂણ્યથી મળે છે. પરંતુ તેને ઉપાર્જન કરવામાં ચેરી, બદમાશી, જૂઠ, પ્રપંચ, હિસાબી ગોટાળા વગેરે કરવાના હેય છે, છતાં પણ પુણ્યકર્મોની હાજરી હોય ત્યાં સુધી વીજળીના ચમકારાની જેમ માણસને બહારથી શણગારી આપશે, પણ આ શણગાર જ્યારે વિશ્વાસઘાતક બનશે ત્યારે તેના માલિકોને રેતાં, રીબાતાં અને છાતી કુટા કરતાં મરવાના
Page #531
--------------------------------------------------------------------------
________________ 488 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર દિવસે જેવા પડે છે. મૂળ પર લીંબુને રાખનારા તીસમારખાં પણ ગયાં, ડોકટરો, વકીલે, મિનીસ્ટ અને સત્તાધારીઓ પણ રેતાં, રીબાતાં ગયાં, જેમનું નામ ક્યાંય લેવામાં આવતું નથી. જ્યારે બીજા પ્રકારની લક્ષ્મીના મૂળમાં મેક્ષાભિલાષી, ધર્મી, પુરૂષાર્થ કામ કરતો હોવાથી તે આત્માને શણગારશે. જેથી પિતાની અનંત શક્તિઓ તરફ આત્મા આગળ વધશે તથા પિતાની ભાષાથી, વ્યવહારથી, રહેણી-કરણીથી સંસારને અમૃતફળ આપ્યા પછી હમેશને માટે સ્તુત્ય, વંદનીય, શ્રદ્ધેય અને પૂજનીય બનીને અમરપદ પ્રાપ્ત કરશે. આવી સ્થિતિ અહિંસાધર્મની નિરતિચાર આરાધના દ્વારા જ પ્રાપ્ત થાય છે. શરીર જડ છે, આત્મા ચૈતન્ય છે. જડના સ્વભાવે, કાર્યો અને ફળે પણ જડ હોય છે. ત્યારે ચૈતન્ય તેનાથી વિપરીત હોય છે. શરીર નાશવંત છે અને આત્મા શાશ્વત છે. શરીરને જાતિ-સમાજ અને રૂપ રંગ તથા નામ છે. આત્માને જાતિ નથી, સમાજ નથી, રૂપ-રંગ કે નામ નથી. તેમ છતાં અનાદિકાળથી જડ કર્મોની માયાપાશમાં ફસાયેલા હવાથી જેલર જેમ ચોરને પિતાની ઈચ્છા પ્રમાણે ભમાવે છે, મારે છે, જુદા જુદા સ્થળે રહેઠાણ આપે છે, તેમ કર્મ, રાજા પણ આત્માને ભમાવે છે, મારે છે અને જુદી જુદી ગતિઓમાં પટકીને રીબાવે છે. આવી સ્થિતિમાં મનુષ્યભવ પ્રાપ્ત વ્યક્તિઓને જ નિર્ણ કરવાને છે કે, બાહા લક્ષ્મીની આરાધના કરવાથી કેવળ માં રે બાહ્ય વ્યવહાર સચવાશે, જે
Page #532
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર + 489 છેવટે અથત મૃત્યુ પછીના સમયે તે શરીર તેની માયા, તેના કુટુમ્બીઓ, સંગ્રહ કરેલી ધન રાશિ આદિમાંથી આત્માના એ કેય સહાયક બનવાના નથી. માટે જે લક્ષ્મી, કાયા, સગાઓ મારા છે જ નહિ તે પછી અનાદિકાળના ભની જેમ આ ઘેર મનુષ્યભવ બગાડવાથી મારો આત્મા સદંતર ખેટમાં જ રહેવા પામશે. માટે અહિંસાધર્મની નિરતિચાર સેવના કરી મારી આત્મિકલક્ષમીને તે રીતે સદ્ધર બનાવું, જેથી 2-4 ભવોમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી “નમે સિદ્ધાણં' પદને જેતા બનું. અહિંસાને પર્યાય રિદ્ધિ શબ્દ મૂકીને સૌ કોઈને જાગૃતિ આપતાં જૈન સૂત્રકાર કહે છે કે-હે આત્મન્ ! બાહ્ય વ્યવહાર કરતાં પણ આત્મિક વ્યવહાર લાખ વાર શ્રેષ્ઠ છે. કરોડાધિપતિ શ્રીમંત કે સત્તાધારી કરતાં પણ આજને દીક્ષિત મુનિ શ્રેષ્ઠ છે. રૂડા રૂપાળા દુરાચારી માણસ કરતાં કાળા રંગના બેડેન મુનિ હજારવાર ઉંચા છે. હીરાના આભૂષણે પહેરનારી શ્રીમંત સ્ત્રી કરતાં શિયળવતી સાધ્વી કડેવાર શ્રેષ્ઠ છે. છેવટે આચાર્ય ભગવંતે કહ્યું કે “બાહ્ય લક્ષમી યદિ પુણ્યાધીન હોય તેવી તને શ્રદ્ધા છે તે તેને પ્રાપ્ત કરવા માટે બેટા તેલ, માપ, વ્યાજવટા અને હિસાબના ગેટાળા, ઘાલમેલ તેમજ પ્રપંચ કરીને પૂર્વના પૂણ્યને બગાડી નાખવાથી કયો ફાયદો? પુણ્ય વેચીને પાપ ખરીદવાને ક્યો અર્થ ? . (21) વૃદ્ધિ -અહિંસાધર્મની આરાધના મન-વચન અને કાયાથી હોય તે તીર્થકર આદિ પદની પ્રાપ્તિ પણ દુર્લભ નથી, . .
Page #533
--------------------------------------------------------------------------
________________ 490 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (22) સ્થિતિ :–મેક્ષની પ્રાપ્તિ સાદિ એટલે આદિવાળી છે. અને ત્યાં અનન્ત કાળ સુધીની સ્થિરતા હોવાથી અનન્ત કહેવાય છે. મતલબ કે સિદ્ધશિલાની પ્રાપ્તિ થયા પછી ત્યાંથી ફરીવાર સંસારમાં આવવાને નિષેધ જૈન શાસનને માન્ય છે. કેમ કે નિરંજન, નિરાકાર, દેવાધિદેવ અરિહંત પરમાત્માઓને ફરીથી અવતારે લેવાના હોતા નથી. (23) પુષ્ટિ-પૂર્વભવના ઉપાર્જિત કરેલા અને સહાયક બનેલા પુણ્યકર્મો આ ભવમાં પૂરેપૂરા ખવાઈ જાય તે પહેલાં જૈન ધર્મની આરાધના દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી લેવું એ જ કલ્યાણકારી માર્ગ છે. કેમ કે પૂર્વભવનું પુણ્ય હોય અને ફરીથી તેમાં વૃદ્ધિ થાય અને આપણે પુણ્યાનુબંધી પુણ્યના માલિક બનવા પામીએ તેવી કમાણીને છેડી બીજી જ્ઞાણ શા કામની ? આ કારણે જ જૈન શાસને પુણ્ય પુષ્ટિને નિષેધ કર્યો નથી. કદાચ કઈ કહે “જૈનધર્મ કર્મોની નિર્જને માટે છે. વાત સાચી હોવા છતાં પણ વિચારવાનું રહેશે કે, જ્યાં સુધી જીવાત્મા પાપકર્મોને ત્યાગ કરવા જેટલી ક્ષમતા મેળવી શકતા નથી તે સમય દરમ્યાન પુણ્ય કર્મોને પણ ત્યાગ કરવાથી આવતા ભવમાં જીવની કઈ દશા થશે? ઉચ્ચ કુળ, જાતિ, શરીરની સુંદરતા, ઈન્દ્રિયન પટુતા તેમ સંઘયણ બળ આદિ પુણ્યાધીન હોવાથી તેને નિષેધ કરે હિતાવહ નથી. સંઘયણ બળ વિને કર્મોને સમૂળ નાશ પણ કઈ રીતે થશે? પુણ્ય કર્મોના અભાવમાં કે તેની વૃદ્ધિ વિનાના જીવનમાં તમે આર્તધ્યાન વિનાના કઈ
Page #534
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 491 રીતે બની શકશે? કેમ કે બધાય જી પુણ્યા શ્રાવક જેવા નથી હોતા તે પણ માનવા જેવી હકિકત છે. આ બંધાય કારણેને લઈને પુણ્ય કર્મોની પુષ્ટિ જ પરિણામે સંવરધર્મ માટે કારણભૂત બને છે. બેશક! પાપ, શેતાન માર્ગ કે ખરાબ કાર્યો સ્વીકારીને પુણ્ય કમાવવાનું નથી. સામાન્ય પુણ્યના કાર્યોને સામાન્ય કે મિથ્યા બુદ્ધિવાળો માનવ પણ કરી શકતું હોય તેવા કાર્યો ઉપર આંખ મિંચામણું કરીને ગરીબ, દીન-દુઃખી આપણું શ્રાવક ભાઈઓને માટે અન્નદાન, ઓષધદાન, વસ્ત્રદાન કે મકાન દાન દેવામાં ક્યો બાધ ? શક્તિ વધારે હોય તે જિનમંદિર, ઉપાશ્રય, સાત ક્ષેત્ર ઉપરાંત અહિંસા ધર્મને પ્રચાર કરનાર પંચમહાવ્રતધારી મુનિ, સાધ્વી, તપસ્વી આદિનું વૈયાવચ્ચ કર્મ જે ઉત્કૃષ્ટતમ પુણ્યાનુબંધી કાર્યો છે, તેને નિષેધ જૈન શાસને કર્યો જ નથી. આપણે વ્યાખ્યાનમાં રેજ સાંભળીએ છીએ કે આરસપહાણનું જિન મંદિર બનાવવામાં ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે. આ વાત સાચી હોવા છતાં જૈન બાળમુનિને કે સાધ્વીને મહાપંડિત અને વ્યાખ્યાતા બનાવીને અહિંસા ધર્મને પ્રચારક બનાવવામાં ઓછું પુણ્ય બંધાતું હશે ? તે ભ્રમ પણ ઉંડી વેતરણમાં ફસાવવા જેવું હોવાથી જે કાળે-જે ક્ષેત્રે દ્રવ્ય અને ભાવને નિર્ણય કરી યથાશક્તિ કંઈક કરી છૂટવું તે હિતાવહ છે. (24) નંદા -જીવાત્માને ખુશ કરે, આનદ આપે અને સમૃદ્ધ બનાવે તેને નન્દા કહેવાય છે. ખૂબ જ વજનદાર સીમેંટના થાંભલા વિના પણ તેતિંગ ઝાડે વર્ષોથી વરસાદ,
Page #535
--------------------------------------------------------------------------
________________ 492 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગરમી અને વાવાઝોડાની અસર વચ્ચે પણ ઉભા રહેવાનું કારણ એક જ છે કે, તેના મૂળીઆએ જમીનની અંદર દૂર દૂર સુધી પથરાયેલા છે, જે જમીનથી પાણું (ખેરાક) લે છે અને આખા ઝાડને લીલું છમ રાખે છે. તેવી રીતે મનુ વ્યાવતારમાં આવેલ માનવ પણ યદિ વિચાર કરે કે, મેં પણ કેઈક ભવમાં ગરીબેને રોટલા, તરસ્યાને ઠંડા પાણ, ઠંડીથી ધ્રુજતાને વસ્ત્રો, બીમારીમાં સપડાયેલાઓને ઔષધ તથા કામધંધા વિનાના માનવેને પૈસા ટકાની મદદ કરી હશે, જેનાથી ઉપાર્જન થયેલું પુણ્ય આજે મારા ચાલુ અવતારમાં કામે લાગી રહ્યું છે અને હું પરસે ઉતાર્યા વિના પણ લખેલુટ લક્ષ્મીને માલિક બને છું, હેતાળ, પ્રેમાળ અને માયાળુ સ્ત્રી અને પુત્ર પરિવાર મળ્યા છે, તથા નિરોગી શરીર સાંપડયું છે. માટે આવનારા ભવને સુધારવા અને શણગારવા માટે દાન-પુણ્ય દ્વારા હજારો લાખો માનના પેટભરી કૃતાર્થ થવા માટે ઉપર પ્રમાણેના વિચારને અમલમાં મૂકશે, જ્યાં જેની આવશ્યક્તા હશે ત્યાં ધનનું વિતીર્ણ કરશે, જેથી આ ભવ સુધરશે અને પરભવ પણ સુધરશે. અહિંસાને નન્દા કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, તેની આરાધના થતાં લાખ કરે છેને અભયદાન મળતાં કેટલાય ને દિલે જાન મિત્ર બનશે, જે ભવભવને આનન્દ્રિત કરવાનું મૂળ કારણ છે. કારણ કે માનસિક જીવનમાં અહિંસાની પ્રતિષ્ઠા કર્યા વિના, બીજા છ સાથેનું બાંધેલુ કે બંધાતું વૈર શમિત થતું નથી, ઈન્દ્રિયે દમિત થતી નથી,
Page #536
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર એક 47 કપાયે મર્યાદીત થતાં નથી, વિષયવાસના સંયમિત થતી નથી. અન્યથા અગણિત માન, કુટુંબીઓ કે પશુ પક્ષીઓ સાથે વૈર બંધાયા વિના તથા આવનારા ભવમાં બદલે ચૂકવ્યા વિના રહેવાનું નથી. માટે વિવેક અને સદ્બુદ્ધિથી વિચાર કરીને અહિંસક બનવાને પ્રયત્ન કરે કલ્યાણકારી છે. (25) ભદ્રા -શરીરધારીઓનું દ્રવ્ય અને ભાવથી કલ્યાણ કરાવે તેને ભદ્રા કહેવાય છે. પ્રત્યેક માનવ પિતાનું કલ્યાણ ઈચ્છે છે. પરંતુ તેની જાણકારી યથાર્થ ન હોવાને કારણે આજ સુધી પણ તેની પ્રાપ્તિ કરી શક્યા નથી. ગત ભમાં આચરેલી હિંસાના કારણે સંખ્યાત-અસંખ્યાત-માનવ સાથે વૈરબંધન કરેલું હોવાથી શત્રુરૂપે બનેલા તેઓ ડગલેને પગલે ગમે તે રીતે પણ અંતરાયભૂત થયા વિના રહેતા નથી, જેમને આપણે ગુપ્ત શત્રુઓ કહીએ છીએ. માટે આ ભવમાં અને પરભવમાં સુખી બનવું હોય તે ભગવતી અહિંસાની આરાધના કર્યા વિના છુટકે નથી. કેમકે કલ્યાણ-સુખ-શાંતિ અને સમાધિ મેળવવાને માટે અહિંસા જ મૂળ કારણ છે. આન્તરિક સુખ મેળવવાને માટે મૂળ મંત્ર નીચે મુજબ છે - (1) વૈરીની સામે વરને બદલે લેવાને ભાવ છેડી દે. (2) ફોધ કરવાવાળા પર મૌનધારી લેવું પણ ક્રોધથી જવાબ ન દે. (3) નિંદાને જવાબ નિંદા–અદેખાઈ કે ઈષ્યથી ન દે. (4) ક્રોધની માત્રા ભડકવા આવે ત્યારે રજાઈ ઓઢીને સૂઈ જવું.
Page #537
--------------------------------------------------------------------------
________________ 494 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (5) કેઈને પણ પ્રતિકાર અને પ્રતિરોધ કરવા માટે તૈયાર થશે નહિ. સારાંશ કે “સM રેવ મેયaaો' સંસારસાગરને પાર કરવા માટે અરિહંત પરમાત્માઓએ અજબ-ગજબની શક્તિ વાળ મંત્ર આપણને આપે છે, જેની માળા રે જ ગણવી. (26) વિશુદ્ધિ :-વસ્ત્ર પર લાગેલ મેલને પાણી જ સાફ કરે છે. પણ ભૂલવું ન જોઈએ કે-ઠંડા પાણીમાં, ગરમ પાણીમાં તથા સર્કવાળા ગરમ પાણીમાં નાખેલ વસ્ત્ર ઉત્તરોત્તર વધારે સાફ થયા વિના રહેતાં નથી. તેવી રીતે અહિંસાની આરાધના પણ સમજવી. કેમ કે જઘાબળ સર્વથા ક્ષીણ થયેલ માનવ કેવળ શરીરથી અહિંસક છે, મૂગો માણસ વચનથી અહિંસક છે. તેમ બીજા પ્રકારના અશક્ત માણસો પણ અહિંસક હોઈ શકે છે. પણ તેમાં તાકાત કેટલી? જ્યારે એક ભાગ્યશાળી સમજદારીપૂર્વક મન-વચન-કાયાથી હિંસા કરતું નથી, કરાવતું નથી અને હિંસક માનવેના હિંસક કૃત્યેની અનુમોદના પણ કરતા નથી. આ અહિંસક માણસ નવા પાપના દ્વાર બંધ કરવાપૂર્વક જૂના પાપને પણ ખંખેરી દેતા વાર કરતું નથી. કેમ કે અહિંસા સંયમ છે અને સંયમ ચારિત્ર છે અને ચારિત્રમાં જૂના પાપને બેવડાવવાની અભૂતપૂર્વ શક્તિ રહેલી જ છે. માટે વિશદ્ધિને અહિંસાને પર્યાય માન્ય છે. (24) લબ્ધિઃ -લબ્ધિને અર્થ પ્રાપ્તિ થાય છે. પૂર્વ ભવમાં પુણ્યકર્મો જેમણે આરાધ્યા નથી, તેવાઓ કદાચ
Page #538
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 45 માનવાવતાર મેળવે તે પણ ખાનપાન આદિની પ્રાપ્તિ પણ મુશ્કેલથી બને છે, અને પુણ્યની આરાધના કરેલી હોય તે પાચે ઇન્દ્રિયેના ત્રેવીશ વિષયની પ્રાપ્તિ સુલભ બને છે. અનત ભવની રખડપટ્ટીમાં આવા અવતારો અનન્તવાર કર્યો છે અને પુણ્યકર્મોને ભેગવટો પણ મન ધરાઈને કર્યો છે. તેમ છતાં પણ ક્યારેય કેવળજ્ઞાન અને કેવળદર્શનની લબ્ધિ પ્રાપ્ત કરી શક્યા નથી. માટે તેની પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય તે ઉત્કૃષ્ટ પ્રકારે અહિંસાની આરાધના કર્યા વિના બીજો માર્ગ નથી, જે મુનિમાર્ગ-મુનિધર્મસંયમધર્મ સમિતિગુપ્તિધર્મથી સરળ બનશે. ગૃહસ્થ ચાહે ગમે તે વિદ્વાન, પંડિત ધારાબદ્ધ સંસ્કૃત, પ્રાકૃત, માગધી, ફારસી કે અંગ્રેજી ભાષા બોલનાર હોય તે પણ તેને વેષ અને વ્યવહાર મુનિધર્મને પૂર્ણ રૂપે આરાધી શકવા માટે નથી. તેમ અપવાદ સિવાય ધર્માનુષ્ઠાનોમાં પણ એકાગ્ર થઈ શક્તો નથી. જયારે સુનિધર્મને પિતાના આત્માની આરાધના સિવાય બીજે કયાંય લય હેતું નથી. માટે લબ્ધિને અહિંસાને પર્યાય કહ્યો છે. (28) વિશિષ્ટ દષ્ટિ તર્કશાસ્ત્રોની કે ષડ્રદર્શનની રહસ્યતાને સૂક્ષ્માતિસૂક્ષમ રૂપે જાણી લીધી હોય તે પણ અહિંસાની આરાધના વિના તર્કશાસ્ત્રોનું જ્ઞાન આત્મિક ઉત્થાનને માટે પ્રાયઃ કરી સફળ નથી બનતું. “કેટલાય લે કે આવડતા હોય કે તેની રચના પણ કરી હોય તે પણ તે પંડિતજી મહારાજ યદિ એટલું પણ ન જાણી શકે કે
Page #539
--------------------------------------------------------------------------
________________ કલ્ડ * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પરજીને મન-વચન-કાયાથી પીડા કરવી મહા પાપ છે.” તું મરી જા આટલું કહેવા માત્રથી પણ સામેવાળાને ઘણું જ દુઃખ થાય છે, તે પછી જીભ-ઈન્દ્રિયને વશ બનીને જીવને કસાઈખાને મરાવવાં, મારવાં અને મરેલા કે મરાવેલા જીનું માંસ ખાવું, ખવરાવવું શા માટે પાપ ન હોય ? શાસ્ત્રો ગમે તે કહેતા હોય પણ શાસ્ત્રજ્ઞાતૃત્વનું ફળ પંડિતાઈ નથી પણ અહિંસા છે, તર્કવાદ નથી પણ સમાધાન બુદ્ધિ છે. છેવટે આરાધના તે અહિંસાની કરવાની છે. જૈન સૂત્રકારોએ તે ત્યાં સુધી કહ્યું છે કે, ગમે તેવા પવિત્ર અને શુદ્ધાનુષ્ઠાનેમાં પણ અહિંસાની આરાધનાને ખ્યાલ રાખ, કેમ કે અહિંસાનું શિક્ષણ લેવા માટે જ અનુષ્ઠાનની રચના થઈ છે. ' (29) કલ્યાણ -જેનાથી ભવબંધન છુટે અને મુક્તિની પ્રાપ્તિ થાય તેનું નામ જ આત્મકલ્યાણ છે. મેલા કપડાંએને ઉજળા કરવા માટે બેબીને આપ્યા હોય અને કઈ ધંબી કપડાંઓ પર સફેદ લગાવીને ઉજળા કરે તેને અનાડીને ઈલકાબ (સર્ટિફીકેટ) મળ્યા વિના રહેતું નથી. જ્યારે બીજે બેબી સમજદાર હોવાથી કપડાં પરના મેલને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે. કેમકે વિશ્વ સ્વયં ઉજળું જ છે માટે ભાડુતી મેલને દૂર કર્યા વિના બીજો માર્ગ નથી. તેવી રીતે આત્મારૂપી વસ પર કર્મોને મેલ લાગેલા છે, તેને દૂર કરવા માટે અહિંસા અને સંયમ દ્વારા નવા પાપને શેકવા અને તપસ્યા વડે જૂના પાપોને નાબૂદ કરવા. આનાથી અતિરિક્ત બીજે માર્ગ ક્યો? માટે અહિંસાની આરાધના જ જીવાત્માને
Page #540
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 47 કેવળજ્ઞાનની મર્યાદામાં લાવી મૂકે છે, ત્યાર પછી આત્મા સ્વયં કલ્યાણમય બની જાય છે. આ (30) મંગળ-“ મંguથાતિ ફૂલત્તિ 2 અતીત ' જેના વડે, જે અનુષ્ઠાને કે વિધિવિધાન દ્વારા પુણ્ય, સુખ અને સંપત્તિ મળે તેને મંગળ કહેવાય છે. જેની ચાહના પ્રત્યેક માણસને રહેલી છે, અને હજારે પ્રકારના પ્રયત્ન પણ કરે છે. પરંતુ પ્રશ્ન થાય છે કે, વસ્તુની ચાહના કરવા માત્રથી કેઈનેય તેની પ્રાપ્તિ થઈ છે? સંસારના લાખે-કરોડો માન આપણી આંખ સામે જ છે. જે ભયંકર દુઃખમાં સમય પસાર કરી રહ્યાં છે સાથે સાથે મંદિર–દેવળ, ચર્ચા–મસ્જિદ કે બીજા અનેક ધર્મસ્થાનમાં કે સાધુ-સંતે પાસે તેની માંગણી પણ કરે છે. આવી સ્થિતિમાં સૂત્રકાર મંગળ શબ્દની વ્યાખ્યા બીજા પ્રકારે સમજાવતાં કહે છે કે, જ્યાં સુધી પાપને વ્યવસાય છેડી દેવામાં ન આવે ત્યાં સુધી સુખ મળવાનું નથી. માટે "N giv થતીતિ કંઇક્રમ' એટલે કે પાપ ભાવનાઓને સમાપ્ત કરાવે તેને મંગળ કહેવાય છે. સમજવાનું સરળ બનશે કે ઈશ્વરાદિ પાસે પુણ્યની ચાહના કરવી તેના કરતાં મારા પાપ નાબૂદ થાય તેવી પ્રાર્થના વધારે ફળદાયી બનશે, અને તે માટે અહિંસાની આરાધના જ સરળ અને સ્વચ્છ માર્ગ છે. કેમ કે અહિંસાને આરાધકને બધીય જાતના મંગળે મળે જ છે. " (31) પ્રમોદમાનના બે પ્રકાર છે. એક તે શક-સંતાપ-આધિ અને વ્યાધિને સાથે લઈને જ જન્મે છે,
Page #541
--------------------------------------------------------------------------
________________ 498 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મોટા થાય છે અને કમોતે મરે છે. જ્યારે બીજો માણસ સુખ–શાતિ અને પ્રસન્નચિત્ત થઈને જન્મે છે, યુવાકાળ પૂર્ણ કરે છે અને હસતાં-કૂદતાં પરલેકે સીધાવે છે. આમાં માનવશરીર એકસમાન હોવા છતાં પણ પૂર્વભાજિત અદષ્ટ કર્મોના કારણે જ આવું બનવા પામે છે. શુભાશુભ કર્મોની ઉપાર્જના અહિંસા અને હિંસાને આભારી છે. કેમ કે અહિંસક માણસ કેઈને શત્રુ બનતું નથી, બીજાને શત્રુ બનાવતે નથી. તે માટે પિતાની રહેણી-કરણી મર્યાદિત અને સંયમિત રાખે છે, જ્યારે હિંસક માણસ મન-વચન અને કાયાથી અસંયમિત– અમર્યાદિત હોવાના કારણે રહેણું –કરણમાં વિસંવાદિતા રહેલી હોય છે. માટે તેઓનું જીવન સ્વાર્થ પૂર્ણ હેવાથી બીજાઓ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે પણ સંઘર્ષ– વૈર-વિરોધમાં ઉતરીને ઘણુઓના શત્રુ બનશે અને પાપપાર્જનમાં વૃદ્ધિ કરશે. માટે પ્રમાદ એટલે પ્રસન્ન જીવનનું મૌલિક કારણ ભૌતિકવાદ નથી પણ અહિંસકભાવ છે. " (૩ર) વિભૂતિ -દ્રવ્ય અને ભાવ વિભૂતિ (ઐશ્વર્યસંપત્તિ)ના મૂળમાં માનવની ચતુરાઈ–ચાલાકી કે ભણતર નથી, પણ ગત માં આરાધેલે અહિંસાધર્મને ચમત્કાર છે. ત્યારે જ તે દ્રવ્યની વિદ્યમાનતામાં પણ વિવેકી-બુદ્ધિસમ્પન્ન અને પ્રસન્નચિત્ત દેખાય છે અને પુણ્યકર્મોની સાથે હિંસાકર્મ દ્વારા ઉપાર્જન કરેલે પાપને ભારો માથા પર રહેલે હોય ત્યારે તે શ્રીમંત, શરીર-મન અને વચનને કમજોર-રેગિષ્ટ તથા અસાધ્ય બિમારીઓમાં રીબાઈ રીબાઈને જીદગી પૂર્ણ કરે છે.
Page #542
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 49 (33) રક્ષા –અનુભવીઓનું ટંકશાળી વચન છે કે, “ઘમે રક્ષતિ રક્ષિતઃ” યદિ તમે મન-વચન અને કાયાના શુભ અધ્યવસાયેથી ધર્મની રક્ષા કરનારા છે, તે ચોક્કસ સમજી લેજે કે તે ધર્મ પણ તમારી સર્વાગીણ રક્ષા કરવાને માટે વચનબદ્ધ છે. બાહ્ય અને આભ્યન્તરરૂપે ધર્મના બે પ્રકાર છે. બાહ્યધર્મ એટલે આત્માના શુદ્ધ કે શુભ અધ્ય વસાયેની સંગતિ અપવાદ સિવાય સૌને નસીબમાં નથી હતી. માત્ર ત્યાં હોય છે ધમાધમ, મિથ્યા આડંબર, મિથ્યા પ્રતિષ્ઠા અને છેવટે વૈર-વિધિપૂર્વક એક ટોળામાંથી, એક સમાજમાંથી કે એક સંઘમાંથી બીજાએ છુટા થઈ પિતાનું ટેળું, સમાજ અને સંઘની જુદી સ્થાપના કરી અહં પિષણ જેટલે જ લાભ તે મેળવી શકશે. જ્યારે આભ્યન્તરધર્મની આરાધનામાં અહિંસાધર્મ અગ્ર સ્થાને રહેવાથી આત્માના શુદ્ધ અને શુભ અધ્યવસાયે પ્રતિ સમયે વૃદ્ધિ પામશે, વિકસિત થશે, સાથે સાથે આત્માના એક એક પ્રદેશમાં મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, પ્રમોદભાવને અમૃતાસ્વાદ, કારુણ્યભાવની પ્રેમાળદષ્ટિ અને ઉપેક્ષાભાવને સાગર લહેરાશે. ફળ સ્વરૂપે અહિંસાધર્મ પ્રત્યેક માં તેની રક્ષા કરનાર બનશે. કેમ કે આ ધર્મની પ્રાપ્તિમાં જ લાખો, કરડે, સંખ્યાત અને અસંખ્યાત છને અભયદાન દેવાય છે. ભૂખ્યા માનને અનાજ, પાણી, વસ્ત્ર અને ઔષધ દેવાય છે. તેવી સ્થિતિમાં સૌના મિત્ર બનેલાને અહિંસક ભાગ્યશાળીને આ ભવમાં કે ભવાન્તરમાં પણ દુઃખી બનવાને
Page #543
--------------------------------------------------------------------------
________________ 500 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અવસર શી રીતે આવશે? ગત ભવની આરાધિત અહિંસા જ્યારે આ ભવમાં ઉદિત થાય છે, ત્યારે તે ભાગ્યશાળી જન્મથી જ અહિંસક ભાવનાવાળે હોવાથી, પિતાની આંખ સામે કઈ પણ કીડાને, કીડીને કે ચકલીના બચ્ચાને પણ મરવા દેતા નથી. તેમજ પોતાની ખાવાની, પહેરવાની વસ્તુઓને પણ આંખમાંથી પાણી ટપકાવનારા ગરીબને દીધા વિના રહેતું નથી. છેડા આગળ વધીએ તે લાખોમાં એકાદ દયાળુ માણસ તે પણ મળશે કે પોતાના ભાગ્યથી મળેલી સારી વસ્તુને પણ પોતાના ઓટલા પર ઉભા રહીને ખાશે નહિ. જેથી આડોશ-પાડોશમાં રહેનારા પિતાના જાત ભાઈના ગરીબ બચ્ચાઓને તે સારી વસ્તુ જેઈને પિતાની ગરીબી પર આંસુ સારવા પડે અને ખાવાની લાલસાથી તેમને ચોરી કરવાની આદત પડે કદાચ લખવામાં અતિરેક થતું હોય તે માફી માંગતે કહીશ કે, આનાથી ચડિયાતું સ્વામીવાત્સલ્ય બીજું કયું? (34) સિદ્ધાવા કૃતકૃત્ય થયેલા એટલે કે, જન્મજરા અને મૃત્યુથી સર્વથા મુક્ત થયેલા સિદ્ધ ભગવંતેને આવાસ, સિદ્ધાવાસ કહેવાય છે. કર્માણ માત્ર નાશ પામેલા હોવાથી તજજન્ય દુઃખને આણ પણ તેમને નથી. માટે જીવ માત્ર તેવા મેક્ષની ઝંખના કરે છે જે અહિંસાધર્મની આરાધના વિના શક્ય નથી. માટે જ અહિંસાને પર્યાય સિદ્ધાવાસ છે. અહિંસા કારણ છે અને સિદ્ધાવાસ કાર્ય છે. ગમે તે જાતને, નાતને માનવ યદિ અહિંસક છે તે આજેકાલે કે પરમ દહાડે પણ “નમો સિદ્ધાણં' પદને પ્રાપ્ત કરશે તે શંકા વિનાની વાત છે.
Page #544
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 501 (35) અનાશ્રવ –જ્યાં અહિંસાની પ્રતિષ્ઠા છે, ત્યાં પાંચે આશ્ર રહી શકતા નથી. કેમ કે હૈયાના મંદિરમાં અહિંસાનું પ્રતિષ્ઠાપન હિંસાના નિગમ પછી જ થાય છે. અને અહિંસકને જૂઠ બેલવાનું, ચેરી કરવાનું, મૈથુનાસક્ત બનવાનું કે પરિગ્રહને આરાધક બનવાનું રહેતું નથી. આ કારણે જ અનાશ્રવ એટલે આશ્રવ વિનાના જીવનના મૂળમાં અહિંસકભાવ રહે છે. તેથી તે તેને પર્યાય બને તે યથાર્થ છે. | (36) કેવળ સ્થાન - ચારે ઘાતી કર્મોનું નિકંદન કાઢ્યા પછી જ સર્વશ્રેષ્ઠ, પરિપૂર્ણ, બીજા જ્ઞાનથી સર્વથા નિરપેક્ષ, અસહાય આદિ વિશેષણોથી વિશેષિત, કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં, કરોડની સંપત્તિ, રૂપગર્વિષ્ઠ યુવાકાળ કે મારક શસ્ત્રોની સજાવટવાળું સશક્ત શરીર કામે નથી આવતું. પરંતુ અહિંસાદેવીની નિર્ભેલ, નિર્વ્યાજ અને શુદ્ધ તથા પવિત્ર અધ્યવસાયે પૂર્વકની કરેલી આરાધના જ કામે આવે છે. માટે બધાય દ્રષિઓ, મહર્ષિઓ, તપસ્વીઓએ પણ પોત પોતાના ગ્રંથમાં “અહિંસા પરમો ધર્મ, “અહિંસા ધમ્મસ્સ જણણું”, દયા ધર્મ કા મૂલ હૈ”, "Do Not Kill Any body, માતૃસ્વરૂપ અહિંસા એવ” ઈત્યાદિ વાક્યોથી પિતાના અનુયાયીઓને સ્પષ્ટ આદેશ આપે છે કે તમારે કેવળજ્ઞાન મેળવવું હોય, અનંત સુખ જોઈતું હોય તે અહિંસાદેવીનું આરાધન કરશો, જે તમને ઈષ્ટ સ્થાને પહોંચાડી શકશે. અહિંસક માનવનું મન અને ઈન્દ્રિય સંયમયુક્ત બને છે તથા સંયમી આત્મા જ ધર્મની સફળ આરાધના કરી શકે છે.
Page #545
--------------------------------------------------------------------------
________________ 502 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - (37) શિવઃ શિવ એટલે ઉપદ્રવરહિત જીવનની પ્રાપ્તિ. અહિંસાની આરાધના વિના શક્ય બનતી નથી. સંસારને કઈ પણ માનવ રેગ, શેક, દુઃખ, દારિદ્રય, સંતાપ, અપમાન, તિરસ્કાર, નિન્દા, કલેશ આદિ ઉપદ્રવને ઈચ્છ નથી. પરંતુ આપણે ન ઈચ્છીએ અને ઉપદ્રવથી મુક્ત થઈ જઈએ તેવું બનતું દેખાતું નથી, કેમ કે संसारात्मा सदा दुःखी व्याधिदुःखप्रपीडितः / મનોકુલારિત્રાત: -માળ શો મા ! અનાદિકાળના અનંત સંસારમાં પ્રતિસમયે બંધાયેલી મિહનીય તથા અશાતવેદનીય કર્મોની પરંપરા આત્માના પ્રતિપ્રદેશમાં ગાઢરૂપે બંધાયેલી હોવાથી તેને ઉદયકાળ પણ નિશ્ચિત છે. તેવી અવસ્થામાં તે તે કર્મો જ્યારે ઉદયમાં આવશે ત્યારે સંસારને કેઈ પણ માનવ મનથી–વચનથી કે કાયાથી અથવા ત્રણેથી પણ ઉપદ્રવ વિના રહી શકે તેમ નથી. આ કારણે જ જૈન સૂત્રકારોએ કહ્યું કે આગામી ભમાં દુઃખેની પરંપરા જોઈતી ન હોય તે ફરજીયાત કે મરજીયાત અહિંસાધર્મની આરાધના કરવાની જ રહેશે. કેમ કે પૂર્વભવના અહિંસાના આરાધકે જ ચાલુ ભવમાં પ્રસન્નચિત્ત, દામ્પત્ય જીવનમાં શાંતિપૂર્વક હસતાં, હસાવતાં શ્વાસ લઈ રહ્યાં છે. તેમના જીવનમાં સમાધિ, આમાં પ્રસન્નતા, દિલ અને દિમાગમાં ગંભીરતા ઉપરાંત જગતના છના મિત્ર બનીને જીવી રહ્યાં છે, માટે જ સાચો શિવ અહિંસક છે.
Page #546
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જ પ૦૩ (38) સમિતિ - સમ” ઉપસર્ગપૂર્વક “ઈણ ધાતુથી સમિતિ શબ્દ બને છે. માટે સમ્યફપ્રકારે મન-વચન અને કાયાની પ્રવૃત્તિને અહિંસક રાખવી તેને સમિતિ કહેવાય છે પશુ-પક્ષી, સાપ-વિષ્ણુ, વાઘ, વરૂ, ઘેટાં, બકરા, મરઘા, બતક, પાડા, બળદ, હરણ, સસલા વાંદરા, દેડકા વગેરે જેને તિર્યંચ એટલા માટે કહેવાય છે કે " તિરિ” અવ્યય પૂર્વક “અચ' ધાતુથી તિર્યંચ શબ્દ બને છે, જેને અર્થ થાય છે વક્ર. ચાલવું, બેસવું, સૂવું, ખાવું અને અસભ્ય રીતે ગ્રામ્ય ધર્મ (મૈથુનકર્મ ) માં મસ્ત બનવું, ઉપરાંત આવા જ અવિવેકી અને પિતાના આત્માના ખ્યાલ વિનાના છે. જ્યારે મનુષ્ય પ્રાણુ બુદ્ધિ વૈભવને માલિક હેવાથી વર્તમાન અને ભાવિને દુઃખ અને તેના કારણેને નિર્ણય કરી શકવા માટે સમર્થ છે. આવી પરિસ્થિતિમાં મૂક પ્રાણીઓને મારવા, મરાવવા કે તેના માંસનું ભજન કરવું અને તે રીતે ઇશ્વરની સૃષ્ટિને દ્રોહ કરવામાં બુદ્ધિને દુર ઉપયેગ કરો ધર્મ નથી. તેમ છતાં બુદ્ધિપૂર્વક પિતાના હિંસક જીવનને બદલી નાખવા માંગે તે સત્પરૂષાર્થને સહાયક બનાવીને તેમ કરવામાં વધે આવે તેમ નથી. સદ્દબુદ્ધિના મૂળમાં મતિજ્ઞાન કામ કરે છે અને દુબુદ્ધિનાં મૂળમાં મતિજ્ઞાનાવરણીયકર્મ કામ કરે છે. મતિજ્ઞાન આત્મિક હેવાથી ચેતન છે અને મતિજ્ઞાન જ્ઞાના વરણયકર્મ હોવાથી જડ છે. તેથી ભાવિકાળમાં અને ચાલુ ભવમાં વૈર-વિરોધ તથા કલેશાદિ રહિત જીવન જીવવું હોય તે દુર્બદ્ધિ ઉપર આત્માને કબજો જમાવીને સદ્બુદ્ધિને
Page #547
--------------------------------------------------------------------------
________________ 504 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર માલિક બની શકે છે. જેના પ્રકાશમાં જીવન જરૂરીયાત બધીય ક્રિયાઓમાં સમિતત્વને પ્રવેશ સુલભ બનશે જે અહિંસક બનવાને મુખ્ય માર્ગ છે (39) શીલ ટીકાકારે શાલને અર્થ સમાધાન કર્યો છે. ઘણીવાર આપણે અનુભવીએ છીએ કે ઘણા ભાગ્યશાળીએ પિતાની વાચાળતાથી બીજાઓનું સમાધાન કરવામાં આખી જીદગી વેડફી નાખે છે. પરિણામે તેમાંથી ઘણા છે સાથે વૈર-વિરોધ–અવિશ્વાસ અને અપમાન આદિ સહન કરવાના રહે છે, જે આર્તધ્યાનના જનક છે. આવી પરિસ્થિતિમાં ભાવદયાપૂર્વક શાસ્ત્રકાર આપણને સમજુતી આપે છે કે પારકાઓના સમાધાન માટે તારે જન્મ નથી, પરંતુ તું તારું સમાધાન મેળવ. એટલે કે ભૂતકાળમાં ઘણા ભામાં તારું સમાધાન કરવા જેટલું મતિજ્ઞાન તને મળેલું ન હોવાના કારણે તેમ થઈ શક્યું નથી. તે કારણે અત્યારે પણ જાગૃત થવાય અને દઢ મનોબળ કેળવી લેવાય તે સંસારમાં મારી રખડપટ્ટી શાથી? તેણે મારું અપમાન કેમ કર્યું? ઈત્યાદિ પ્રશ્નો દ્વારા પિતાનું સમાધાન સાધી શકાય છે, જે અહિંસકવૃત્તિ અને પ્રવૃત્તિથી સુલભ બને છે. માટે અહિંસા અને સમાધાન એક જ અર્થના વાચક શબ્દો છે. જે ભાગ્યશાળી અહિંસાની આરાધનામાં શ્રદ્ધા ધરાવે છે અને ખૂબ ચીવટથી તેનું પાલન કરે છે તે પિતાનું સમાધાન એટલે પિતાના આત્મામાં જ રમણ કરવા માટે સમર્થ બને છે. જ્યારે ભાંજગડીઓ, પંચાતીઓ માણસ હિંસક અને સ્વાથી
Page #548
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 505 હોવાથી પિતાની આત્મસંપત્તિનું દેવાળું કાઢવા માટે તૈયાર થયે છે એમ સમજીને પિતાનું ઉર્ધ્વીકરણ કરવા માટે પોતાનું સમાધાન પોતાની મેળે કરવું. (40) સંયમ ઈતિ ચ -હિંસાના કાર્યોથી નિવૃતિવિરતિ લેવી તેને સંયમ કહેવાય છે. અનાદિકાળમાં તેની નિવૃતિ લેવાનો પ્રસંગ જીવાત્માને આવ્યું નથી, આવ્યું હશે તે જાણકારીને અભાવ હોવાથી તેની આરાધનામાં કચાશ, પ્રમાદ, બેદરકારી રહી હશે, અથવા તેની સાધના થાય તેવા પ્રકારના માતા-પિતા, કુટુંબ-કબીલા, જ્ઞાન-ગુરૂ, છેવટે પિતાની પણ તૈયારી ન હોય તે સાધના વાંઝણ રહેવા પામશે, જેથી ધાર્યું ફળ મેળવી ન શકાય તે બનવાજોગ છે. જૈન સૂત્રકારોએ કહ્યું કે, અહિંસાની સાધના માટે સંયમની આરાધના જરૂરી છે. “હિત-સંગમો-તવો” આ ત્રણેમાં સંયમ શબ્દ વચ્ચે મૂકવાને આશય એટલે જ છે કે તેના વિના અહિંસા અને ધર્મ પણ નિષ્ફળ બને છે. કેવળજ્ઞાનીઓ પિતાના જ્ઞાનવડે સૂક્ષ્માતિસૂક્ષ્મ વસ્તુને યથાર્થ સ્વરૂપે જાણી લીધા પછી જ ઉપદેશ છે કે સંયમની સાધના જ અહિંસક જીવનનું મૂળ કારણ છે. (41) શીલ પરિગ્રહ -શીલ પરગ્રહનો અર્થ ચારિત્ર સ્થાન છે. ભગવતી અહિંસાદેવીને રહેવાનું સ્થાન કયુ? 18 પાપસ્થાનકોમાં જેમ પાપને જ વાસ છે અને 9 પ્રકારના પુણ્ય સ્થાનમાં પુણ્યનું સ્થાન જેમ નિર્ધારિત થયેલું છે, તેવી રીતે અહિંસાદેવીને રહેવાનું સ્થાન સમ્મચારિત્ર સિવાય બીજું
Page #549
--------------------------------------------------------------------------
________________ 506 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર એ કેય નથી. ચારિત્ર એટલે પાંચ પ્રકારના પાપનો સર્વથા ત્યાગ પાંચે ઈન્દ્રિયનું સર્વથા દમન, કષાયેનું મારણ તથા પૃથ્વી-પાણી–અગ્નિ-વાયુ અને વનસ્પતિ કાયાના જીથી લઈને ઇન્દ્રપદ કે ચક્રવતી પદ પર રહેલા ની મનસાવચસા અને કાયાથી પણ આશાતના, વિરાધના, અપભ્રાજના, તિરસ્કાર, અપમાન કરવામાં ન આવે તેને સમ્યફચારિત્ર કહેવાય છે. માટે રૂડી રીતે એટલે શ્રદ્ધા-સંવેગ-નિર્વેદ, અનુકમ્મા અને બધાય છે મારા આત્માના સમાન છે તેવી રીતે આરાધાતું ચારિત્ર જ અહિંસા છે. બેશક! બધાય જીમાં તે પ્રકારની શક્તિ ન હોય તે માનવા યેય છે, તે પણ મનમાં હરામખેરી ન હોય, પાપભીરતા કેળવાયેલી હોય, અને હવે મારે દુર્ગતિમાં જવું નથી તેવી તમન્ના હોય, તે સવશે નહિ પણ અલ્પાંશે એટલે કે-શક્તિ અને પરિ સ્થિતિની તરતમતાને ખ્યાલ કરીને જે રીતે અને જેટલા પ્રમાણમાં હિંસાના સ્થાને બંધ કરાશે તે આત્માને, જીવન વ્યવહારને કે સામાજિક વ્યવહારને પણ વધે આવે તેમ નથી. સંસારભરના બધાય વ્યવહારે, ખાનપાન, દશ્ય, શ્રવણ, સૂંઘવાનું કે બીજી કેટલીય બાબતોને ધીમે ધીમે ત્યાગ કરવામાં આવે તે આત્માને કે વ્યવહારને પણ હાનિ થાય તેમ નથી, કેમ કે બધાય પદાર્થો એક સાથે ખરીદી શકવાના નથી. ભેગશક્તિ કમજોર હોવાથી ભેગવી શકવાના નથી તે પછી ભેગ-ઉપભેગના માર્ગો ખુલ્લા રાખીને તેના ભેગેની લાલસાથી મસ્તિષ્કને ઉષ્ણુ રાખવાથી પણ કયો
Page #550
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 507 ફાયદે? માટે જે ખાવામાં ન આવે, ખાવાથી વધારે પાપ લાગે, તેવા પદાર્થોને જાણીબુઝી ત્યાગ કરવાથી પિવાયેલી મેહમાયા ઓછી થશે અને આત્મહિત પણ સધાશે. આ પ્રમાણે ભાવદયાના માલિક અરિહંત પરમાત્માઓએ જીવ માત્રને સમ્યફચારિત્રની આરાધના માટે ભલામણ કરી છે. (42) સંવર:-પાપે, તેના માર્ગો અને સ્થાનને ખ્યાલ ગમે તેટલું હોય તે પણ જ્યાં સુધી તેના સ્થાનકેને જાણીબુઝીને ત્યાગ કરવામાં ન આવે ત્યાં સુધી એકલા જ્ઞાનથી આત્માનું હિત ધાર્યા પ્રમાણે સધાતું નથી. તેમ સમજીને જેનાથી પાપ આવે તે દ્વાર બંધ કરવા તેને જ સંવર કહેવાય છે. જેનાથી આત્માની રક્ષા થાય તે સંવર છે. (43) ગુપ્તિ –જે કાર્યો કરી લીધા પછી કરનારને દુખ થાય, સંતાપ અને પશ્ચાતાપ થાય, તેવા કાર્યો કરવા માટે ક્યારેય ઉત્સાહ લાવ નહિ, ઉતાવળ કરવી નહિ, કોઈની સાથે શરતમાં પણ બંધાવવું નહિ તથા આચારવિચાર અને ઉચ્ચારભ્રષ્ટ માણસો સાથે દોસ્તી પણ કરવી નહિ, કરી હોય તે તેડી નાખવી, તે ગુપ્ત છે. (44) વ્યવસાય -ચરમાવર્તનાં પ્રવિણ આમાની જ્યારે આસન્ન ભવિતવ્યતાને પરિપાક થાય છે, ત્યારે જીવહિંસાને ત્યાગ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ તેના પરિણામે શુદ્ધતમ બને છે અને પરિણામેની શુદ્ધિ થતાં અહિંસકભાવ પણ નિરતિચાર શુદ્ધતમ બનતું જાય છે. અને છેવટે
Page #551
--------------------------------------------------------------------------
________________ 108 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર દ્રવ્ય અહિંસાની વાત કરીએ તે પણ ભાવઅહિંસા ચાહે સ્વની હોય કે પરની હોય તેને આધાર તે આત્માના પરિણામે પર જ અવલંબિત છે. ત્યારે જ તે સ્વાધ્યાય, ભાવતા, વૈયાવચ્ચ, કાત્સર્ગ, વિનય, વિવેક આદિ આભ્યન્તર તપશ્ચર્યા પણ ભાવેની શુદ્ધિ સાથે સંબંધ રાખે છે, જે ઉષ્કૃષ્ટતમ ધર્મ છે. માટે જ અધ્યવસાયને અહિંસા અને અહિંસાને અધ્યવસાય આ બંને શબ્દો એકબીજાના પૂરક છે. (45) ઉચ્છય –આને અર્થ ઉન્નતિ થાય છે. મેહમાયામાં મસ્તાન બનીને અત્યાર સુધીના ઘણા ભામાં આ જીવાત્માએ પૌગલિક ઉન્નતિ ઘણા પ્રકારે કરી છે. પિતાના આત્માને છેડી આંખે દેખાતી, ખવાતી બધી વસ્તુઓ જેમ કે હાટ-હવેલી, બંગલા- ફનચર, સ્ત્રી-પુત્ર-પરિવાર, વ્યાપાર-રોજગાર, લાખે-કરોડેની માયા છેવટે પિતાનું શરીર, ઈન્દ્રિય, મન, ચશ્મા, પાયજામા, પિઈન્ટ, પલંગ, ભેગવિલાસ, સ્ટીલના વાસણે, ચાંદીના પ્યાલાઓ, હેન્ડ વેચ, મટર, બુટ આદિ પૌગલિક છે, એટલે કે પુદુંગેલેથી બનેલી છે અને પુદગલે વીજળીના ચમકારાની જેમ નાશ પામનારા છે. માટે મળતાં વાર નથી તેમ જતાં પણ વાર નથી. માયાવશ તેમાં લપેટાઈને તે પછીના ભમાં જીવને દુર્ગતિ સિવાય કંઈ પણ ભાગ્યમાં રહેતું નથી. એકાંતમાં આંખ બંધ કરી દેતુક વિચારીએ કેમેળવેલા પૌગલિક પદાર્થો મારા પિતાના આત્માને માટે શા કામના? જેના માટે મારા પૂર્વભવના પુણે સમાપ્ત
Page #552
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 509 કરવા પડે છે અને દુર્ગતિ ભાગ્યમાં રહે છે. આવી સ્થિતિમાં જૈન શાસન ભાવદયાપૂર્વક કહે છે કે, જીવનને અણુ અણુમાં જેમ જેમ અહિંસાધર્મની આરાધના થતી જશે, તેમ તેમ આત્માના દ્રવ્ય અને ભાવપરિણામે પણ ઉન્નત બનતાં જશે. જે અત્યાર સુધીના એકેય ભવમાં તેની પ્રાપ્તિ સુલભ બનવા પામી નથી. માટે જ ઉછૂટ્ય અહિંસાને સાર્થક પર્યાય બને છે અને ઉન્નતિ કદાચ કેવળજ્ઞાનનું પણ કારણ બની શકશે. જ્યારે પુણ્યદયથી મેળવેલા પદાર્થો આંખ બંધ થયા પછી કેઈની સાથે ગયા નથી, જે આપણે સગી આંખે જોઈ રહ્યાં છીએ. રામલીલાના ખેલાડીઓની જેમ આપણે આત્મા આ ભવની માયાને અનિચ્છાએ પણ છોડશે અને બીજા ભવ માટેની માયાને નવેસરથી મેળવશે, ભગવશે. આ રીતે “ઘટ કુટ્યા પ્રભાતમ " ની જેમ આપણી દશા થઈ છે. માટે શરીરરૂપી ભાડાના મકાનમાં બિરાજમાન આત્માની ઉન્નતિ અને શુદ્ધિ થાય તેવા કાર્યો કરવા. આનાથી રૂડો માર્ગ બીજે ક્યો? (46) યજ્ઞ –દેવપૂજા કરવાના અર્થમાં “યજધાતુથી યજ્ઞ શબ્દ બને છે. દ્રવ્ય અને ભાવરૂપે પૂજાના બે પ્રકાર છે. તેમાંથી સંવરધર્મને અધિકાર હોવાથી ટીકાકારે પણ માવત: જૂના” એટલે કે યજ્ઞથી ભાવપૂજાને અર્થે સ્વીકાર્યો છે. અહિંસક માણસના જીવનમાંથી ચાંચલ્ય-વિકૃતિ-સ્વભાવની દુષ્ટતા, બોલવાની વકતા આદિ પાપ તત્વોએ વિદાય લીધેલી હોવાથી તેમનું મન સંપૂર્ણ અહિંસાના અવતાર, દેવાધિદેવ, પરમાત્માના ચરણમાં એકતાન બનેલું હોવાથી પિતાની અહિંસાને પણ શુદ્ધ બનાવશે.
Page #553
--------------------------------------------------------------------------
________________ 510 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (47) આયતન –અહિંસાધર્મના પાળનારા મુનિરાજોના સાહચર્યથી તે ભાગ્યશાળીઓ પણ સારા ગુણોનું આયતન એટલે ઘર બનવા પામે છે. " (48) યત્ન –અહિંસાનું આરાધન સર્વથા નિરવઘ હેવાથી સાધકના બધાય પ્રયત્ન, યતના (જયણું) પૂર્વક હોય છે. (49) અપ્રમાદ - પુરૂષાર્થ બળે અહિંસા વ્રતને પ્રાપ્ત કરનારા ભાગ્યશાળીઓનું જીવન પ્રમાદ વિનાનું હોય છે. પ્ર ઉપસર્ગ પૂર્વક “મદ્ ધાતુથી પ્રમાદ શબ્દ બને છે. જેને અર્થ “ઉન્મત્ત થાય છે. જેટલા અંશમાં હિંસાની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ હોય છે એટલે જ જીવનમાં પ્રમાદ સમજ. જેથી તેની પ્રત્યેક પ્રવૃત્તિમાં તેફાન, ધમાધમ, બકવાસને પ્રવેશ હેય જ છે. (50) આશ્વાસ?–અહિંસાની સેવાથી જ માણસ માત્ર બીજાને માટે આશ્વાસરૂપ બને છે. કેમ કે હિંસક, જૂઠા બેલો, ચેર, દુરાચારી માણસ કેઈને માટે પણ આશ્વસનીય એટલે કે શરણભૂત બની શકતું નથી. (51) વિશ્વાસ -અહિંસકવૃત્તિ અને પ્રવૃત્તિવાળા માણસને જોઈ પ્રાણી માત્રને તેમના પ્રત્યે વિશ્વાસ ઉત્પન્ન થાય છે. અસ્પષ્ટ કે સ્પષ્ટ ચેતનવાળા જીવાત્માઓને પણ મરણને ભય અવશ્ય હોય છે. તેથી પિતાને મારવાવાળા સામે ઉભે હોય ત્યારે તેને કંપારી આવ્યા વિના રહેતી નથી.
Page #554
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 511 અત્યંત ક્રોધાવેશમાં આવીને ફેણ ચડાવેલ સર્ષને આપણે કહીએ કે “નાગરાજ' આ સામે ઉભેલા માણસે હાથમાં ડંડા લઈને તમને મારવા માટે ઉભા છે. તેથી આ ઘડામાં તમે પિતાની મેળે આવી જાઓ, હું તમને સર્વથા એકાન્ત અને નિર્ભય સ્થાને મૂકી દઈશ અને ભયને માર્યો સર્પ પિતાની મેળે જ ઘડામાં આવી જાય છે. ઈત્યાદિ પ્રસંગેથી જાણવાનું સરળ બને છે કે જીવમાત્ર મરવા માંગતા નથી. તે પછી કેઈને મારવાનો અધિકાર માણસને શા માટે હેઈ શકે? અને જે બીજાને મારશે તેને પણ વિના મતે મર્યા વિના છુટકે નથી. ભાવદયાના માલિક તીર્થંકર પરમાત્માઓના સમવસરણમાં સર્ષ–નેળીઓ, ઉંદર-બિલાડી, સિંહ મૃગ, કૂતરૂ અને બિલાડી તેમજ વાઘ અને ગાય પરસ્પર જાત વરવાળા હોવા છતાં વરમુક્ત બનીને પાસે પાસે જ બેસે છે. વનમાં ભયંકર આગ લાગ્યા પછી ભયગ્રસ્ત બનેલા પશુઓને પણ તેટલા સમય પૂરતું વૈર રહેતું નથી. કેમ કે સૌને મરણને ભય એકસમાન સતાવી રહ્યો હોય છે. આવી સ્થિતિમાં સર્વશ્રેષ્ઠ માનવાવતારને પામેલે જીવ જે હિંસકભાવને કેળવશે તે સૌ એકબીજાના શત્રુ બનીને Man Eats Manને સત્યાર્થ કરતાં સંસારને વેરઝેર વાળું બનાવવા પામીશું, જે પશુઓ કરતાં પણ નફાવટ જીવન છે. આનાથી વિપરીત અહિંસક માણસ સૌને માટે વિશ્વસનીય બનતું હોવાથી તેને જોઈ ભસતાં કુતરા પણ શાંત થાય છે, કબૂતરે પણ ઉડતાં નથી, બળદે પણ લાત મારતાં નથી. કેમ કે અહિંસકવૃત્તિ (જીવન) જ સૌના અણું અણુમાં વિશ્વાસ ભાવને ઉત્પન્ન કરે છે.
Page #555
--------------------------------------------------------------------------
________________ 512 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (પર) અભય-ધર્મમય જીવન જીવનારા ભાગ્યશા બીઓ સ્વયં અભય એટલે દસે દિશાએથી પણ ભયમુક્ત હોય છે. તથા પિતાના જીવન વ્યવહારથી બીજા ને પણ ભયપ્રદ બનતા નથી. આ કારણે જ અહિંસક અને અભય એક જ અર્થના વાચક છે. અનાદિ કાળથી ચારે સંજ્ઞાઓમાં બંધાયેલા છે જ્યાં સુધી હિંસા આદિ પાપ કાર્યોથી પરજીવેને દ્રોહ કરવાને છેડતા નથી, ત્યાં સુધી હજારો-લાખે અને કરડે જી સાથેના વૈર-વિરોધ છુટી શકતા ન હોવાથી તેઓ ક્યારેય ભયમુક્ત થઈ શકતા નથી અને સ્વયં ભયગ્રસ્ત માનવ બીજાઓને શી રીતે ભયમુક્ત કરી શકવાના હતાં! માટે અરિહંતેના શાસનને પ્રાપ્ત કર્યા પછી માણસ પુરૂષાર્થ બળને કેળવી લે તે અહિંસક બનવામાં વાર લાગતી નથી. ફળ સ્વરૂપે તેમના વ્યાપાર, વ્યવહાર, ભાષા, રહેણીકરણ અને ખાનપાનમાંથી સ્વાર્થાન્યતા મટશે, લાલસા જશે અને તેમ થતાં એક દિવસ એ પણ આવશે કે તે ભાગ્યશાળી સૌને માટે અભયપ્રદ બની શકશે. (53) અમાઘાત –પર જીવેની “મા” એટલે ધનધાન્ય રૂપી દ્રવ્યલક્ષમી અને તેમના પ્રાણ રૂપી ભાવલક્ષમીને ઘાત-નાશ આદિ નહીં કરવાવાળે ભાગ્યશાળી અહિંસક છે. | (54) ચેક્ષા –સંસારમાં ગમે તેટલા ધર્મો હોય, ધર્માચાર્યો હોય કે સમ્પ્રદાયે હેય, તે પણ સૌને એક જ અવાજ રહેશે કે, અહિંસાની આરાધના જ સર્વોત્કૃષ્ટ આરાધના છે, કેમ કે મૃત્યુને ભય, દુઃખ-દારિદ્રય-રેગ-શેક તથા
Page #556
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 6 517 આરાધના અધિકતર શ્રેષ્ઠ છે. કારણ કે અતિચાર (દેવ) વિનાની અહિંસાની આરાધના કરવાથી જ પૃથ્વીકાયિક–જળકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, જળચર, થળચર, ખેચર અને ત્રાસ આદિ બધાય જાનું રક્ષણ થાય છે. માટે અહિંસાથી અતિરિક્ત બીજા બધાય ધર્મો શકિતસપન નથી. અહિ સરણ–ગગન આદિ જે ઉપમાઓ આપી છે, તેનાથી કદાચ હિત થાય કે ન પણ થાય! ત્યારે અહિંસાની આરાધના છેવટે મોક્ષપદની પણ પ્રાપ્તિ કરાવી આપે છે. “જે સ્થળે ગાયેની તૃષા મટે છે, તે સ્થળો બનાવનારના સાત ખાનદાને તરે છે. માટે જળાશ, વાવડીઓ, તળાવ બંધાવવા સારા છે.” આ પ્રમાણે લૌકિકોનું કથન ઠીક નથી. કેમ કે વિચાર કરતાં તરસ્યા પશુઓની તૃષા બુઝાવવી તે દયાને તેમના મતે ભલે અહિંસા કહેવાઈ હોય પણ તેના આશ્રયે રહેનારા પૃથ્વી, જળ અને ત્રસ જીની હત્યાનું શું થશે ? એક બાજુ દયાનું ધ્યાન રાખતા બીજી તરફ દયાદેવીના પગ જ કપાઈ જતા હોય તે કયે માર્ગ લે ? માટે અરિહંત પરમાત્માએથી પ્રરૂપિત સર્વવિરતી સ્વરૂપ અહિંસા જ એકાતિક અને આત્યંતિક ફળને આપનારી છે જેમાં કેઈનું પણ હનન નથી. ભગવતીઅહિંસાના આરાધકે કેણ કેણુ? આગળના સૂત્રોમાં સ્વરૂપ, પર્યાયે અને અહિંસાધર્મની સત્કૃષ્ટતા કહ્યા પછી સહજ શંકા થઈ શકે છે કે ભૂતપુર્વમાં આ ધર્મની આરાધના કોઈએ કરી છે? મહાપુરૂષોએ
Page #557
--------------------------------------------------------------------------
________________ 518 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કરી છે કે સામાન્ય પુરૂએ ? આના જવાબમાં આ ત્રીજુ સુત્ર તે તે આરાધક મહાપુરૂષના નામ લઈને ખૂબ જ વિસ્તૃત પ્રકારે કહી રહ્યું છે. તે આ પ્રમાણે - (1) અપરિમિત (અક્ષય અને અનન્ત) જ્ઞાન-દર્શનને ધરનારા, શીલગુણ, વિનય, તપ અને સંયમને પોતાના જીવનમાં અને પરછમાં સ્થાપન કરનારા, સપૂર્ણ સંસારના પ્રત્યે વાત્સલ્યભાવ રાખનારા, ત્રિલેકમાં રહેનારા, દેવ-દેવેન્દ્રો નાગેન્દ્રો અને નરેન્દ્રોથી પુજાયેલા, સામાન્ય કેળવીએમાંજિનેમાં ચન્દ્ર જેવા શ્રી તીર્થંકર પરમાત્માઓએ પિતાના અનન્ત જ્ઞાનથી ભગવતીઅહિંસાને સ્વરૂપથી, કાર્યથી તથા તેના પ્રાગથી સારી રીતે દેખીને નિશ્ચિત કરી છે. કેમ કે તેઓએ રાગ, દ્વેષ, કામ, ક્રોધ આદિ આત્મિય દૂષણનું સારી રીતે ઉમૂલન કર્યું છે. શીલ અને વિનયાદિ ગુણનું ઉપદેશ દ્વારા બીજા જમા સ્થાપિત કર્યું છે. ઉત્કૃષ્ટતમ ભાવ અને દ્રવ્ય દયાની આરાધનાથી જગત પર વાત્સલ્યભાવ કેળવ્યું છે. જન્મ-દીક્ષાજ્ઞાન અને મુક્તિના સમયે બધાય દેવ-દેવેન્દ્રોથી પૂજાયેલા તેવા તીર્થકરેએ અહિંસાની આરાધના પૂર્ણરૂપે કરી છે અને જીવમાત્રના જીવનમાં તેની સ્થાપના કરી છે. મન-વચન-કાયાથી કરણ–કરાવણ અને અનુમોદનથી પણ આરાધાયેલી અહિંસાના કારણે જ તેમને કેવળજ્ઞાન અને દર્શનની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી ત્રીજા ભવે “સંસારના સર્વે જેને હું મારી જેમ કમ મેલ વિનાના બનાવું.” તેવી ભાવદયાથી ઉપાર્જિત તીર્થકર નામકર્મને ઉદય થતાં જ
Page #558
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 119 દેવ વિકૃવિંત સમવસરણમાં બિરાજમાન થઈને અહિંસાનું સ્વરૂપ અને તેને પ્રગ બતાવે છે. ફળસ્વરૂપે અનેક જીવાત્માઓ તેની આરાધના કરી પિતાનું મૂળ સ્વરૂપે પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે. (2) ગુણપ્રત્યયિક અવધિજ્ઞાનની વિશિષ્ટતાને પ્રાપ્ત કરેલા મુનિરાજોએ અહિંસાને ભેદે અને પ્રભેદોથી જાણે છે અને આરાધી છે. ઈન્દ્રિયેથી સર્વથા નિરપેક્ષ હોવાથી આ જ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. અહિંસાધર્મની ઉત્કૃષ્ટ આરાધનાના બળે જેમ જેમ ચારિત્રમાં શુદ્ધિ વધે છે, તેમ તેમ અવધિ જ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ થતા આની પ્રાપ્તિ થાય છે, જે ગુણપ્રયિક છે, દેને તથા નારકને આ જ્ઞાન ભવપ્રત્યયિક હોય છે, જયારે ભાવદયાપૂર્વક અહિં સાના આરાધકને ઉત્કૃષ્ટથી ચાર ગતિએને જોઈ શકે, તથા છઘસ્થ તીર્થકરને ઉત્કૃષ્ટથી પરમાવધિ જ્ઞાન થાય છે, જે કેવળજ્ઞાનની પ્રાપ્તિની મર્યાદા સુધી સ્થિર રહે છે અને તેની પ્રાપ્તિ થતા જ અવધિ જ્ઞાનાવરણીયને સર્વથા ક્ષય થાય છે. આમાં આત્માની શુદ્ધિ જ મુખ્ય કારણ છે, જે ત્રિકરણગે અહિંસાની આરાધના પર અવલમ્બિત છે. (3) અનુમતિ અને વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનીઓ જેઓ ઉત્કૃષ્ટતમ યેગીઓ હવાથી કેવળજ્ઞાનની ભૂમિકાની મર્યાદામાં પ્રાયઃ કરી પહોંચી ચૂક્યા છે, તેઓએ પણ અહિંસાને જાણી છે અને આરાધી છે. અવધિજ્ઞાન જેટલી મર્યાદા પૂરતું થયું હોય તેટલા પ્રમાણમાં જ રૂપી પદાર્થોને જાણી શકે છે.
Page #559
--------------------------------------------------------------------------
________________ 520 4 શ્રી પ્રશ્વવ્યાકરણ સૂત્ર જ્યારે મન ૫ર્યવજ્ઞાન મનુષ્યલકમાં રહેલા મનુષ્યને કેવળ મનેભાવને જાણે છે. જુમતિને માલિક “અમુકે ઘટ ચિંત છે” એટલું જ જાણે છે. ત્યારે વિપુલમતિ ઘટના આકાર વિશેષને પણ જાણવા માટે સમર્થ બને છે અને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરાવ્યા પછી નિવર્તિત થાય છે. માટે જુમતિથી વિપુલમતિ સ્પષ્ટ અને વિશેષગ્રાહી છે. આ જ્ઞાન સંયમધારી 14 પૂના જ્ઞાતાઓને હોય છે. જેઓ અહિંસાની આરાધના દ્વારા અપ્રમતભાવને પ્રાપ્ત થયા હોય છે. તપ, શિયળ, સમિતિ અને ગુપ્તની આરાધનાના મૂળમાં અહિંસાની આરાધને જ સમાયેલી હોવાથી આવા ઉત્કૃષ્ટતમ મહામુનિરાજેએ પણ પિતાના છાઘસ્થિક જ્ઞાનવડે અહિંસાને વરૂપથી તથા પ્રગથી જાણે છે અને જે પ્રમાણે જાણે છે તે પ્રમાણે જ આરાધી છે. (4) જેઓ ઉત્પાદ નામના પ્રથમ પૂર્વથી લઈને 14 પૂર્વેને પૂર્ણ અભ્યાસી હોય છે તેવા પૂર્વ ધરે, જેઓ ઉત્કૃષ્ટ સંયમધારી, અહિંસાની આરાધનામાં ત્રિકરણને એકાગ્ર થયેલા મહા મુનિરાજેએ પણ અહિંસાની સાધના સાર્વત્રિક કરેલી છે. કેવળજ્ઞાની મેરેમમાં પૂર્ણ અહિંસક છે જ્યારે પૂર્વધરને તેની આરાધનામાં પૂર્ણ સાવધાની રાખવાની છે. (5) વૈકિય લબ્ધિથી લઈને વિદ્યા લબ્ધિના માલિક બની ચૂકેલા મુનિરાજોએ અહિંસાની આરાધના દ્વારા અથવા અહિંસાની આરાધના સિવાય બીજા એકેય માર્ગથી પ્રાપ્ત ન થઈ શકે તેવી લબ્ધિઓને પ્રાપ્ત થયેલા હોય છે.
Page #560
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 517 આરાધના અધિકાર શ્રેષ્ઠ છે. કારણ કે અતિચાર (દેષ) વિનાની અહિંસાની આરાધના કરવાથી જ પૃથ્વીકાયિક–જળકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, જળચર, થળચર, બેચર અને ત્રસ આદિ બધાય છનું રક્ષણ થાય છે. માટે અહિંસાથી અતિરિક્ત બીજા બધાય ધર્મો શક્તિસમ્પન નથી. અહિ સરણુ–ગગન આદિ જે ઉપમા આપી છે, તેનાથી કદાચ હિત થાય કે ન પણ થાય! ત્યારે અહિંસાની આરાધના છેવટે મેક્ષપદની પણ પ્રાપ્તિ કરાવી આપે છે. “જે સ્થળે ગાયની તૃષા મટે છે, તે સ્થળે બનાવનારના સાત ખાનદાને તરે છે. માટે જળાશ, વાવડીઓ, તળાવ બંધાવવા સારા છે.” આ પ્રમાણે લૌકિકેનું કથન ઠીક નથી. કેમ કે વિચાર કરતાં તરસ્યા પશુઓની તૃષા બુઝાવવી તે દયાને તેમના મતે ભલે અહિંસા કહેવાઈ હોય પણ તેના આશ્રયે રહેનારા પૃથ્વી, જળ અને ત્રસ જીવેની હત્યાનું શું થશે? એક બાજુ દયાનું ધ્યાન રાખતા બીજી તરફ દયાદેવીના પગ જ કપાઈ જતા હોય તે કયે માર્ગ લે ? માટે અરિહંત પરમાત્માઓથી પ્રરૂપિત સર્વવિરતી સ્વરૂપ અહિંસા જ એકાન્તિક અને આત્યંતિક ફળને આપનારી છે જેમાં કેઈનું પણ હનન નથી. ભગવતીઅહિંસાના આરાધકે કેણ કેણુ? આગળના સૂત્રોમાં સ્વરૂપ, પર્યાય અને અહિંસાધર્મની સર્વોત્કૃષ્ટતા કહ્યા પછી સહજ શંકા થઈ શકે છે કે ભૂતપુર્વમાં આ ધર્મની આરાધના કેઈએ કરી છે? મહાપુરૂષોએ
Page #561
--------------------------------------------------------------------------
________________ 518 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કરી છે કે સામાન્ય પુરૂષોએ ? આના જવાબમાં આ ત્રીજુ સુત્ર તે તે આરાધક મહાપુરૂષેના નામ લઈને ખૂબ જ વિસ્તૃત પ્રકારે કહી રહ્યું છે. તે આ પ્રમાણે - (1) અપરિમિત (અક્ષય અને અનન્ત ) જ્ઞાન-દર્શનને ધરનારા, શીલગુણ, વિનય, તપ અને સંયમને પોતાના જીવનમાં અને પરજીમાં સ્થાપન કરનારા, સપૂર્ણ સંસારના પ્રત્યે વાત્સલ્યભાવ રાખનારા, ત્રિલેકમાં રહેનારા, દેવ-દેવેન્દ્રો નાગેન્દ્રો અને નરેન્દ્રોથી પુજાયેલા, સામાન્ય કેળળીઓમાંજિનેમાં ચન્દ્ર જેવા શ્રી તીર્થંકર પરમાત્માઓએ પિતાને અનન્ત જ્ઞાનથી ભગવતી અહિંસાને સ્વરૂપથી, કાર્યથી તથા તેના પ્રયોગથી સારી રીતે દેખીને નિશ્ચિત કરી છે. કેમ કે તેઓએ રાગ, દ્વેષ, કામ, ક્રોધ આદિ આત્મિય દૂષણેનું સારી રીતે ઉમૂલન કર્યું છે. શીલ અને વિનયાદિ ગુણેનું ઉપદેશ દ્વારા બીજા જમા સ્થાપિત કર્યું છે. ઉત્કૃષ્ટતમ ભાવ અને દ્રવ્ય દયાની આરાધનાથી જગત પર વાત્સલ્યભાવ કેળવ્યું છે. જન્મ-દીક્ષાજ્ઞાન અને મુક્તિના સમયે બધાય દેવ-દેવેન્દ્રોથી પૂજાયેલા તેવા તીર્થકરોએ અહિંસાની આરાધના પૂર્ણરૂપે કરી છે અને જીવમાત્રના જીવનમાં તેની સ્થાપના કરી છે. મન-વચન-કાયાથી કરણ-કરાવણ અને અનુમોદનથી પણ આરાધાયેલી અહિંસાના કારણે જ તેમને કેવળજ્ઞાન અને દર્શનની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી ત્રીજા ભવે “સંસારના સર્વે અને હું મારી જેમ કમ મેલ વિનાના બનાવું.” તેવી ભાવદયાથી ઉપાર્જિત તીર્થકર નામકર્મને ઉદય થતાં જ
Page #562
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 119 દેવ વિāિત સમવસરણમાં બિરાજમાન થઈને અહિંસાનું સ્વરૂપ અને તેને પ્રગ બતાવે છે. ફળસ્વરૂપે અનેક જીવાત્માઓ તેની આરાધના કરી પિતાનું મૂળ સ્વરૂપે પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે. (2) ગુણપ્રત્યયિક અવધિજ્ઞાનની વિશિષ્ટતાને પ્રાપ્ત કરેલા મુનિરાજેએ અહિંસાને ભેદો અને પ્રભેદોથી જાણી છે અને આરાધી છે. ઈન્દ્રિયોથી સર્વથા નિરપેક્ષ હોવાથી આ જ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. અહિંસાધર્મની ઉત્કૃષ્ટ આરાધનાના બળે જેમ જેમ ચારિત્રમાં શુદ્ધિ વધે છે, તેમ તેમ અવધિ જ્ઞાનાવરણીય કર્મને પશમ થતા આની પ્રાપ્તિ થાય છે, જે ગુણપ્રત્યયિક છે, દેને તથા નારકોને આ જ્ઞાન ભવપ્રત્યયિક હોય છે, જ્યારે ભાવદયાપૂર્વક અહિં સાના આરાધકને ઉત્કૃષ્ટથી ચારે ગતિએને જોઈ શકે, તથા છદ્મસ્થ તીર્થકરેને ઉત્કૃષ્ટથી પરમાવધિ જ્ઞાન થાય છે, જે કેવળજ્ઞાનની પ્રાપ્તિની મર્યાદા સુધી સ્થિર રહે છે અને તેની પ્રાપ્તિ થતા જ અવધિ જ્ઞાનાવરણીયને સર્વથા ક્ષય થાય છે. આમા આત્માની શુદ્ધિ જ મુખ્ય કારણ છે, જે ત્રિકરણગે અહિંસાની આરાધના પર અવલમ્બિત છે. (3) ત્રાજુમતિ અને વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનીઓ જેઓ ઉત્કૃષ્ટતમ ભેગીઓ લેવાથી કેવળજ્ઞાનની ભૂમિકાની મર્યાદામાં પ્રાયઃ કરી પહોંચી ચૂક્યા છે, તેઓએ પણ અહિંસાને જાણે છે અને આરાધી છે. અવધિજ્ઞાન જેટલી મર્યાદા પૂરતું થયું હોય તેટલા પ્રમાણમાં જ રૂપી પદાર્થોને જાણી શકે છે.
Page #563
--------------------------------------------------------------------------
________________ પ૨૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જ્યારે મન:પર્યવજ્ઞાન મનુષ્યલેકમાં રહેલા મનુષ્યના કેવળ મનેભાવને જાણે છે. ઋજુમતિને માલિક “અમુકે ઘટ ચિંત છે” એટલું જ જાણે છે. ત્યારે વિપુલમતિ ઘટના આકાર વિશેષને પણ જાણવા માટે સમર્થ બને છે અને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરાવ્યા પછી નિવર્તિત થાય છે. માટે ઋજુમતિથી વિપુલમતિ સ્પષ્ટ અને વિશેષગ્રાહી છે. આ જ્ઞાન સંયમધારી 14 પૂના જ્ઞાતાઓને હોય છે. જેમાં અહિંસાની આરાધના દ્વારા અપ્રમતભાવને પ્રાપ્ત થયા હોય છે. તપ, શિયળ. સમિતિ અને ગુપ્તિની આરાધનાના મૂળમાં અહિંસાની આરાધના જ સમાયેલી હોવાથી આવા ઉત્કૃષ્ટતમ મહામુનિરાજેએ પણ પોતાના છાઘસ્થિક જ્ઞાનવડે અહિંસાને સ્વરૂપથી તથા પ્રાગથી જાણી છે અને જે પ્રમાણે જાણે છે તે પ્રમાણે જ આરાધી છે. (4) જેઓ ઉત્પાદ નામના પ્રથમ પૂર્વથી લઈને 14 પૂર્વેના પૂર્ણ અભ્યાસી હોય છે તેવા પૂર્વ ધરે, જેઓ ઉત્કૃષ્ટ સંયમધારી, અહિંસાની આરાધનામાં ત્રિકરણગે એકાગ્ર થયેલા મહા મુનિરાજોએ પણ અહિંસાની સાધના સાર્વત્રિક કરેલી છે. કેવળજ્ઞાની મેરેમમાં પૂર્ણ અહિંસક છે જ્યારે પૂર્વધરને તેની આરાધનામાં પૂર્ણ સાવધાની રાખવાની છે. | (5) ઉક્રિય લબ્ધિથી લઈને વિદ્યા લબ્ધિના માલિક બની ચૂકેલા મુનિરાજેએ અહિંસાની આરાધના દ્વારા અથવા અહિંસાની આરાધના સિવાય બીજા એકેય માર્ગથી પ્રાપ્ત ન થઈ શકે તેવી લબ્ધિઓને પ્રાપ્ત થયેલા હોય છે.
Page #564
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પર જનમનરંજનની અમુક ચાલાકીએ તે હાથ અને જીભની ચાલાકીથી મેળવી શકાય છે, જે કેવળ તેના માલિકોને પેટ ભરાવા સિવાય વધારે કંઈ પણ આપી શકે તેમ નથી. જ્યારે સંસારની અને વિષયવાસનાની માયાને મન-વચન અને કાયાથી ત્યાગી લીધા પછી ભગવતીઅહિંસાની આરાધના યદિ થાય તે આત્મિક જીવનમાં અભૂતપૂર્વ, અદષ્ટપૂર્વ અને ઘણું જીવનું કલ્યાણ કરાવી શકાય તેવી લબ્ધિઓની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. તેમ છતાં તે પરમ પવિત્ર મુનિરાજે ક્યાંય અને ક્યારેય પણ તેને દુરૂપયોગ કરતાં નથી, ગર્વિષ્ઠ થતાં નથી, હિંસકમાર્ગ તરફ જતા નથી. પ્રત્યુત ઉત્તરોત્તર આભન્નતિ તરફ તેમનું પ્રસ્થાન આગળ વધે છે. આટલું તે સૌ કઈ પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યાં છે કે, સંસારવતી અને ગૃહસ્થાશ્રમની માયામાં રચ્યા પચ્ચે, અઢળક શ્રીમંતાઈ કે સત્તાને માલિક હેવા છતાં પણ ગામમાં, નગરમાં, જંગલમાં, ઉદ્યાનમાં, સ્મશાનમાં, કાર્યોત્સર્ગ, જાપ આદિ દ્વારા સંયમારાધન કરનારા સાધુ સંતના ચરણે માથું મૂકીને નમન કરે છે. કેટલાકે તેમના ચરણને આંખે લગાડે છે, ત્યારે કેટલાકે તે મુનિઓનું ઘૂંક પણ પિતાના શરીર પર પડે, કે તેમના આશીર્વાદપૂર્વકને વાસક્ષેપ કે તેમને વરદ હાથ પોતાના મસ્તક પર પડે તેવી શ્રદ્ધાવાળા હેવાથી સન્માનપૂર્વક તેમ કરીને પિતાને ધન્ય માને છે. કેમ કે તેમની તેવી શ્રદ્ધા હોય છે કે, અમારા કરતાં મુનિરાજે લાખે વાર ચડિયાતા છે, શ્રેષ્ઠ છે, વંદનીય છે અને પૂજનીય છે,
Page #565
--------------------------------------------------------------------------
________________ પર શા શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તેમ માનીને તેમની સેવા, વૈયાવચ્ચ અને હાથ, પગ દબાવીને પણ સંતોષ માને છે. લબ્ધિઓ કેટલી અને કેવી હોય છે? હવે આપણે લબ્ધિઓને શાસ્ત્રાનુસારે જાણવા પ્રયાસ કરીએ જેની પ્રાપ્તિ ઉત્કૃષ્ટતમ અહિંસાધર્મની આરાધનાને આભારી છે. કેમ કે અહિંસકને સંસારના સર્વે પદાર્થો પ્રતિ નિર્મમત્વભાવ વર્તતે હેવાથી વૈરાગ્યની પ્રાપ્તિ થયેલી હોય છે. જેના લીધે મન-વચન અને કાયાની એકાગ્રતા સધાય છે. અને સર્વે સંપત્તિ એકાગ્રતાને આભારી હોવાથી લબ્ધિઓ સુલભ બને છે. (1) સામાસfહું રવિ આમશને અર્થ સ્પર્શ છે, જે કેટલાક પ્રસંગમાં ઔષધિની ગરજ સારે છે. તેની પ્રાપ્તિમાં ભૌતિકવાદ, મંત્રવાદ, તંત્રવાદ, સ્મશાન જાગરણ કે બીજી એકેય ક્રિયાઓ કામે આવતી નથી. પરંતુ સાત્વિક્તમ તપશ્ચર્યા રૂપ ચારિત્રધર્મની નિર્વાજ, નિષ્ણ અને નિર્મમ આરાધના જ મૌલિક કારણ છે. આવા તપસ્વી મુનિરાજોના હાથમાં તેવા પ્રકારની લબ્ધિ વિશેષ પ્રાપ્ત થાય છે, જેને આધિ-વ્યાધિ-રેગ અને સંતાપગ્રસ્ત માનવના શરીરને સ્પર્શ થતાં જ વ્યાધિઓને અંત આવે છે. આ કારણે જ શ્રીમંતે, સત્તાધારીઓથી લઈ ગરીબ સુધીના માનવે પણ સાધુ સંતને હાથ પોતાના માથા પર મૂકાવવાને ભાવ રાખે છે. કેવળ નાની ઉંમરની બાલિકાઓથી લઈને વૃદ્ધા
Page #566
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કે પર સુધીની સ્ત્રીઓને સ્પર્શ જૈન મુનિઓને સર્વથા ત્યાજ્ય હોવાથી તેમના માથા પર દૂરથી વાસનિક્ષેપ કરે છે. (2) કોઠ્ઠિ વત્ત - કલેમૌષવિ. ઉપર પ્રમાણેના તપસ્વી મુનીના નાકમાંથી નિકળતે લેમ્પ કે થંક વગેરે પણ ઔષધિતુલ્ય બની ગયેલ હોવાથી તેને સ્પર્શ પણ રેગોને નાશ કરે છે. (3) નો ઘરે - જલૌષધિ લબ્ધિ શરીર તથા નાક, કાન, આંખ કે મુખમાંથી નીકળતે મેલ ઔષધિરૂપ જ હોવાથી માનવેના રેગની શાન્તિ થાય છે. (4) ળિો વહિં - વિમુડષધિ લબ્ધિ. તપસ્વી મુનીરાજના મુખમાંથી નિઃસરતા ઘૂંકના છાંટા અથવા ટીકાકારના મતે મૂત્ર અને પુરીષના છાંટાઓ અમુક પ્રકારના રોગીઓને માટે ઔષધિતુલ્ય છે. (5) નવોદિ ઉપરની ચારે લબ્ધિઓ ઉપરાંત મહાતપસ્વી મુનીઓના શરીરને સ્પર્શ ઔષધસમાન બને છે. (જે મુનિએ સંસાર અને સંસારી માનથી સર્વથા દૂર રહેનારા હોય છે તેવા તપસ્વીઓ લેવાના છે.) (6) બીજબુદ્ધિ - જેમ એક બીજમાંથી ધાન્યના ઢગલા થઈ જાય છે તેમ તીર્થંકર પરમાત્માની બીજતુલ્ય સૂત્રાત્મક આર્થિક વાણીને બીજબુદ્ધિની અભૂતપૂર્વ લબ્ધિના માલિક
Page #567
--------------------------------------------------------------------------
________________ 524 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગણધર ભગવંતે 14 પૂર્વની કે દ્વાદશાંગીની રચના કરે છે. જેમ કે કેવળજ્ઞાન થયા પછી પૂર્વાધિત તીર્થકરપદની પ્રાપ્તિ થતાં ઈન્દ્ર મહારાજના આદેશાનુસાર દેવે સમવસરણની રચના કરે છે અને પૂર્વાભિમુખ બિરાજમાન થયેલા પરમાત્મા શ્રી મહાવીર સ્વામીએ “ઉત્પાદવ્યય થ્રત્યમ્' અર્થે ગંભીર આ ત્રણ શબ્દ બેલીને પ્રભુએ વિરામ લીધે, સૂત્રના ભાવને આંખના પલકારે સમજી ગયેલા ગણધરોએ તેને વિસ્તાર કર્યો. તે દ્વાદશાંગી કહેવાય છે. તે “દધાતુ તુષ્ટિ મયિ વિસ્તરે ગિરામ્” મારું કલ્યાણ કરાવનારી બનો. (7) કેક બુદ્ધિ-કોઠીમાં નાખેલ ધાન્ય કોડીની મર્યાદાના કારણે ચલવિચલ થયા વિના સંગ્રહીત રહે છે. તેવી રીતે આ લબ્ધિના સ્વામીઓ પણ એકવાર સાંભળેલુ, ભણેલુ પદ, વાકય, સૂત્ર કે અર્થને કયારેય ભૂલતા નથી. કેમ કે અત્યદ્ભુત આ લબ્ધિના કારણે તેમની બુદ્ધિ સર્વથા અસંયમિત હોય છે. (8) પદાનુસારી-સાંભળેલા એક પદ પરથી સેંકડોહજાર પદની રચના કરાવી આપે તે આ લબ્ધિને આભારી છે. . (9) મોતgિ –કઈ પણ જાતની લબ્ધિ વિનાને માનવ બીજા કેઈની વાત સાંભળવા માટે પિતાની શ્રવણ ઈન્દ્રિયને આશ્રય લેતે હોય છે, જ્યારે અષ્ટ પ્રવચન માતાની પૂર્ણ આરાધના કરનાર મહાન તપસ્વીને જેમ જેમ જ્ઞાનાવરણીયાદિ કર્મોનું જોર ઓછું થતું જાય છે તેમ તેમ આત્મિક લબ્ધિઓ પણ મળતી રહે છે. તેમાં આ લબ્ધિના
Page #568
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * પ૨૧ જનમનોરંજનની અમુક ચાલાકીએ તે હાથ અને જીભની ચાલાકીથી મેળવી શકાય છે, જે કેવળ તેના માલિકને પેટ ભરાવા સિવાય વધારે કંઈ પણ આપી શકે તેમ નથી. જ્યારે સંસારની અને વિષયવાસનાની માયાને મન-વચન અને કાયાથી ત્યાગી લીધા પછી ભગવતીઅહિંસાની આરાધના યદિ થાય તે આત્મિક જીવનમાં અભૂતપૂર્વ, અદષ્ટપૂર્વ અને ઘણું જીવોનું કલ્યાણ કરાવી શકાય તેવી લબ્ધિઓની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. તેમ છતાં તે પરમ પવિત્ર મુનિરાજે કયાંય અને ક્યારેય પણ તેને દુરૂપયેગ કરતાં નથી, ગર્વિષ્ટ થતાં નથી, હિંસકમાર્ગ તરફ જતા નથી. પ્રત્યુત ઉત્તરોત્તર આમેન્નતિ તરફ તેમનું પ્રસ્થાન આગળ વધે છે. આટલું તે સૌ કોઈ પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યાં છે કે, સંસારવર્તી અને ગૃહસ્થાશ્રમની માયામાં રચ્ચે પચ્ચે, અઢળક શ્રીમંતાઈ કે સત્તાને માલિક હેવા છતાં પણ ગામમાં, નગરમાં, જંગલમાં, ઉદ્યાનમાં, સ્મશાનમાં, કાર્યોત્સર્ગ, જાપ આદિ દ્વારા સંયમારાધન કરનારા સાધુ સંતના ચરણે માથું મૂકીને નમન કરે છે. કેટલાકે તેમના ચરણને આંખે લગાડે છે, ત્યારે કેટલાકે તે મુનિઓનું ઘૂંક પણ પિતાના શરીર પર પડે, કે તેમના આશીર્વાદપૂર્વકને વાસક્ષેપ કે તેમને વરદ હાથ પોતાના મસ્તક પર પડે તેવી શ્રદ્ધાવાળા હોવાથી સન્માનપૂર્વક તેમ કરીને પિતાને ધન્ય માને છે. કેમ કે તેમની તેવી શ્રદ્ધા હોય છે કે, અમારા કરતાં મુનિરાજે લાખે વાર ચડિયાતા છે, શ્રેષ્ઠ છે, વંદનીય છે અને પૂજનીય છે,
Page #569
--------------------------------------------------------------------------
________________ પરર * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તેમ માનીને તેમની સેવા, વૈયાવચ્ચ અને હાથ, પગ દબાવીને પણ સંતોષ માને છે. લબ્ધિઓ કેટલી અને કેવી હોય છે? હવે આપણે લબ્ધિઓને શાસ્ત્રાનુસારે જાણવા પ્રયાસ કરીએ જેની પ્રાપ્તિ ઉત્કૃષ્ટતમ અહિંસાધર્મની આરાધનાને આભારી છે. કેમ કે અહિંસકને સંસારના સર્વે પદાર્થો પ્રતિ નિમમત્વભાવ વર્તતે હોવાથી વૈરાગ્યની પ્રાપ્તિ થયેલી હોય છે. જેના લીધે મન-વચન અને કાયાની એકાગ્રતા સધાય છે. અને સર્વે સંપત્તિ એકાગ્રતાને આભારી હોવાથી લબ્ધિઓ સુલભ બને છે. (1) ગામેારું જટ્ટ... આમશને અર્થ સ્પર્શ છે, જે કેટલાક પ્રસંગમાં ઔષધિની ગરજ સારે છે. તેની પ્રાપ્તિમાં ભૌતિકવાદ, મંત્રવાદ, તંત્રવાદ, સ્મશાન જાગરણ કે બીજી એકેય ક્રિયાઓ કામે આવતી નથી. પરંતુ સાત્વિક્તમ તપશ્ચય રૂપ ચારિત્રધર્મની નિર્વાજ, નિષ્ણ અને નિર્મમ આરાધના જ મૌલિક કારણ છે. આવા તપસ્વી મુનિરાજોના હાથમાં તેવા પ્રકારની લબ્ધિ વિશેષ પ્રાપ્ત થાય છે, જેને આધિ-વ્યાધિ-રેગ અને સંતાપગ્રસ્ત માનવના શરીરને સ્પર્શ થતાં જ વ્યાધિઓને અંત આવે છે. આ કારણે જ શ્રીમતે, સત્તાધારીઓથી લઈ ગરીબ સુધીના માન પણ સાધુ સંતને હાથ પોતાના માથા પર મૂકાવવાને ભાવ રાખે છે. કેવળ નાની ઉંમરની બાલિકાઓથી લઈને વૃદ્ધા
Page #570
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પ૨૩ સુધીની સ્ત્રીઓને સ્પર્શ જૈન મુનિઓને સર્વથા ત્યાજ્ય હેવાથી તેમના માથા પર દૂરથી વાસનિક્ષેપ કરે છે. (2) જો વહિં - લેમૌષવિ. ઉપર પ્રમાણેના તપસ્વી મુનીના નાકમાંથી નિકળતે શ્લેષ્મ કે થંક વગેરે પણ ઔષધિતુલ્ય બની ગયેલ હોવાથી તેને પર્શ પણ રોગોને નાશ કરે છે. (3) નોfણ વહિં - જલૌષધિ લબ્ધિ શરીર તથા નાક, કાન, આંખ કે મુખમાંથી નીકળતે મેલ ઔષધિરૂપ જ હોવાથી માનવેના રોગની શાતિ થાય છે. (4) faqોઢ વર્તેણં :- વિખુડોષધિ લબ્ધિ. તપસ્વી મુનીરાજેના મુખમાંથી નિસરતા ઘૂંકના છાંટા અથવા ટીકાકારના મતે મૂત્ર અને પુરીષના છાંટાઓ અમુક પ્રકારના રોગીઓને માટે ઔષધિતુલ્ય છે. (5) સાવોfટ્ટ પર ઉપરની ચારે લબ્ધિઓ ઉપરાંત મહાતપસ્વી મુનીઓના શરીરને સ્પર્શ ઔષધસમાન બને છે. (જે મુનિએ સંસાર અને સંસારી માનથી સર્વથા દૂર રહેનારા હોય છે તેવા તપસ્વીઓ લેવાના છે.) (6) બીજબુદ્ધિ - જેમ એક બીજમાંથી ધાન્યના ઢગલા થઈ જાય છે તેમ તીર્થંકર પરમાત્માની બીજતુલ્ય સૂત્રાત્મક આર્થિક વાણીને બીજબુદ્ધિની અભૂતપૂર્વ લબ્ધિના માલિક
Page #571
--------------------------------------------------------------------------
________________ 524 2 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ગણધર ભગવંતે 14 પૂર્વની કે દ્વાદશાંગીની રચના કરે છે. જેમ કે કેવળજ્ઞાન થયા પછી પૂર્વાધિત તીર્થંકરપદની પ્રાપ્તિ થતાં ઈન્દ્ર મહારાજના આદેશાનુસાર દેવે સમવસરણની રચના કરે છે અને પૂર્વાભિમુખ બિરાજમાન થયેલા પરમાત્મા શ્રી મહાવીર સ્વામીએ “ઉત્પાદવ્યય ધૌત્યમ્' અર્થ ગંભીર આ ત્રણ શબ્દો બેલીને પ્રભુએ વિરામ લીધે, સૂત્રના ભાવને આંખના પલકારે સમજી ગયેલા ગણધરેએ તેને વિસ્તાર કર્યો. તે દ્વાદશાંગી કહેવાય છે. તે “દધાતુ તુષ્ટિ મયિ વિસ્તરો ગિરામ્” મારૂં કલ્યાણ કરાવનારી બને. (7) કેક બુદ્ધિ-કેઠીમાં નાખેલ ધાન્ય કઠીની મર્યાદાના કારણે ચલવિચલ થયા વિના સંગ્રહીત રહે છે. તેવી રીતે આ લબ્ધિના સ્વામીએ પણ એકવાર સાંભળેલુ, ભણેલુ પદ, વાય, સૂત્ર કે અર્થને કયારેય ભૂલતા નથી. કેમ કે અત્યદ્ભુત આ લબ્ધિના કારણે તેમની બુદ્ધિ સર્વથા અસંયમિત હોય છે. (8) પદાનુસારી –સાંભળેલા એક પદ પરથી સેંકડહજારે પદની રચના કરાવી આપે તે આ લબ્ધિને આભારી છે. (9) મોતog - કોઈ પણ જાતની લબ્ધિ વિનાને માનવ બીજા કોઈની વાત સાંભળવા માટે પિતાની શ્રવણ ઈન્દ્રિયને આશ્રય લેતે હોય છે, જ્યારે અષ્ટ પ્રવચન માતાની પૂર્ણ આરાધના કરનાર મહાન તપસ્વીને જેમ જેમ જ્ઞાનાવરણીયાદિ કર્મોનું જોર ઓછું થતું જાય છે તેમ તેમ આમિક લબ્ધિઓ પણ મળતી રહે છે. તેમાં આ લબ્ધિના
Page #572
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જ પ૨૯ (23) ઉક્ષિપક ચરક, નિક્ષિપ્ત ચરક, અન્ત ચરક, પ્રાન્ત ચરક, રૂક્ષ થરક, સમુદાન ચરક, અન્નગ્લાયક, મૌન ચરક, સંસ્કૃષ્ટ કદિપક, તજજાત સંસૃષ્ટ કપિક, ઉપનિહિતક, શુદ્ધષણિક, સંપ્યાદતિક, અદૃષ્ટ લાભિક, અદષ્ટિ લાભિક, પૃષ્ટ લાભિક, આચામ્બિક, પરિમઢ, એકાશનિક, નિવૃતિક, ભિન્નપિંડ પાતિક, પરિમિતપિંડ પાતિક, અન્નાહારી, પ્રાન્તાહારી, અરસાહારી, વિરસાહારી, રૂક્ષાહારી, તુચ્છ હારી, પ્રાન્તજીવી, રૂક્ષજીવી, ઉપશાન્તજીવી, વિવિક્તજીવી, અક્ષર મધુ સપિક, અમઘ માંસાશિક, સ્થાનાતિગ, પ્રતિમા સ્થાયી, સ્થાનકુટુક, વીરાસનિક, નૈષધિક, દંડાયતિક, લગડ શાયી, એક પાશ્વક, અપ્રાવૃત, અનિષ્ટવક, અકડ઼યક, ધૃત કેશર્મિયુલેમનખા, સર્વગાત્ર પ્રતિકર્મ વિમુક્ત ઇત્યાદિ ગોચરી પાણીના જુદા જુદા અભિગ્રહોને ધારણ કરનારા તથા જુદા જુદા આસનથી આત્મસંયમિત મુનિરાજે પણ પિતાના આત્મિક જીવનની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે અહિંસાધર્મની જ આરાધના કરતા હોય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને વિકળેન્દ્રિયાદિ જીવનું ક્યાંય હનન, મારણ, તાડન, પીડન ન થાય તેવી રીતે મુનિએ ભિક્ષા લેવી, જેથી લેવાવાળા મુનિને, દેવાવાળા દાતારને તથા બંનેને દોષ લાગવા પામે નહીં. ખરીદેલું, મંગાવેલું, સામેથી લાવેલું, દૂષિત, અર્ધદૂષિત અને વિકૃત આહારને ગ્રહણ ન કરે, તથા ગૃહસ્થને જ્યોતિષ, મંત્ર, સામુદ્રિક આદિથી આકૃષ્ટ કરી ભજનનું ગ્રહણ ન કરવું. સારાંશ કે જે કારણે મુનિને અષ્ટ પ્રવચનમાતા, નવ બ્રહ્મગુપ્તિ કે
Page #573
--------------------------------------------------------------------------
________________ પ૩૦ 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છકાયના રક્ષણની પ્રતિજ્ઞાથી પતિત થવું પડે તેવી ભિક્ષા કે ભિક્ષાને વ્યવહાર સદંતર છેડી દેવું જોઈએ. તેમ ગૃહસ્થને દષ્ટિરાગ આદિની પ્રાપ્તિ થાય તેવા પ્રકારનું કર્તવ્ય કરવું મુનિરાજેને માટે ત્યાજ્ય છે. ગૃહસ્થની પ્રશંસા, સત્કાર આદિના પ્રયોગથી મુનિ જુદે રહે, મતલબ કે નવકેટ શુદ્ધ આહારની ગવૈષણા કરતે મુનિ સંયમ સ્થાનેમાં આગળ વધે છે. અહિંસા ધર્મને દઢ કરવા માટે પાંચ ભાવનાઓ - પૈસા ખર્ચીને બજારમાંથી લાવેલા શાક, ભાજીપાલા કે બીજી કઈ પણ ખાદ્ય સામગ્રીને સંસ્કારની આવશ્યકતા રહેલી છે. કેમ કે તે વિના રઈમાં સ્વાદિષ્ટતા આવતી નથી. સંસ્કારને અર્થ છે કે શાકાદિમાંથી ન ખવાય તેવી નસે, ડીંટાઓને ચપુવડે કાપીને ત્યાગ કરે અને ઘી, મરચું, હિંગ, જીરા આદિ ઘટક દ્રવ્યની ભાવના આપવી, જેથી તે શાકભાજી કે ફળ ખાવા માટે લાયકાતવાળા બનવા પામશે અને ખાનારને તુષ્ટપુષ્ટ કરશે. તેવી રીતે અનાદિ કાળથી કર્મોની માયાના કારણે અધાર્મિક, માયાવી, હિંસક બનેલા આત્માને પણ ભાવનાની આવશ્યક્તા રહેલી છે. વૈદ્યક શાસ્ત્રમાં પણ લેહ, સુવર્ણ, આદિ ધાતુઓને અમુક પ્રકારની ઔષધિઓની ભાવના દીધા પછી જ તે લેહભસ્મ, સુવર્ણ ભસ્મ, પારદભસ્મ, હીરાભસ્મ, બંગભસ્મ આદિ બનવા પામે છે. મતલબ કે ભાવનાના સમયે ધાતુઓમાં રહેલું ગંદુ તત્વ, મારક તત્વ નીકળી જાય છે અને સારતા રહેવા પામે છે. માટે ખાનારને જીવિતદાન
Page #574
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 531 દેનારી બને છે. મતલબ કે ભાવના વિનાના આત્મીય જીવનમાં પડેલા કુસંસ્કારો, પાપ સંસ્કારે તથા ગંદી ચેષ્ટાઓ ક્યારેય પણ મર્યાદામાં આવી શકતી નથી. માટે દેવ ગુરૂ અને સંઘ સમક્ષ સ્વીકારેલ અહિંસા વ્રતને પાળવાને માટે આત્માના પ્રદેશ સાથે ઓતપ્રત કરવા માટે ભાવના બળ કેળવ્યા વિના એકેય સાધકને ચાલી શકે તેમ નથી. સૂત્રકાર સુધર્માસ્વામીજીએ અહિંસા ધર્મની રક્ષા માટે પાંચ ભાવનાઓને આ પ્રમાણે કહી છે, તેને ક્રમશઃ જાણવા પ્રયાસ કરીએ. (1) ઈય સમિતિ.... આનાથી દેવ-ગુરૂ અને સંઘની સાક્ષીએ લીધેલું પ્રાણાતિપાત નામનું પહેલું વ્રત સુરક્ષિત રહેવા પામે છે. અનાદિ કાળથી જીવ માત્રને પ્રાણાતિપાત, જીવહત્યા કરવાની પડેલી આદતને સદંતર રેકી લેવા માટે સાધકે ચાલવા-ફરવાં– બેસવા-ઉઠવા, ખાવા-પીવામાં સ્થાવર કે ત્રસ જીવેનું હનન, મારણ, તાડન, ઘાતન–પીડન, રીબામણ વગેરે થવા ન પામે, તેવી રીતે શરીરનું સંચાલન કરવું તેને ઈસમિતિ કહેવાય છે. ચાલવા આદિમાં જે સ્થળે ચાલકને પગ પડે ત્યાંથી સામેની સાડા ત્રણ હાથની જમીનથી અતિરિક્ત બીજી બધીય દિશા એનું અવલોકન, સમ્યગુજ્ઞાન પૂર્વક છેડી દેવું તથા તેટલી મર્યાદામાં લટ, શંખ, કીડા, પતંગીયા, કીડી, ઉધઈ, લીલકુલ, ઉપરાંત પુષ્પ, ફળ, છાલ, કંપળ, પાંદડા, કંદમૂળ, ધાન્યના દાણું, પાછું વગેરે પર દ્રવ્ય અને ભાવ દયાનો ઉપયોગ કરી
Page #575
--------------------------------------------------------------------------
________________ પ૩૨ 2 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તેમના પર પગ ન પડે તેમ ચાલવું તે ઈર્યાસમિતિ છે. ગત ભની વિરાધના તથા હિંસકવૃત્તિ અને પ્રવૃત્તિનાં ફળ સ્વરૂપે ઠેકડા મારીને, જમીન પર પગ ઘસીને, ચાલવાની પડેલી આદત આ ચાલુ ભવમાં પણ ઉદયમાં આવી શકે છે, પરંતુ ડુક વિચારીએ કે ખરાબ આદતેમાં જીવન પૂર્ણ કરી હિંસક બની ફરીથી આવતાં ભવમાં કડવા ફળ ભોગવનારે મનવા પામું, તેના કરતાં તે ચાહે મુનિવ્રતધારી હેઉ કે મહાવીરસ્વામી પ્રત્યે શ્રદ્ધાળુ હેઉ બંને સાધકને ઈર્યાસમિતિ પૂર્વક જેટલું બને અને જે રીતે પણ બને તે રીતે ત્રસ અને સ્થાવર છાનું રક્ષણ કરવું, આનાથી બીજે ઉત્તમત્તમ ધર્મ એકેય નથી. આનાથી જીવનને અણુ અણુ દ્રવ્ય અને ભાવ દયાળુ બનતાં સર્વ જીમાં અને મારામાં કઈ પણ ફરક નથી, તે ભાવ ઉત્પન્ન થશે. આ કારણે (2) સર્વે પાછા ન ફ્રીfસ્ત્રાવા:–અર્થાત્ પ્રાણી માત્રના પ્રાણની રક્ષા કરવાની પ્રતિજ્ઞા- વાળે અથવા “અહિંસા પરમ ધર્મના સિદ્ધાન્તને માનવાવાળે હોવાથી નિગોદવતી છથી લઈ ઈન્દ્ર સુધીના જીની અવજ્ઞા તેઓ કોઈ કાળે કરશે નહિ. ( 2 ) = વિધવા :-જાણતાં કે અજાણતાં કેઈની પણ નિંદા, પર પીડાકારક હોવાથી આત્માને દૂષિત કરાવનારી આ ટેવ સાધક માત્ર છેડી દેવી જોઈએ, કેમ કે પર જીવની સંપત્તિ, પુત્ર પરિવાર. વ્યાપાર, સ્ત્રી તથા તેમના સારા ગુણો
Page #576
--------------------------------------------------------------------------
________________ . * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પ૩૩ પ્રત્યે જ્યારે અસહિષ્ણુતાને રોગ જન્મે છે તથા આ રોગ જ્યારે અસાધ્ય બને છે, ત્યારે તે જીવને નિંદાની આદત પડે છે, વધે છે. જે સ્વપર ઘાતક હોવાથી એકાતે ત્યાજ્ય છે. કેમ કે પરનિંદાને ભાવહિંસા કહેલી છે. આવા નિંદથી પારકાની હાનિ થાય કે ન થાય તે પણ તેમને સ્વઘાત થયા વિના રહેતું નથી. ( 3 ) ન રહિયaar -ઈર્ષા, રોષ અને અસહિષ્ણુતા જ્યારે વૃદ્ધિ પામે છે ત્યારે બીજાઓની વચ્ચે સામેવાળાના છતા કે અછતા દેશેની જાહેરાત કરવારૂપ ભાવપાપને સાધકે પિતાના જીવનમાં ક્યારેય પણ પ્રવેશ કરવા ન દે. (4) ન સિવા-ચાલવા ફરવાથી, કપડા ઝાટકવાથી, ચિકાસવાળું પાણી ઉપરથી નીચે ફેંકવાથી કે બારીબારણું બંધ કરવાથી નાના મોટા જીવની વિરાધના થવા દેવી ન જોઈએ. (1) fછતિયા :-તલવાર, છરી કે ચપ્પથી કોઈ પણ જીવને રતિ માત્ર પણ હાનિ ન પહોંચે તેને ખ્યાલ રાખવે. | ( 6 ) fઅચિવા:–બીજાઓના દ્રવ્યપ્રાણોને કે ભાવપ્રાણોને ભેદવાની નિરર્થક આદતને તિલાંજલી દેવી જોઈએ. ( 7 ) ન થયા :-ગાળી, આક્રોશ, પુરૂષવચન કે તાડનતર્જનથી પણ બીજાને નુકશાન થાય, તેવા વ્યવસાય કરવા નહિ.
Page #577
--------------------------------------------------------------------------
________________ 534 ના શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (8) માં દુરં 2 વિજ મા :-કઈ પણ જીવ આપણાથી દુઃખી બને, ભયગ્રસ્ત કે ચિંતિત બને તે પ્રયાસ કરે નહિ. ઉપર પ્રમાણે દ્રચર્યાસમિતિ કે ભાવઈયસમિતિરૂપ ઉત્તમોત્તમ ધર્મને આરાધક જીવ ભાવિતાત્મા કહેવાય છે અને આત્માની મલિનતા નાશ પામવાથી મનની પવિત્રતા વધે છે, ફળ સ્વરૂપે તે સાધક મુનિ શનૈઃ શનૈઃ સુસાધુ પદને ધારક બની નિશ્રેયસ પદને પ્રાપ્ત કરે છે. (2) મને ગુપ્તિ –પાંચ ભાવનામાંથી આ બીજી ભાવના છે. માનસિક જીવનની સ્વ પર દ્રોહાત્મક પાપભાવનાઓને સંપૂર્ણ નિગ્રહ કરે. જેથી દ્રવ્ય અને ભાવઅહિંસાની આરાધના સફળ બનવા પામશે. શરીર અને વચન કરતાં પણ મનને રૌદ્રધ્યાનમાં સરકી જતાં વાર લાગતી નથી. શાસ્ત્રવચન છે કે નદી, સરોવર કે હવાને નિરોધ કરે સરળ છે, પરંતુ ભાવમન(સૂમમન)ને નિરોધ ઉપશમિત મેહવાળાઓ માટે પણ દુષ્કર બની શકે છે. તેમ છતાં અહિંસાને અનુયાયી પિતાને મનને ધર્મધ્યાન કે શુકલધ્યાનમાં જોડવા માટે પ્રયત્નશીલ રહેશે અને જે માર્ગથી, ભાષણથી, વ્યવહારથી, વ્યાપારથી કે સામાજિક કાર્યોથી પણ આર્તધ્યાન કે રૌદ્રધ્યાન થાય તે બધાય કાર્યોને અવિલંબ છેડી દેશે. સૂત્રકાર ફરમાવે છે કે પાપ, સ્વાર્થ, લેભ કે માયાવશ બનીને તું કઈને માટે પણ અશુભ, દારૂણ, નૃશંસ, વધ, બંધન અને પરિકલેશપૂર્ણ
Page #578
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પ૩૫ ચિંતવન કરીશ નહિ. કેમકે અશુભ વિચાર દુર્ગતિદાયક છે, દારૂણ વિચાર સામેવાળાને તત્ર દુઃખ દેનાર છે, નૃશંસભાવથી પિતાના આત્માને જ ઘાત થાય છે, વધ–કેઈને મરવું પડે, બીજાને બંધાઈ જવું પડે ઈત્યાદિ પારકાના માટેના પાપ વિચારે તેમજ તારે આત્મા વજનદાર થાય તેવા સંક૯પને છેડી દેવા માટે સ્વાધ્યાય, જાપ, ધ્યાન, ગુરૂકુળવાસ અને પઠન-પાઠનમાં મનને જોડી દેવાથી અહિંસાધર્મની આરાધના સફળ બનશે. (3) ભાષાસમિતિ અહિંસાધર્મની આરાધના માટે આ ત્રીજી ભાવના છે. મનને સ્વાધીન કર્યા પછી પણ ભાષાવર્ગણાના પુદ્ગલેને ઉપગ પરપીડા માટે, સ્વઘાત માટે, વૈર-વિરોધની વૃદ્ધિ માટે તથા બીજા કેઈ પણ જીવને હિંસા, જૂઠ કે દુરાચારના માર્ગે લઈ જવામાં કરીશ નહિ. કેમકે જીભઈન્દ્રિયને પાપમાગે જવામાં અનાદિકાળની કુટેવ પડેલી છે. માટે તેને અવરોધ કર, તથા આગળ કહેવાશે તેવા ભાષાપ્રયાગને સદંતર છોડી દે જોઈએ. (4) એષણસમિતિ -અહિંસાવ્રતની સર્વથા નિરતિચાર આરાધના માટે અને ખાસ કરી પંચમહાવ્રતધારી મુનિરાજેને માટે આહારની ગવૈષણા કેવી રીતે કરવી? તેના માટે આ ચેથી ભાવના છે. યદ્યપિ મહાવ્રત વિનાના માનને માટે લેકૅષણ, ભેગેષણું અને વિતષણરૂપે ત્રણ એષણા કહેલી છે, પણ તેના મૂળમાં પ્રાયઃ કરી અર્થ અને કામની
Page #579
--------------------------------------------------------------------------
________________ 536 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર લાલસા જ રહેલી હોય છે. જ્યારે સંસારના પ્રત્યેક પદાર્થ પ્રત્યે નિમમત્વભાવપૂર્વક વૈરાગી, દીક્ષિત અને શિક્ષિત બનેલા જૈન મુનિરાજે અર્થ અને કામથી સર્વથા પર હેવા છતાં પણ અનિવાર્યરૂપે આહારની ગવૈષણે તેમને પણ કરવાની ફરજ પડે છે, પણ આ ગષણામાં વૈરાગ્ય છે, નિર્મમત્વભાવ છે અને કાયાની માયાને અભાવ છે, તેમ છતાં પૂર્વભવીય મહજન્ય સંસ્કારના કારણે ગોચરી જતા મુનિરાજેની કયાંય ભૂલ ન થવા ન પામે, તેવા ઉદ્દેશથી સૂત્રકાર સુધર્માસ્વામીજી ફરમાવી રહ્યાં છે કે, હે સાધક મુનિ! કંચુકીના ભારને ભાર સમજી સાપ જેમ તેને છોડી દે છે, તેવી રીતે ગૃહસ્થાશ્રમ અને તેને લગતી ખાન-પાન, રહેણીકરણી, વ્યાપાર, વ્યવહાર તેમજ સગા સંબંધીઓની માયાને પાપને ભારો સમજીને તમે છેડી દીધી છે. તે હવે તે પાપના ભારાને સ્મૃતિમાં લાવવાની જરૂરત રહેતી નથી. તેથી ગેચરી પાણીએ જતાં-આવતા તારી ખાનદાની, શ્રીમંતાઈ, તારા સંસારી પિતા તથા ભાઈ આદિને લાખે-કરોડને વ્યાપાર, ઘરમાં ખાધેલી-પીધેલી સારામાં સારી ભેજન સામગ્રીને કેઈ પણ શ્રાવકને કે શ્રાવિકાને કહેવાની આવશ્યકતા રહેતી નથી. જેમ ગળા સુધી આવેલી કડવી ચીજને પાછી જીભ પર લાવતાં તે કડવી તેનો વિના રહેતી નથી, તેવી રીતે કડવા તુંબડા જેવી કડવી સાંસારિક માયાને યાદ કરતાં તારા ચારિત્રઘનને તથા એષણસમિતિને ધક્કો લાગ્યા વિના રહેશે નહિ. પ્રત્યેક ગૃહસ્થને ત્યાંથી થેડું છેતુ વહેરજે, લાભાન્તરાય કમ ક્ષયપશમના કારણે
Page #580
--------------------------------------------------------------------------
________________ ,. જળ રહેતા શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 537 ગૃહસ્થીને જેમ ઓળખાણ દેવાની રહેતી નથી, તેમ લાભાતરાય કર્મના ઉદયે કદાચ નબળી ગેચરી મળી તે દાતાની કે ગામની નિંદા પણ ન કરવી જોઈએ. પ્રત્યેક સમયમાં પિતાને વિનયગુણ વધે તેમ જીવન બનાવવું. પિતાની મંડળીમાં રહેલા બાળ, ગ્લાન, વૃદ્ધ તેમજ ભણતા-ગણતા મુનિરાજોની વૈયાવચ્ચને ઉત્તમત્તમ લાભ મેળવવાને ઉત્સાહ રાખવો અને ગેચરી લઈને પિતાના ગુરૂ પાસે આવે, માર્ગમાં જતાંઆવતા લાગેલા અતિચારેની શુદ્ધિ અર્થે ઈરિયાવહી કરે, આલેચના કરે અને ફરીથી ઉદ્ગમાદિ દોષ ન લાગે તેવી ભાવના રાખે. આલોચના કર્યા પછી શાન થઈ બેસવું, ગોચરી જતાં લાગેલ પરિશ્રમ, થાક આદિને વિચાર ન કરે પણ “મારા અહોભાગ્ય છે કે, પંચ મહાવ્રતધારી, તપસ્વી, બાળ, ગ્લાન, આદિ મુનિરાજેની સેવાને અવસર મળે, પછી મુહુર્ત માત્ર ધ્યાનસ્થ બને. ત્યાર પછી અરસ, વિરસ, નિરસ કે સરસ ભજન પ્રત્યે સમચિત્ત બની જ્યાં ગોચરી વાપરવાની છે, ત્યાં કાજે લઈ ભૂમિ શુદ્ધિ કરે, આસન પાથરે તથા ગુરૂઓને તથા સમાનધમ નિઓને ચરી વાપરવા માટે આમંત્રણ આપે અને ગુરૂની આજ્ઞા મેળળીને પ્રસન્ન ચિત્તે ગોચરી વાપરે. આ રીતે ભિક્ષણની શુદ્ધતાને ખ્યાલ રાખવાથી ઈન્દ્રિયોને તથા શરીરનો મેહ ઘટવા પામશે. જે (5) આદાનનિક્ષેપ –જેનાથી આપણે આત્મા અહિંસાઇમની આરાધનામાં ક્યાંય અલિત ન થાય તે માટે આ ચમી ભાવના છે. કેમકે જમીનને ઈંચ જેટલે ભાગ પણ
Page #581
--------------------------------------------------------------------------
________________ પ૩૮ શક શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જીવરહિત નથી. તેથી વસ્તુ માત્ર સૂતી વખતે જીવ ન દેખાય પણ અનજાનમાં કોઈ જીવ ચગદાઈ ગયે તે? ઉતાવળમાં પુસ્તકના પાનાને બંધ કરતાં વચ્ચે માખી, મચ્છર દબાઈ ગયા તે? ઈત્યાદિ કારણોને લઈ આ પાંચમી ભાવનામાં પાટ, પાટલા, શયા, વસ્ત્ર, પાત્રા, તાપણી, ઝોળી, પળા, પુસ્તક, ટેબલ, ડાંડે, ડડાસન, ઘ, ચલપટ્ટો આદિ ઉપધિને પવન, ગરમી, બિમારીથી થતાં આધ્યાનથી બચવા માટે રાખવી પડે. માટે તેને લેતી વખતે કે મૂકતી વખતે તે સ્થાનનું પડિ. લેહણ કરવું, બેસવા-ઉઠવામાં એવાથી જમીન પુંજવી, ગુરૂને વંદન કરતી વખતે મુહપત્તિનું પડિલેહણ કરી તેનાથી શરીર પુજવું પછી વંદનાદિ ક્રિયાઓ કરવી જોઈએ. મતલબ કે પ્રમાર્જન-પડિલેહણ કર્યા વિના કઈ પણ વસ્તુને ઉપયોગમાં લેવી નહિ. આ પ્રમાણેની પાંચ ભાવનાઓથી અહિંસા નામના પ્રથમ સંવરધર્મની આરાધના કરતે તે મુનિ આશ્રવરહિત, કુલેશરહિત, પાપરહિત બનીને સંસારને ટૂંક કરવાવાળા થશે અથવા કર્મોની સંપૂર્ણ નિર્જરા કરીને સિદ્ધશિલાને વાસી બનશે. જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરસ્વામીએ ઉપર પ્રમાણે સંવરધર્મ કહ્યો છે. પ્રથમ સંવરદ્વાર પૂર્ણ
Page #582
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 539 બીજું સંવરદ્વાર : પાંચ સંવરમાં અહિંસાસંવરનું વિવરણ કર્યા પછી ક્રમાગત બીજા સંવરની વ્યાખ્યા કરવામાં આવે છે. કેમ કે પ્રાયઃ કરીને મૃષાવાદપૂર્વકના વચનેને ત્યાગી જ અહિંસાધર્મની આરાધના કરી શકે છે. માટે અહિંસક બનવાવાળા ભાગ્યશાળીએ સત્યધર્મ સ્વીકાર કરવું જ જોઈએ. સત્ય શું છે? તેનું સ્વરૂપ શું છે? તે જણાવવા માટે સૂત્રકાર ફરમાવે છે કે, હે જબ્બ! સમવસરણમાં બિરાજમાન દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીએ સત્યનું સ્વરૂપ જે રૂપે કહ્યું છે તે હું તને કહીશ. (1) સત્યવચન –માનવીય ગુણેના ધારક, પાપભીરુતા પ્રાપ્ત સજજન પુરૂષને જે હિતકારક હય, સદ્ગુણને જેમાં અ૫લાપ ન હોય તથા યથાસ્થિત પદાર્થોને વિપરીત પ્રકારે કહેવામાં ન આવે તેને સત્યવચન કહેવાય છે. અથવા હિંસકજૂઠા અને દુરાચારી માને છેડી જે સપુરૂષે છે, તેમની જીભથી બેલાતું વચન સત્યવચન છે. અથવા પરજીનું રક્ષણ કરનાર, તેમનું આત્મહિત કરનાર તથા કેઈને પણ ઉદ્વેગ, અશાન્ત, અપમાનિત, તિરસ્કૃત કે પીડિત કરનાર ન હોય તે સત્યવચન છે. (2) શુદ્ધ –સ્વપર દ્રોહાદિ દોષોથી રહિત ભાષા. શુદ્ધ ભાષા છે.
Page #583
--------------------------------------------------------------------------
________________ 540 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર . (3) શુચિક જે ભાષામાં કોઈ જાતની અપવિત્રતા નથી હોતી તે શુચિક ભાષા છે. (4) શિવ -જે ભાષા વ્યવહારથી બેલનાર કે સાંભળનારને મોક્ષ તરફ પ્રસ્થાન કરવાની ઈચ્છા થાય તેને શિવભાષા કહેવાય છે. (5) સુજાતઃ–પવિત્રભાવથી બોલાયેલ વચન તે સુજાત છે. (6) સુભાષિત સાંભળનારને પ્રમોદ કરનારું વચન સુભાષિત છે. (7) સુકથિત –પક્ષપાત રહિત વચનને સુકથિત વચન કહે છે. (8) સુવ્રત:-સર્વ પ્રકારના વ્રતમાં અને નિયમમાં મુખ્ય વ્રત સત્ય હોવાથી તેને પુષ્ટ કરાવનારૂ વચન સુત્રતવચન છે. (9) સુદિઠું -અતીન્દ્રિય જ્ઞાનીઓએ સત્યવચનને મોક્ષપ્રાપક કહેલું હોવાથી તે સુદિ છે. (10) સુપ્રતિષ્ઠિત -અનુમાન, પ્રત્યક્ષ, પરાક્ષ અને આગમથી પણ પ્રમાણભૂત હેવાથી સુપ્રતિષ્ઠિત છે. (11) સુપ્રતિષ્ઠિત જસર-સત્યવાદી, સત્યવ્યવહારી અને સત્યવ્યાપારી ત્રણે માન લેકમાં યશસ્વી બનતા હેવાથી સુપ્રતિષ્ઠિત યશ કહેવાય છે.
Page #584
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જ 541 આ ઉપરાંત સુસંયમિત વચન દેવેન્દ્રો અને નરેન્દ્રોથી પ્રશસિત છે ક્રિયાશીલ મુનિરાજેનું ધર્માચરણ છે. તપ અને નિયમોથી ગૃહીત છે. અર્થાત્ સત્યથી તપ અને નિયમ ફળીભૂત બને છેવિદ્યાધરોની આકાશગામિની વિદ્યાનું મૂળ કારણ છે, મેક્ષનું સેવાન છે. અર્થાત્ સત્યધર્મની આરાધના જ મોક્ષની આરાધના છે, મિથ્યાભાવ અને મિથ્યાત્વથી સર્વથા રહિત છે, સરળતાનું પ્રવર્તક છે, કૌટિલ્યથી દૂર છે, યથાર્થનું પ્રતિપાદક છે. પારમાર્થિક દૃષ્ટિએ સત્યવચન પરમ શુદ્ધ છે. સર્વે દ્રવ્યના યથાર્થ્યને પ્રકાશક છે. વિસંવાદ અને દુર્વાદથી દૂર છે. આત્મકલ્યાણને માટે મધુર છે, સાક્ષાત્ દેવ સ્વરૂપ જ છે. ઘણા સ્થળે મનુષ્યને આશ્ચર્ય પમાડનાર છે. જેમકે, સત્યના મીઠા ફળની પ્રાપ્તિ જ્યારે થાય છે, ત્યારે સૌ આશ્ચર્ય ચકિત થઈ જાય છે. સમુદ્રમાં ડુબવાની અણી પર આવેલી નૌકાઓ પણ સત્યના પ્રભાવથી ઉગરી જાય છે. પાણીના ઉંડા વમળમાં ફસાયેલા માણસે સત્યથી ઉદ્ધરિત થાય છે, અગ્નિથી બચાવ થાય છે. ઉકળતા તેલમાં પણ બળતા નથી. લાલચોળ લેઢાના ગોળાને પણ સત્યવાદી હાથમાં પકડી લે છે તે પણ હાનિ થતી નથી. પર્વત પરથી પડતાં જ પણ અખંડિત રહેવા પામે છે. માનવસમૂહના ધક્કામુકાઓથી પડી ગયેલા વૃદ્ધો અને બીજાએ પણ બચી જાય છે. યુદ્ધમાં જય અપાવે છે. રણમેદાનમાં લાગેલા ઘા પણ રૂઝાય જાય છે. વધબંધન કે કારાવાસમાંથી સત્યના પ્રભાવે જ નિરાબાધ મુક્ત થાય છે. શત્રુઓની વચ્ચે પણ યશસ્વી બને છે. દેવે પણ
Page #585
--------------------------------------------------------------------------
________________ 542 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સત્યવાદીનું સાન્નિધ્ય સ્વીકારે છે. આ પ્રમાણે પ્રસ્તુત આગમમાં સત્ય નામના સંવરધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. સત્યનું માહાભ્ય... ઉપર પ્રમાણેનું સત્ય નામનું બીજું મહાવ્રત ભૂતભવિષ્ય અને વર્તમાનકાળના તીર્થંકર પરમાત્માઓથી ઉપદિષ્ટ છે. જનપદસત્ય, સંમતસત્ય, સ્થાપના સત્ય, નમસત્ય, રૂપસત્ય, પ્રતીત્યસત્ય, વ્યવહાર સત્ય, ભાવસત્ય, યોગ સત્ય અને ઉપમા સત્યરૂપે દસ પ્રકારે સત્યને દસકાલિક આદિ ગ્રંથેથી જાણવું. 14 પૂર્વધરે એ સત્યવાદ પૂર્વરૂપે જાણ્યું છે. દર્શન-જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં ચરમસીમાએ પહોંચેલા મહર્ષિઓએ પણ સત્ય વચનને સિદ્ધાંતરૂપે સ્વીકાર્યું છે. ઈન્દ્રો તથા ચક્રવર્તીઓએ પિતાના આત્મિક પ્રજનમાં ઉપાદેયરૂપે માન્ય કર્યું છે. વૈમાનિક દેએ પિતાની સાધના માટે સત્યનું સેવન કર્યું છે. મંત્ર-ઔષધિ આદિ વિદ્યાઓની સાધનામાં મૌલિક કારણ સત્ય છે. આની આરાધનાથી મહાન અર્થોની પ્રાપ્તિ પણ સુલભ બને છે. ચારણ મુનિઓને આકાશગામિની વિદ્યા અને મુનિઓને વૈકિયાદિ લબ્ધિઓની પ્રાપ્તિ સત્યથી થાય છે. મનુષ્યને માટે વંદનીય, અસુરેને માટે પૂજનીય હેવાથી પ્રત્યેક ધર્માવલંબીઓએ પણ સત્યધર્મને સર્વશ્રેષ્ઠ ધર્મ કહ્યો છે. ત્રણે લોકમાં સારભૂત છે. આવું સત્યવચન અક્ષોભ્ય હેવાથી સમુદ્રની જેમ ગંભીર છે, મેરૂ પર્વતની જેમ સ્થિર છે, ચંદ્રની જેમ શીતળ છે. માટે
Page #586
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 143 સત્યવાદીને કયાંયથી પણ સંતાપ થતું નથી. સૂર્યમંડળની જેમ પદાર્થના સત્ય સ્વરૂપને પ્રકાશિત કરે છે. શરદ ઋતુની જેમ નિર્મળ છે. ગંધમાદન પર્વતની જેમ સુગંધી છે, આ પર્વત મહાવિદેહ ક્ષેત્રમાં ગજદંત આકારે છે, જે અત્યંત સુગંધમય છે. મંત્ર, જન્ને અને રોહિણી પ્રજ્ઞપ્તિ વિદ્યાઓ આદિ માટે સત્યધર્મ જ આરાધ્ય ધર્મ છે. મતલબ કે ત્રણે લેકમાં છેવટે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પણ સત્યને જ આધીન છે. સ્વપર ઘાતક સત્ય પણ ત્યાજ્ય છે. માનવ જીવનમાં સુખ-શાન્તિ અને સમાધિને ચાહનારા ભાગ્યશાળીઓએ સદૈવ સત્યભાષાને જ ઉપયોગ કરે જોઈએ. જેથી સમ્યકત્વની પ્રાપ્તિ સુલભ બનશે, શરીરના સાતે ધાતુઓ સાત્વિક થશે, મન પવિત્ર બનશે, આત્માનું ઉર્વીકરણ થશે અને છેવટે તે મનુષ્યના ખેળીયામાં જ દેવ જે બનશે. જે સર્વથા ઉપાદેય એટલે જીન્દગીના પ્રારંભ કાળથી સ્વીકાર કરવા લાયક તથ્ય છે. જે પુરૂષાથી ભાગ્યશાળીઓ મૃષાવાદને સંપૂર્ણ ત્યાગ કરી સત્ય સંવર ની પૂર્ણ આરાધના કરવા માટે તૈયાર થયેલા છે, તેમણે પોતાના સંયમધર્મને જ ખ્યાલ રાખીને મૃષાવાદને ત્યાગ કરવો જ જોઈએ. તથા જે આંશિક વ્રતવાળા હોય તેમને અનિવાર્ય પ્રસંગને છેડીને સ્વપરઘાતક મૃષાવાદના ત્યાગ માટે પ્રયત્ન કર જોઈએ, અને તે વિનાના જીવાત્માઓએ પણ જેનાથી વ્યવહાર બગડે, પુત્ર પરિવાર બગડે, પારકા જીવને ભૂખે મરવું પડે
Page #587
--------------------------------------------------------------------------
________________ 544 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કે તેમના બાળ બચ્ચાઓને રીબાવવું પડે તેવા પ્રકારના જૂઠ વ્યવહાર છેડવા માટે પ્રયત્નશીલ થવું, જેનાથી દેવદુર્લભ માનવાવતાર ઘણું પાપથી બચવા પામશે અને આવનારા ભવે પણ સુખદાયક બનશે. સમ્યગુજ્ઞાનના અભાવમાં માનવમાત્રના જીવનમાં ભ્રમજ્ઞાન, વિપરીત જ્ઞાન અને અજ્ઞાનનું સામ્રાજ્ય હોવાથી તેઓ કાણા ને કાણે કે દુરાચારીને દુરાચારી કહેવામાં તથા ભ્રમજ્ઞાનના માલિકે પારકા જીનું ભલું કરવાના અતિ ઉત્સાહમાં આવીને પણ સ્વઘાતક કે પરંપરાએ પરઘાતક જૂઠ ભાષાને ઉપગ કરવામાં વાંધે જોતા નથી. આ કારણને લઈ જવા માત્રના અનાદિ કાળના અજ્ઞાનજન્ય કુસંસ્કારને નાબૂદ કરાવવામાં ભાવદયાળું સૂત્રકાર શ્રી સુધર્માસ્વામીજીએ કહ્યું કેવ્યવહાર નયે ભાષા વ્યવહાર સત્ય હેવા છતાં પણ જેના મૂળમાં હિંસા, પ્રપંચ, સ્વાર્થ, ઈર્ષ્યા, અદેખાઈ કે સ્કર્ષતા આદિ ગંદા ત રહેલા હોય તેને સત્યભાષા કહેવાય જ નહિ. કેમ કે જેનાથી અહિંસાની પુષ્ટિ થાય તેને જ સત્યભાષા કહેવામાં આવી છે. પરંતુ 17 પ્રકારના સંયમને બાધા કરે, હિંસાના પાપ માર્ગે બીજાઓને પ્રસ્થાન કરાવે, વિકથા રૂ૫ પાપકથાઓથી ચારિત્રને ભેદ કરાવે, સર્વથા નિરર્થક અને નિષ્ફળ વચનેથી પરસ્પર કલહ-વાદવિવાદ વધવા પામે, જે વચન ન્યાયરહિત હોય, બીજાને કલંક લાગે, વર - વિરોધ ભડકાવે, તેમ સામે વાળાઓને વિડંબના થાય તેવી સત્યભાષા પણ આત્મ
Page #588
--------------------------------------------------------------------------
________________ ઝાં પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે 545 કલ્યાણાથીઓએ છેડ દેવી જોઈએ તથા પિતાનું અહં ષિાય, રોષ વધે, પિઠ્ઠાઈ વધે તેવી ભાષા પણ ન બલવી. એલનાર તથા સાંભળનારને શરમ લાગે અથવા બીજાઓની શરમ તુટે, સામેવાળા આપણી નિંદા કરે કે સામે ઘૂરકે, જેમ કે “મુનિરાજથી આવી ભાષા, આવી ગાળે, આવા અસભ્ય વચને બેલાતા હશે ?" આવી ભાષાને મહાવ્રતધારીઓએ છેડી દેવી. બીજાના કે બેલનારના દુશ્મનના પણ દિ, મમેં ઉઘાડા પડે તેવી ભાષા ન બોલવી. અસ્પષ્ટ, અજ્ઞાત કે પોતાની પ્રશંસા અને બીજાની નિંદા થાય તેવી ભાષા પણ છોડી દેવી. જેમ કે “તમે મેધાવી નથી, ધન્યવાદને લાયક નથી, ધર્મને છાંટો પણ તમારી પાસે નથી, ખાનદાની પણ તમારામાં દેખાતી નથી, દાનેશ્વરીપણું પણ તમારામાં નથી, કાયર છે, દેખાવમાં પણ તમે સારા નથી, સૌભાગ્યત્વ પણ તમને મળ્યું નથી, પંડિતાઈથી હજાશે માઈલ દૂર છે, બહુશ્રુત નથી, તપસવી નથી, પરલોકને બગાડવાવાળા છે, જેને શાસનની શ્રદ્ધા વિનાના છે, તમારૂં ખાનદાન સારૂં નથી, તમે કેઢિયા જેવા છે, ગંદા છે, રેગિષ્ટ છે.” ઉપર પ્રમાણે એલીને બીજાઓને ક્યારેય પણ નિંદવા નહિ જોઈએ. નિંદા, હીલના, અપમાન કે તિરસ્કાર પણ ન કરવા. યદ્યપિ કંઈક અંશે સત્યપણું દેખાતું હોય તે પણ બીજાને દુઃખદાયી બનવા પામે તેવી ભાષા મુનિઓએ ન ઓલવી. ત્યારે વ્રતધારીઓ કેવી ભાષા બોલે?
Page #589
--------------------------------------------------------------------------
________________ 546 4 શ્રી પ્રજવ્યાકરણ સૂત્ર દ્રવ્ય, ગુણ અને પર્યાયની યથાર્થતા જેમાં હોય તેવી ભાષા બેલવા લાયક છે. કેમ કે દ્રવ્યના આશ્રય વિના ગુણ અને પર્યાયે તથા ગુણે અને પર્યા વિનાનું દ્રવ્ય સંસા ભરમાં કયાંય જોવા મળી શકે તેમ નથી. તેમ દ્રવ્યથી ગુણ અને પર્યાયે સર્વથા ભિન્ન પણ નથી અને અભિન્ન પણ નથી. તૃણથી લઈ સિદ્ધાત્મા સુધીના દ્રવ્ય માત્રને ગુણ અને પર્યાય હોય છે. ગાય નામના દ્રવ્યમાં શબેલ7, શુકૂલ કે કૃષ્ણ ત્યાદિ ગુણે અને નાના મોટા આકાર આદિ પર્યાયે તાદાભ્ય સંબંધથી રહેલા હોવાથી અભિન્ન છે, અને ભિન્ન એટલા માટે કે ત્રણેના નામ અને કર્મ જૂદા જૂદા છે. વ્રતધારીઓ આ ત્રણેનું યથાર્થ્ય સર્વ પ્રથમ જાણે અને પછી તેવી ભાષા બેલે, જેથી ભાષાસમિતિ દૂષિત થવા પામશે નહિ. બેલાતી ભાષામાં કિયા વિશેષણને યથાયોગ્ય સ્થાને મૂકે તથા આગમને અબાધિત ભાષા બેલે. નામ, ક્રિયા, અવ્યય, ઉપસર્ગ, તદ્ધિત, સમાસ, સબ્ધિ, પદ, હેતુ, વેગ, ઉણાદિ પ્રત્યયે, ધાતુ, સ્વર, વિભક્તિ અને વણેને પ્રાંગ યથાયોગ્ય કરે, જેથી બેલનાર, સાંભળનાર, લખનાર કે વાંચનારને મતિ ભ્રમ થવા ન પામે. અમુક ગામના બધા માણસની કંજુસાઈ માટે કહેવું હોય ત્યારે “જ” ને પ્રવેગ ક્યાં કરે. જેમ કે - (1) અમુક જ ગામના બધા માણસે કંજુસ છે. (2) અમુક ગામના જે બધાય માણસે કંજુસ છે. (3) અમુક ગામના બધા જ માણસો કંજુસ છે. (4) અમુક ગામના બધા માણસો જ કંજુસ છે.
Page #590
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે પણ (5) અમુક ગામના બધાય માણસ કંજુસ જ છે. (6) અમુક ગામના બધા માણસે કંજુસ છે જ. ઉપરના છ વાક્યોમાં એક “જ” અવ્યય જૂદા જૂદા સ્થાનમાં કેવી રીતે અર્થ ફેર કરે છે તે સહજ જણાઈ આવે છે, તેથી સાંભળનારને કે વાંચનારને મુનિઓની ભાષામાં વિસંવાદિત ન થાય તેવી ભાષા બોલવી. . જે વસ્તુને સિદ્ધ કરવાની છે તે સાધ્ય કહેવાય. તેને સિદ્ધ કરવા માટે હેતુનો પ્રયોગ પણ આવનાભાવી એટલે કે, હેતુ અને સાધ્યને સંબંધ બીજે ક્યાંય ન હૈ જોઈએ. જેમકે ગાય કેવી ? કાળી કહીએ તે ભેંસ પણ કાળી હોય છે. સિંગ પણ દેય છે. એક ખરીને હેતુ પણ ગાયને સિદ્ધ કરી શકે તેમ નથી. આવી સ્થિતિમાં ગાયનું ખરું લક્ષણ, તેના ગળામાં લટકતી ચામડી-કેબલે (સાસ્નાદિમત્વ) જ ખરૂ લક્ષણ છે, કેમ કે તે ગાય અને બાળકને છેડી બીજે ક્યાંય હેતું નથી. તેવી રીતે જીવનું લક્ષણ શું? એ સવાલ, પરવાલ, મારવાડી, ગુજરાતી, શ્રીમાળી, પૈસાવાળે, સાધારણ વગેરે ન હોઈ શકે. ત્યારે ઉપગ” એ જીવનું લક્ષણ છે, એટલે કે સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર, પરાક્રમ આદિ જીવમાં જ હોય છે, અજીવમાં હોતા નથી. મુનિઓએ પિતાની ભાષા સમિતિને અકબંધ રાખવા માટે હેતુને ઉપગ સત્ય સ્વરૂપે કરે. બેલાતી ભાષામાં વચન, વિભક્તિ, વાકય આદિને ઉપગ ઠીક રૂપે કરાય તેવી ભાષા બોલવી જોઈએ તથા
Page #591
--------------------------------------------------------------------------
________________ 548 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કાચની અર્થ ઘટના યથાશ્ય કરવી જેમ કે " ગુણ સરળ અંગે કર્યા.” રાષભદેવ પ્રભુના શરીરનું વર્ણન આ સ્તવનમાં કરાયું છે. સમવાયાંગ સૂત્રમાં નિર્દિષ્ટ શારીરિક લક્ષણે ઝષભદેવમાં હતાં અર્થાત્ બધાય ગુણે અંગ અર્થાત્ શરીરમાં હતાં માટે અંગે કર્યા પાઠ જ ઠીક છે. “અંગી કર્યા પાઠ અસંગત છે. તેવી રીતે “ભાખે સાર વચન તે....” આ કાવ્યમાં સાર શબ્દથી કાવ્યાલંકારની સંગતિ ટકી શકશે, પણ “ભાએ ચાર વચન તે” આ ફેરફાર કર્ણ કટુતાને ઉભી કરશે. મરૂદેવી કે મરૂદેવા ઋષભદેવ પ્રભુની માતાનું નામ છે, તેને અપત્ય અર્થમાં પ્રત્યય લગાડવાથી “નવા અપડ્યું જુવાન મારા” એટલે મરૂદેવીને પુત્ર મારૂદેવ શબ્દને અર્થ બષભદેવ થાય છે, પરંતુ કોઈ મારૂદેવીને નંદ લાલ રે બેલે તે કેવું થશે? કેમકે મારૂદેવી ત્રાષભ પ્રભુની માતા નથી પણ બહેન છે અને યુગલિયા હોવાથી પત્ની છે. આ બધાય અનર્થોથી બચવાને માટે સૂત્રકારે સત્યભાષાનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું કે હે જખૂ! આ સત્યભાષા તીર્થકર પદિષ્ટ છે તથા પિતાના જીવનમાં સત્યને પ્રત્યક્ષ ચમત્કાર સજેલે છે તેથી મુનિરાજેને પણ તેને આગ્રહ રાખવે હિતાવહ છે. પરંતુ અસત્ય સાંભળનારને કઠેર કે કટુ લાગે તેવું ભાષણ કે લખાણ ન કરે, પ્રવચન પણ ન કરે પણ સમજદારીપૂર્વક આત્માનું હિત સધાય, જન્માન્તરમાં લાભ થાય તેવું શુદ્ધ, સ્પષ્ટ, નીતિન્યાયયુક્ત, સરળ, શ્રેષ્ઠ વચન બેલે જેથી સર્વે પાપનું દુઃખનું ઉપશમન થાય.”
Page #592
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 6 549 સત્યવચનની રક્ષા માટે પાંચ ભાવનાઓ - ખૂબ જ શ્રદ્ધાપૂર્વક, આત્માને દુર્ગતિથી બચાવવાને માટે તથા “સાચામાં સમકિત વસે...” આ ઉક્તિથી સમ્યક્ત્વને પ્રાપ્ત કરવા માટે, પ્રાપ્ત થયેલાને ટકાવવાને માટે, ટકાવેલાને પરિશુદ્ધ બનાવવા માટે, સ્વીકારેલ વ્રતને સુરક્ષિત રાખવાને માટે સૂત્રકારે પાંચ ભાવનાઓને નિમ્નલિખિત નિર્દિષ્ટ કર્યો છે તે આ પ્રમાણેઃ (1) અનુવિચિત્યસમિતિ –અનાદિ કાળથી અલિક એટલે જૂઠ બેલવાની આદત જીવાત્માને પડેલી છે. તેને સર્વથા બદલી નાખવાને માટે પંચ મહાવ્રતધારી ગુરૂઓ પાસેથી સૌથી પહેલા સંવરને અર્થ સમજી લેવાનું અને સમજદારીપૂર્વક પોતાના આત્મકલ્યાણનું ધ્યાન રાખી વેગમાં, ત્વરામાં આવીને કે ચંચળ બનીને કડવા, કઠોર, કર્કશ, અવિચારિત, પરપીડાકારી, સાવદ્ય વચનને બેલવા ન જોઈએ. સારાંશ કે સ્વ(આત્મા)ની પણ દ્રવ્યહિંસા થાય અને ભાવહિંસા થાય, તેમજ સંસારમાં રહેલા બીજા જીવેની પણ દ્રવ્યહિંસા તથા ભાવહિંસા થાય તેવી ભાષા, વ્યવહાર, ચેષ્ટા, સંકેત પણ પ્રયત્નપૂર્વક છેડી દેવા જોઈએ. જેથી લીધેલ વ્રત ખંડિત, વ્યતિચરિત, અતિચરિત થવા પામશે નહિ. તેમ છતાં બોલવું પડે તે સત્ય બલવાને જ આગ્રહ રાખ. સત્ય ભાષા પણ ટૂંકામાં પતાવવી તથા સાંભળનારને હિતકારી હૈય, પ્રીતિ ઉત્પન્ન કરાવનારી હોય, દેવ રહિત હોય, સ્પષ્ટ હોય, બોલતા પહેલા સમ્યગુબુદ્ધિથી વિચાર્યું હોય, તેવી ભાષા બેલવી જોઈએ જેથી ભાષાસમિતિ સચવાશે.
Page #593
--------------------------------------------------------------------------
________________ પપ૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * (2) ક્રોધ નિગ્રહ:-સત્યવાદી બનવા માટે આ બીજી ભાવને છે. સંયમધારીઓએ ક્રોધનું સેવન ક્યારે પણ ન કરવું. કેમ કે તેને રૌદ્ર સ્વરૂપ બનતા વાર લાગતી નથી. પરિણામે તે જે કંઈ બેલશે, તે બીજાના દેને, મને પ્રગટ કરવાવાળી ભાષા બેલશે, કઠોર અને કર્કશ બોલશે, વૈર વર્ધક, કલહકારી, લડાઈ ઝઘડા કરાવનારી અને સત્યતાને અપલાપ કરનારી ભાષા બેલશે. કોધાન્ય માનવ બીજાને દ્વેષ, અનાદર, તિરસ્કાર કરશે. આ કારણે જ કોધ અને સંયમને હાડવેર છે. - (3) લેભ નિગ્રહ -સત્ય ભાષીને લેભને નિગ્રહ કર સર્વથા અનિવાર્ય છે, અન્યથા પુત્ર, સ્ત્રી, ધન, યશ, પ્રતિષ્ઠા, શિષ્ય, વિષયવાસના, સત્તા, વેષભૂષા આદિના લેભમાં ફસાયેલા સાધકને જૂઠું બોલવાનું ભાગ્યમાં રહેશે જે અનાદિ કાળના અજ્ઞાનજન્ય કુસંસ્કારનું ફળ છે. સૂત્રકાર ફરમાવે છે કેખેતર, મકાન, હવેલી, ફલેટ આદિના માટે, કીર્તિ અને યશ માટે, જુદા જુદા લાભ મેળવવા માટે, ત્રાદ્ધિ, સમૃદ્ધિ, સુખ સાહેબી તથા મનગમતા ભેજના પાણી માટે, પાટ, પાટલા, ટેબલ, ડેસ્ક, સારા સંથારિયા, શય્યા, રજોહરણ, આસન, મુલાયમ વસ્ત્રો, પાત્રા, તરપર્ણ, કામળી, પેન, ચરમા, ઘડિયાળ આદિ માટે અત્યન્ત આસક્ત બનેલા સાધકને જૂઠ બોલ્યા વિના શી રીતે ચાલશે? તેવી રીતે પિતાના પિતાના પક્ષના સાધુઓ કે સાધ્વીઓ, ભક્તો કે ભક્તાણીઓ પ્રત્યે અંધશ્રદ્ધાળુ બનેલે સાધક જૂઠ બેલશે. આ બધી વાતને ખ્યાલ રાખ્યા
Page #594
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 151 પછી જ ભાવ દયાલુ તીર્થંકર પરમાત્માએ સત્યવાદી બનવાના મૂળમાં લેભને ત્યાગ ફરજીયાત કહે છે. જેથી જીવનમાં સંતેષ આવશે અને સંયમના સ્થાને શુદ્ધ બનશે. (4) ભય નિગ્રહ ભાવના - સત્યવ્રતની રક્ષા માટે આ ચોથી ભાવના છે. કેમ કે ભયગ્રસ્ત માનવને જૂઠને આશ્રય સ્વીકાર્યા વિના છુટકે નથી, માટે સૂત્રકાર ફરમાવે છે કે “માયa” તમે ભય પામશો નહિ. ક્યાંયથી પણ ભય આવે તેવું કાર્ય કરશે નહિ, બેલશે નહિ, તમારા સ્વાર્થોને પણ ઠોકર મારી દેશે પણ ભયસંજ્ઞા ઉત્પન્ન થાય, વધે તેવા કાર્યોને પરિગ્રહ, મૈથુન કે આહાર સંજ્ઞાને તાબે થઈ કરશે નહિ. કેમ કે ભયના માય બીકણ બનેલાઓને ચારે તરફથી ભયેની ભૂતાવળે વળગ્યા વિના રહેવાની નથી. તેવી સ્થિતિમાં જીવન સવહીન બનશે. કેઈને પણ છેવટે સગા બાપને કે ધર્મ પત્નીને પણ સહાયક બની શકાશે નહિ. આકાશમાં રહેનારા ભૂત, પ્રેત, શાકિનીઓ, ડાકિણીએ અને વ્યંતરે પણ જેમના હૈયા ડરપોક હેય, બુઝદિલ હેય, મડદાલ હોય અથવા સેવાઈ ગયેલા પાપાચરણથી ભયગ્રસ્ત બન્યા હોય તેમને જ વળગે છે. નજર પણ તેમને જ લાગે છે. ડરપેક બનેલે માનવ બીજાઓને પણ ડરપોક જ બનાવે છે. તેવા ભાગ્યશાળીએ ત્યાગ-તપ અને સંયમમાં પણ શિથિલ બને છે તથા તેને પિષવા માટે હજારે પ્રકારે જૂઠ બોલે છે. “મહાગનો જતા 6 તથા” આ સૂત્રને બેલનારા જ હોય છે પણ તે માર્ગે ચાલી શકવા જેટલી
Page #595
--------------------------------------------------------------------------
________________ પર * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સમર્થતા મરી પરવારેલી છે, માટે ભત્પાદક કાર્યો કરશે નહિ. દુષ્ટોથી, તિયાથી અને મનુષ્યથી કદાચ ભય ઉત્પન્ન થાય અથવા અસાતવેદનીય કર્મોથી બિમારી આદિ થાય તે પણ સમતાભાવે સહન કરશે તે જીવનમાં વૈર્ય, સ્વૈર્ય અને દાર્શ્વભાવની વૃદ્ધિ થશે, જે સંયમી બનવા માટે આવશ્યક ગુણ છે. (5) હાસ્યનિગ્રહ -પાંચમી ભાવનાનું સ્પષ્ટીકરણ કરતાં સૂત્રકાર ફરમાવે છે કે હે સાધક! તમે હાસ્ય, મશ્કરી, મજાક, ઠઠ્ઠા, ગપસપ્પા આદિનું સેવન કરશે નહિ. ચારિત્રમેહનીય કર્મના કષાય અને નેકષાયરૂપે બે ભેદ છે. જે કષાયેની સાથે રહે અથવા તેમને ભડકાવે તે નેકષાય છે. તેમાં હાસ્યમેહકર્મ પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે પણ સાધકને સાધ્યમાર્ગથી ખસેડીને અસત્ય, જૂઠ અને મૃષાવાદ તરફ લઈ જાય છે. ઘણીવાર આપણે અનુભવીએ છીએ કે હસવાનું કારણ મળે કે ના મળે તે પણ હાસ્યમેહકર્મને ઉદયવર્તી સાધક મોટું ખેલીને, દાંત દેખાડીને, હી-હી-ખી–ખી કરીને પોતે એકલે હોય કે પાંચ માણસોની વચ્ચે બેઠે હોય તે પણ હસતાં હસતાં લથપથ થઈ જાય છે. સંયમશીલ મુનિરાજેએ તેવી રીતે હસવાની આદત છોડી દેવી જોઈએ. કેમ કે સહનશીલતા જ્યારે મર્યાદાને ઉલ્લંઘી જાય છે ત્યારે અહિંસા આદિ યથાર્થ તને છુપાવી હિંસા-જૂઠ-ચેરી-મૈથુન અને પરિગ્રહના ગીતડા ગાવા લાગી જાય છે, જે સત્યવ્રતને કલંક્તિ કરનાર છે. 5-10 માણસેની વચ્ચે જ્યારે ગપ્પાઓની
Page #596
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 553 મહેફીલ જામે છે ત્યારે તેને શું બોલવું? અને હું શું બેલી રહ્યો છું? તેનું ભાન પણ તેમને રહેતું નથી. મશ્કરી કરવાની આદતવાળાને બીજાઓનું અપમાન કરતાં, બે ગાળો ભાંડતા અને અનાપસનાપ બેલતા વાર લાગતી નથી. બીજાઓના દૂષણેને ઉદ્દઘાટક અને પારકાઓને પીડાકારક હાસ્ય છે, મશ્કરી છે. કોઈક નબળી ક્ષણ આવતાં ચારિત્રને મૂકી દેવામાં પણ વાર લાગતી નથી. જ્યારે મશ્કરી, મજાક કે ગપ્પાએ નશે ચડે છે ત્યારે સંયમીને ન શોભે તેવી ગંદી વાત, મિથુનકર્મની વાતે ઉપરાંત ચારિત્ર જાણ થવા માટેની પ્રતિજ્ઞાએ પણ લઈ લેવાય છે. અને જ્યારે પાપાચરણ સેવાઈ જાય છે ત્યારે પિતાનું પાપ પ્રકાશિત થવા ન પામે ત્યારે જૂઠ પ્રપંચને રમ્યા વિના બીજો માર્ગ ક્યો? પરસ્પર સાંકેતિક ચેષ્ટા, ભાષા અને આંખના ઈશારાથી થતી વાતેના મૂળમાં કોણ? માટે જ સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે આવા છે કદાચ દેવલેકમાં જાય તે પણ કાંદપિક, આભિગિક અથવા અસુર અને કિબિશિયા દેવલેક જ તેમના ભાગ્યમાં રહે છે, માટે સંયમધારી મુનિરાજેએ, દેશવિરતિધર શ્રાવકોએ તથા પાપભીરુ સજજનોએ પણ હાસ્ય કર્મ છેડી દેવું હિતાવહ છે. તથા મૌનવ્રત સ્વીકારીને જે રીતે પણ સત્યવ્રત દીપી ઉઠે તે પ્રમાણેની આદત કેળવવી જોઈએ પક ઇતિ દ્વિતીય સંવર દ્વાર પર
Page #597
--------------------------------------------------------------------------
________________ 554 - શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ત્રીજુ સંવર દ્વારઃ બીજા અધ્યાયમાં મૃષાવાદ વિરમણ રૂપ બીજે સત્ય નામે સંવર કહ્યો છે. જે અદત્તાદાન વિરમણ વિના શક્ય નથી, માટે ક્રમ પ્રાપ્ત અદત્તાદાન વિરમણ રૂપ ત્રીજું સંવર દ્વાર કહેવાય છે. શેભનીય વ્રતન ધારક શ્રી જખ્ખસ્વામીને આર્ય સુધર્માસ્વામી ફરમાવે છે કે જેમાં દાતા દ્વારા દીધેલું અન્નપાન અને અનુજ્ઞાત એટલે પાટ-પાટલા આદિની અનુજ્ઞા દેવામાં આવે, તે દત્તાનુજ્ઞાન નામે ત્રીજુ સંવર દ્વારા કહેવાય છે, જે લીધેલા સમસ્ત વ્રતની આરાધનામાં ઉપકારક હેવાથી ગુણ વ્રત પણ કહેવાય છે. અનાદિકાળથી પ્રવાહબદ્ધ પારકાની ચેરી કરવાની આદત જીવને પડેલી હોવાથી પ્રચ્છન્નપણે કે પ્રગટપણે પણ પર દ્રવ્યાદિને ચેરવાની ભાવના થયા વિના રહેતી નથી. પરંતુ સમ્યજ્ઞાનના પ્રકાશમાં જીવાત્માને પ્રવેશ જ્યારે થાય છે, ત્યારે વિરતિધર્મના માધ્યમથી ચૌર્યકર્મને ત્યાગ સુલભ બને છે. પરદ્રવ્યાદિની અપરિમિત તથા દુખેથી ક્ષય પામે તેવી તૃષ્ણથી વ્યાપ્ત માનવના કલુષિત મન-વચન તથા હાથ પગને મર્યાદામાં લાવનાર આ સંવર છે. આની સભ્ય આરાધનાથી જ માનવની ચેરી કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિ મર્યાદામાં આવે છે. સમાજ તથા રાજભયથી પણ હાથપગમાં સંયમ લાવી શકાશે. પરંતુ આશા-તૃષ્ણા અને પરદ્રવ્ય પ્રત્યેની મહેરછા જે આત્મા અને મન સાથે સંબંધિત છે તેને વશ કરવા માટે તે અદત્તાદાન વિરમણ નામના સંવરધર્મ સિવાય બીજા કોઈને પણ ગજ વાગે તેમ નથી.
Page #598
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 555 મતલબ કે ચોર્ય કર્મને મર્યાદિત, સંયમિત કે સર્વથા ત્યાગી દેવા માટે વ્રતની મર્યાદા અર્થાત સમ્યકજ્ઞાનપૂર્વક વ્રતને સ્વીકાર કરે સીધે, સાદા અને નિર્વિન પવિત્ર માર્ગ છે. બાહ્ય તથા આભ્યતર પરિગ્રહની ગ્રંથિઓને તેડાવી દેનાર આ વ્રતને નિગ્રંથધર્મ કહ્યો છે. આનાથી મૃષાવાદ અને પ્રાણાતિપાતનું વિરમણ શક્ય અને સફળ બનશે તથા ચેરી કરવાની આદત મર્યાદામાં આવતાં પરિગ્રહ તથા તેના સહચર મૈથુન પાપ પણ મર્યાદિત બનશે. માટે જ અદત્તાદાન વિરમણ સવે ધર્મોમાં શ્રેષ્ઠતમ ધર્મ છે. આ કારણે જ અરિહંત પરમાત્માઓએ પણ તેને ઉપાદેય કહ્યો છે. સર્વે પાપના દ્વાર બંધ કરાવનાર છે. આરાધકને નિર્ભય બનાવે છે. લેભા રાક્ષસ કન્ટ્રોલમાં આવે છે તથા તીર્થકરે, વાસુદે, ચક્રવર્તીએ તથા સુવિહિત મુનિરાજેએ તેને માન્ય કર્યો છે. તપસ્વીઓને માટે સર્વથા ધર્માચરણ છે. ઈત્યાદિ કારણથી ગામ - નગર, આકર - નિગમ, ખેટ-કર્બટ, મડંબ-આશ્રમ આદિ સ્થાનમાં રહેલ મણી, મોતી, શિલા, પ્રવાલ, કાંસ્ય, વસ્ત્ર, સુવર્ણ, રજત અને રત્ન કેઈના પડી ગયા હોય, માલિક ભૂલી ગયા હોય, તેમને શોધવા છતાં ન મળ્યા હોય, તેને વ્રતધારી ઉપાડે નહિ તેમજ બીજા પાસે ઉપડાવે નહિ કેમ કે વ્રતધારી મુનિરાજે તેના ત્યાગી હોવાથી માટી અને સુવર્ણમાં એકબુદ્ધિ એટલે સમાનભાવવાળા છે. તેથી ખળામાંખેતરમાં-વનમાં રહેલ ગમે તે દ્રવ્ય હોય; પછી તે પુષ્પ, ફળ, છાલ, કુંપલ, સુરણ, તૃણ, કાછ કે કાંકરા હોય, થોડા કે ઘણું હોય, નાના કે મોટા હેય, માલિકને પૂછયા વિના
Page #599
--------------------------------------------------------------------------
________________ 556 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર લેવાનું કલ્પી શકે તેમ નથી. પ્રતિદિનમાં વપરાતા દ્રવ્ય પણ માલિકને પૂછીને સ્વીકારે. અવિશ્વાસના ઘેર મુનિએ ગોચરી પાણી માટે જવું નહિ તેમજ તેમની પાસેથી પાટ-પાટલા-શમ્યાવસ્ત્ર-કામળી પણ સ્વીકાર કરે નહિ. (ર્નોધ-સંપ્રદાયાન્તર કે બીજા કેઈ કારણે કલંક લાગવાને ભય રહે છે તે કારણે નિષેધ કરેલ છે.) કેઈના દેષ બેલે નહિ. બાળ પ્લાન કે બીજા કોઈ મુનિરાજ માટે લાવેલી આહાર આદિ વસ્તુઓને તે તે મુનિઓને આપી દેવી જોઈએ. પિતાને વાપરવાનું ક૫તું નથી. પારકાના પુણ્ય કર્મોને નાશ થાય, દાતાને દાન દેવામાં અંતરાય પડે, દાનધર્મને વિનાશ થાય તેવી ભાષા મુનિઓએ બેલવી જોઈએ નહિ. તેમજ બીજાની ચાડી કે ઈર્ષા પણ કરવી નહિ. ક્યા મુનિએ આ વ્રતને આરાધી શકતા નથી? ગૃહસ્થને ત્યાંથી યાચના કરી લાવેલા પાટ-પાટલા, ટેબલ, સંથારિયા, વસ્ત્ર, પાત્ર, કામળી, એ, ડંડ, ડંડાસન, આસન, ચેલપટ્ટા, મુખવસ્ત્રિકા, પગ પૂછવા માટે વસ્ત્ર વિશેષ આદિ વસ્તુઓને સાથે રહેનારા મુનિરાજેને આપ્યા વિના પિતે એકલે જ વાપરે, પાસેની વસ્તુમાંથી બીજા મુનિને કંઈ પણ ન આપે, તેઓ આ ત્રીજા વ્રતની આરાધના કરી શકતા નથી. યદ્યપિ પિતાને સંગ્રહ કરવાની ઈચ્છા નથી તે પણ “મારે બીજાની ચિંતા શા માટે કરવાની?” તેવા ભાવથી બીજા મુનિએ થનારા, કે થતા લાભમાં અંતરાય કરે, તે મુનિ સંગ્રહની અનિચ્છાવાળે હોવા છતાં પણ આરાધક
Page #600
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રવ્યાકરણ સૂત્ર છે 557 નથી, ધર્મોપકરણે પ્રત્યે મુનિને મૂર્છા ન હોવાના કારણે વસ્તુઓને નિષેધ નથી, તે પણ બીજાના લાભમાં અંતરાયભૂત થતા લાભાન્તરાય કર્મ બંધાય છે જે ભાવ પરિગ્રહ છે, તથા તપચેર, વાણીર, રૂપાર, સમાચારીચેર અને ભાવર મુનિ પણ આ વ્રતને આરાધક બની શકતા નથી. જેમ કે પિતાની મંડળીમાં કે ઉપાશ્રયમાં રહેનારા કે મુનિરાજે માસક્ષમણું કર્યું હોય, કેઈ વ્યાખ્યાન વાચસ્પતિ હેય, કેઈ રૂપવાન હય, કેઈ શુદ્ધ સમાચારીને આરાધક હોય અને કઈ જ્ઞાની હોય, તેવી સ્થિતિમાં કઈ ગૃહસ્થ અનજાન હોવાથી પૂછે કે “શું આપશ્રી તપસ્વી છે? વ્યાખ્યાતા છે? રૂપવાન છે? શુદ્ધ સમાચારીના પાલક આપ જ છે? અને જ્ઞાની છે?” ત્યારે ભાવરીની આદત પડેલી હોવાથી પૂછાયેલે મુનિ જવાબ આપતા કહે છે કે “ભલા માણસ! સાધુઓ તે તપસ્વી જ હોય છે, ત્યાખ્યાન કરનાર જ હોય છે, રૂપાળા જ હોય છે; સાધુ માત્ર શુદ્ધ ક્રિયા કાંડી જ હોય છે અને જ્ઞાન-ધ્યાનમાં રત હોય છે. આ પ્રમાણે પિતે તપસ્વી આદિ ન હોવા છતાં પણ ઉપર પ્રમાણે જવાબ આપનાર મુનિને જેનશાસન ભાવાર કહે છે, જે દ્રવ્યથી નહિ પણ ભાવથી વ્રતને વિરાધક બને છે તથા મેડી રાત્રે પણ જોર જોરથી બોલનાર, લડાઈ-ઝગડા કરનાર, સાથે રહેનારા મુનિઓમાં પરસ્પર ભેદ કરાવનાર, કલહ-કંકાસ કરનાર, વર-વિરોધ ઉત્પન્ન કરનાર, જ્યારે ને ત્યારે દેશ કથા, રાજ કથા, ભજન કથા અને સ્ત્રી કથા કરનાર, બીજ મુનિઓને અસમાધિ
Page #601
--------------------------------------------------------------------------
________________ 558 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઉદ્વેગ કે આર્તધ્યાન કરાવનાર, અપરિમિત ભજન કરનાર અને સદેવ કે આદિ કષાયમાં ધમધમતે મુનિ ત્રીજા વ્રતને વિરાધક બને છે. ત્યારે આ વ્રતના આરાધક કેણ? ક્યા મુનિરાજે આ વ્રતના આરાધક બની શકશે? આ પ્રમાણે જબૂસ્વામીના પૂછવાથી સુધર્માસ્વામીએ કહ્યું કે ગૃહ પાસેથી ધર્મોપકરણે, ભેજન–પાણી, દવા વગેરે માંગી લાવેલા પદાર્થોને જે જે મુનિઓને જે જે વસ્તુઓ જોઈતી હોય તેના વિતરણ કરવામાં કુશળ હોય એટલે કે બધી વસ્તુઓને પિતાના કબાટમાં મૂકી ન દેતા તત્કાળ મુનિઓને આપી દેનાર સાધુ આ વ્રતને આરાધક બનવા પામે છે. બાળમુનિ, ગેચરી પાછું જવામાં અશક્ત મુનિ, વૃદ્ધ મુનિ, તપસ્વી મુનિ, પ્રવર્તક, આચાર્ય, ઉપાધ્યાય તથા નવદીક્ષિતની પ્રશસ્તભાવે વૈયાવચ્ચ કરનાર હોય, ગચ્છ, સમુદાયરૂપ કુળ, સમુદાય, ચન્દ્રાદિક ગણ, તેમને સમુદાય, કટિકાદિ સંઘ તથા જિનેશ્વરદેવની પ્રતિમારૂપ ચૈત્ય આદિને આરાધક હય, તેમની સેવા-વૈયાવચ્ચ કરનાર હોય, કર્મનિર્જરાને અભિલાષી હાય તથા દશ પ્રકારે વૈયાવચ્ચ કરવામાં પણ કિર્તિ આદિને ઈચ્છુક ન હોય તથા જે ગૃહસ્થને મુનિઓ પ્રત્યે રાગ નથી, પ્રશસ્તભાવ નથી તેવાઓના ઘરેથી વસ્ત્ર, પાત્ર તથા ભિક્ષા આદિ પણ લેનાર ન હય, બીજા મુનિઓની અર્થાત્ સ્વસમુદાયના કે પર સમુદાયના, સ્વગચ્છના કે પરગચ્છના મુનિઓની નિંદા, ગહ કે તિરસ્કાર કરનાર ન હોય,
Page #602
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 559 બાળમુનિઓને કે કાચા મુનિઓને તેમના ગુરૂથી વિમુખ કરતે ન હોય તેવા મુનિરાજે આ ત્રીજા વ્રતના આરાધક બનવા પામે છે. આ વ્રતને દેવાધિદેવ મહાવીરસ્વામીએ પ્રરૂપ્યું છે. જે અનાદિકાળની ચોરી કરવાની આદતને છોડાવી દેવા માટે સમર્થ છે, જૈન પ્રવચન સ્વરૂપ છે, આત્માનું કલ્યાણ કરાવનાર છે, આવનારા ભવમાં શુભ ફળને આપનાર છે, વીતરાગ ભાષી હોવાથી ન્યાયથી અનપેત છે, સરળ ભાવને ઉત્પન્ન કરાવનાર છે, સર્વે ધર્મોમાં શ્રેષ્ઠ છે, જ્ઞાનાવરણીયાદિ કર્મોને નાશક છે, જેનું નામ અદત્તાદાન વિરમણ છે. ખેતરની રક્ષાને માટે કાંટાની વાડની, બંગલાની રક્ષાને માટે કિલાની, મોટરની રક્ષાને માટે ગેરેજની જેમ અત્યાવશ્યકતા અનિવાર્ય છે, તેવી રીતે સ્વીકારેલા વતની રક્ષા કરવા માટે ભાવનામય જીવન બનાવવું અત્યંત આવશ્યક છે. આનાથી આત્મામાં જાગૃતિ આવે છે, વ્રતની આરાધના સરળ બને છે. આ વ્રતની ભાવના પાંચ છે તે આ પ્રમાણે : (1) વિવિક્તવસતિવાસ –એટલે કે દેવકુળ, મહાજનને યોગ્ય સ્થાન, પાણી પીવાની પરબ, પરિવાજ કેને આશ્રમ, વૃની નીચે, માધવી લત્તાએથી શોભિત બગીચા, ગૃહસ્થોને માટે રમવાના સ્થાન, પર્વતની ગુફા, લેહાદિની ખાણ, કુડાર આદિની શાળા, ઉદ્યાન, રથાદિ રાખવાના સ્થાન, યજ્ઞાદિના સ્થાન શૂન્ય ઘર, સ્મશાન, પર્વતની તલાટી, દુકાન આદિના સ્થાને, જ્યાં ગેહું–ચણા આદિના બીજે, દુર્વા આદિની વનસ્પતિએ, અળસીયા આદિ ત્રસજી ન હોય, ગૃહસ્થાના
Page #603
--------------------------------------------------------------------------
________________ પ૬૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નિમિત્ત બનેલા હોવાથી નિર્દોષ હોય, સ્ત્રી, પશ અને નપુંસકેને વાસ ન હોય, પવિત્ર હોય, આધાકમી એટલે મુનિરાજે માટે જ બનાવેલા ન હોય તેવા સ્થાનમાં મુનિરાએ રહેવું જોઈએ, પરંતુ જ્યાં પાણીના છાંટા નાખ્યા હેય, વધારે પાણી નાખેલ હોય, મુનિઓને અનુલક્ષી કચરો વગેરે તત્કાળમાં જ સાફ કરેલ હય, પુની માળાઓ લટકતી હોય, લીંપણ કરેલી હોય, ચૂના આદિથી સંસ્કારિત હોય, તેવા સ્થાનમાં મુનિઓએ રહેવું જોઈએ નહિ. કપનીય સ્થાનમાં પણ આવગ્રહાદિની રૂચિ રાખીને રહેવું. સારાંશ કે ભવભવાન્તરના સેવેલા, વધારેલા, પુષ્ટ કરેલા, નિકાચિત કરેલા કે અતિનિકાચિત કરેલા કષાયને તથા નેકષાયને કટેલમાં લેવા માટે, વ્રતધારી શ્રાવકો કરતાં પણ મહાવ્રતધારી મુનિરાજે વધારે પુરૂષાર્થ બળી હોય છે. તેમ છતાં પણ ઉપશમિત કરેલે મેહ નામને નટરાજ છળાવેલી હોવાથી ગમે ત્યારે પણ સાધકને અંતેભ્રષ્ટ તતભ્રષ્ટ કરવા માટે સમર્થ છે. અગ્યારમાં ગુણસ્થાનક સુધી પણ આ પરિસ્થિતિ નકારી શકાય તેમ નથી. માટે જ તીર્થંકર પરમાત્માએાએ, જૈન મુનિઓને માટે આરાધનાના માર્ગે કડક બનાવ્યા છે. કેમ કે અનાદિ કાળને જીવ માત્ર મહમી છે, વેદના ઉદયવાળે છે તથા હજી પણ આ કર્મો સત્તામાં પડેલા હોવાથી દબાયેલે નાગ અવસર આવ્યે ફૂંફાડા માર્યા વિના જેમ રહેવાને નથી, તેમ ભેગવેલી માયા ગમે તે નિમિત્તે પણ સાધકને સ્મૃતિમાં આવે તે માટે ઉપશ્રયનું સ્થાન પવિત્ર હોય, ભેગ કર્મની મર્યાદા વિનાના
Page #604
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર + 561 પશુ, પક્ષીઓ, નપુંસકો ઉપરાંત ભેગી પુરૂષ કે સ્ત્રીઓ ન રહેતા હય, સાંસારિક વાતાવરણ મુદલ ન હોય, તેમજ તેમને સહવાસ પણ સતાવતે ન હોય, તેવા એકાંત સ્થાનમાં મુનિઓને રહેવાનું ફરમાન છે, જેથી દીક્ષા પહેલાના પિતાના બંગલાઓ, હવેલીઓ, પલંગે કે માતા, પિતા, ભાઈ, બહેન વગેરે પરિવાર પણ યાદ આવવા ન પામે તે ધીમે ધીમે પણ સાધક પિતાની વ્રત સાધનામાં આગળ વધી શકશે પેટમાં પડતું ગરિષ્ઠ ભેજન, સુષુપ્ત કામદેવને પણ ઉદીપ્ત કરવાની શક્તિ ધરાવતું હોવાથી, ગોચરી પાણીના સખ્તમાં સખ્ત કાયદાઓ દાખવતાં કહ્યું કે હે સાધક! જેનાથી તમારી સમિતિ-ગુપ્તિની વિરાધના થવા ન પામે, દાતાર ગૃહસ્થને પણ કોઈ જાતની આરંભાદિ ક્રિયા લાગવા ન પામે, મુનિએ પ્રત્યે દાતાને નફરત થવા ન પામે તે પ્રમાણે ગોચરી પાણીમાં વિવેક રાખે, તથા દેનાર–લેનાર બંનેને દોષ લાગે અથવા એકેન્દ્રિયાદિ જીવથી પંચેન્દ્રિય જીવ સુધીની હત્યા થાય કે ગોચરી વાપરતાં રતિ અને અરતિ થાય તે પ્રમાણે ગોચરી લાવવી નહિ, કરવી નહિ, અને બીજાઓ પાસે મંગાવવી નહિ. શરીર પ્રત્યેને સાતાગારવ ઓછો થવા પામે, કાયાની માયા ઘટવા લાગે તે રીતે જ વસ્ત્રોની અલપતા પ્રત્યે બેદરકાર રહીશ નહિ. કેમ કે દ્રવ્યપરિગ્રહ ભાવપરિગ્રહની વૃદ્ધિ કરાવ્યા વિના રહેતું નથી. માટે બાહ્ય અને આભ્યતર પરિગ્રહને કાળે નાગ સમજીને જેમ બને તેમ ઓછો કરવાને ભાવ રાખવે. કઈ પણ વસ્તુ પર માલિકી હક્ક રહેવા ન પામે તેની કાળજી રાખજે,
Page #605
--------------------------------------------------------------------------
________________ 562 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (2) અનુજ્ઞાત સંસ્કારક ગ્રહણ નામની બીજી ભાવના છે. પહેર-બે પહોર નિદ્રાધીન થવા માટે માધવીલતા કે વન વૃક્ષોથી આચ્છાદિત ઉદ્યાન આદિ સ્થાનમાં પાથરવા માટે ઢંઢણ, કઠિનક, જળાશયમાં થનાર ઘાસ, પરા, મુંજ, સારિકા, કુવિન્દ, લાલ, મેદપાટ દેશમાં થનાર મૂયક, વવજ આદિ તૃણ વિશેષની યાચના કર્યા પછી તેને ઉપયોગ કરવો. સારાંશ કે ઉપાશ્રયને અવગ્રહ માંગતી વખતે ઘાસ આદિને અવગ્રહ પણ માંગી લે જોઈએ. (3) શય્યાપરિકર્મવર્જન-અદત્તાદાન વિરમણ વ્રતની ત્રીજી ભાવના છે. સુવા-બેસવા માટે કામમાં આવનારા પાટપાટલા આદિના કારણે જેન મુનિઓએ વૃક્ષોને કપાવવા નહિ, તેમનું છેદન-ભેદન પણ કરાવવું નહિ. જે મકાનમાં રહે તેને માલિક પાસેથી અથવા બીજા કેઈ ગૃહસ્થ પાસેથી તે વસ્તુઓની માંગણી કરવી અને જે ભૂમિ પર સુવા માટેની આજ્ઞા મળી હોય તે ઉંચી-નીચી હોય તે પણ તેને સરખી ન કરવી. ઠંડીની મોસમમાં પવન વિનાની અને ઉષ્ણતુમાં પવનવાળી જગ્યાની ચાહના ન કરવી. ડાંસ-મચ્છરોથી ક્ષેભ પામ નહિ તેમજ તેમને દૂર કરવા માટે ધૂપ–ધૂમાડે પણ કરાવ નહિ. જેના રક્ષણરૂપ સંયમ અને સંવરની આરાધનાથી સમાધિમય બનેલા મુનિઓ સદૈવ પિતાના ધ્યાનમાં સ્થિર રહેવા માટે પ્રયત્ન કરે. વૃક્ષોનું છેદન-ભેદન પતે કરે નહિ, બીજા પાસે કરાવે નહિ તથા અનુમોદન પણ કરે નહિ. માટે યાચના કરતાં જે વસ્તુ જે રીતે મળી હોય તેને ઉપયોગ કરે.
Page #606
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 563 (4) અનુજ્ઞાન ભેજનું પાણી નામની ચેથી ભાવના છે. અદત્તાદાન વિરમણ વ્રતની ચેથી ભાવનાને અર્થ સૂત્રકારે આ પ્રમાણે કર્યો છે. ગરીબમધ્યમ અને ધનવંતના ઘરે ગેચરી પાણીની ગવેષણ તથા વસ્ત્ર–પાત્રની પણ યાચના કરે, અદત્તાદાનના દેથી બચવા માટે મુનિઓએ શાક-દાળ આદિ વધારે ન વાપરવા જોઈએ. કેમ કે મસાલેદાર, ચટકેદાર શાકાદિને ઉપયોગ કરતાં મુનિઓને માટે મર્યાદા બાંધેલા, કર કેળીયાએથી વધારે ભેજન લેવાય છે જે અદત્તાદાન છે. માટે વધારે પડતાં શાકાદિને ત્યાગ કર. ઝડપથી ખાવું નહીં. શરીરના અવયવને અર્થાત્ ડોક, માથુ, આંખ કે હાથ આદિને ડોલાવતાં ભજન ન કરે, જેનાથી પર છને પીડા થાય તેવા ભેજનની ઈચ્છા ન કરે. સારાંશ કે ત્રીજું વ્રત ખંડિત ન થાય તે રીતે ગોચરી પાણીથી લઈ તેને વાપરવા સુધીમાં સંયમી બનતે મુનિ વ્રતને આરાધક છે. (5) વિનય ભાવના -પિતાનાથી દીક્ષા પર્યાયમાં વધારે હોય, તેમને બહુમાનપૂર્વક વિનય રાખે. ગ્લાનાદિ મુનિઓના પારણની ચિંતા રાખવી, સ્વ અને પારને ઉપકાર થાય તેવું જીવન બનાવવું, સૂત્રની વાંચના તથા પરિવર્તન કરવામાં ગુરૂ કે વડિલ સાધુઓને વન્દન વ્યવહારરૂપ વિનય રાખવે. લાવેલી ગોચરી પાણીને સમ્યક્ પ્રકારે વિતરણ કરે. સ્વાધ્યાયમાં, ગુરૂઓના આગમનમાં કે પ્રવેશનમાં વિનયની મર્યાદા ભૂલાય નહીં તેનું ધ્યાન રાખવું.
Page #607
--------------------------------------------------------------------------
________________ પ૬૪ * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઉપર પ્રમાણે અદત્તાદાન વિરમણરૂપ સંવરને સારી રીતે પાળવું. મન-વચન અને કાયાથી સુરક્ષિત વ્રત મુનિઓને આશ્રવ માર્ગને ત્યાગ કરાવી સંવર ધર્મમાં સ્થિર કરશે. આ વાત જ્ઞાનન્દન ભગવાન મહાવીરસ્વામીએ કહી છે. ક ત્રીજું સંવર દ્વાર પૂર્ણ પર ચેથું સંવર દ્વાર: આના પહેલા ત્રીજા સંવર દ્વારમાં અદત્તાદાન વિરમણ વ્રતની વિવેચના તેના ફાયદાઓ અને તેની આરાધનાથી આત્મિક જીવનની ઉત્કાન્તિને કહી લીધા પછી કમ પ્રાપ્ત ચોથા સંવર દ્વારના વિવેચન માટે આર્ય સુધર્માસ્વામીએ કહ્યું કે હે જબૂ! મૈથુનવિરમણપૂર્વક આ બ્રહ્મચર્ય વ્રત વ્યક્તિત્વનું સર્વાગીણ કલ્યાણ કરાવનાર, સામાજિક જીવનમાં સુખ-શાંતિ અને સમાધિને અપાવનાર, ધાર્મિક જીવનમાં સંયમની આખરી સીમાને પ્રાપ્ત કરાવનાર અને દેશમાંથી દુઃખ, દારિદ્રય, વ્યાધિ અને વૈર–વિધ તથા ક્રોધાદિ કષાયને અંતિમ શ્વાસમાં લાવી મૂકાવનાર માટે સર્વમાન્ય, સર્વ શ્રેષ્ઠ આ વ્રતને માટે દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીએ જે કહ્યું હતું તે તને અક્ષરશઃ કહીશ, તે તું સાવધાનીપૂર્વક સાંભળજે. અનાદિ કાળથી આ જીવાત્મા પુદ્ગલાનંદી, પુદ્ગલસગી અને પુદ્ગલસેવી રહેલે હોવાથી તેને સંસાર ટૂંકો થઈ શક્યો નથી. ચારે ગતિઓના માનસિક, આધ્યાત્મિક અને વ્યાવહારિક ત્રાસમાંથી મુક્ત થયેલ નથી. માટે જ પુણ્ય
Page #608
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 565 પ્રકૃતિના ઉદયકાળના સમયે પૌગલિક સુખમાં ર પચ્ચે અને તેના ભેગવટામાંથી ઉત્પન્ન થયેલા રેગ-શેક-હાડમારી, જુદી જુદી બિમારીઓ અને છેવટે દુર્ગતિના અસહ્ય દુદબેને ભોગવતાં આ જીવાત્માના માથા પરથી અનંત કાળચક્ર પૂર્ણ થવા પામ્યા છે. ભવિતવ્યતાના ગે કેઈક સમયે માનવજીવનમાં સંસારની અમુક પરિસ્થિતિઓમાંથી કંટાળી ગયેલા જીવ જ્યારે બ્રહ્મચારી સદ્દગુરૂઓના સહવાસથી સન્માર્ગે આવે છે ત્યારે તેમનું માનસિક જીવન જાગૃત બને છે, જે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવા માટે પ્રથમ સોપાન છે. તેમાંથી સમ્યજ્ઞાનની પ્રાદુર્ભુતિ થતાં સમ્યફચારિત્ર તરફ તેનું પ્રસ્થાન થાય છે અને તેમ થતાં પિતાના દુઃખેનું, પાપનું, ભૂલનું અને અપરાધેનું જ આ ફળાદેશ છે તેમ સમજવામાં આવતાં જ જીવની દિશા બદલાય છે અને સંપૂર્ણ સચ્ચરિત્રનું મૂળ બ્રહ્મચર્યવ્રત છે તેની સમજ આવે છે. ત્યાર પછી તેના સ્વીકાર માટે અણશુદ્ધ અથવા મર્યાદિત–સંયમિત તેની આરાધના કરવાના ભાવ જાગે છે અને ત્યાર પછી જીવનનું ઉર્ધ્વીકરણ સરળ અને સફળ બનવા પામે છે. આ બ્રહ્મવ્રત કેવું છે? તેનું સ્વરૂપ શું છે? વિશેષપદને ભાવવા માટે, તેને ઠીક ઠીક સમજવા માટે તથા તેનું માહાભ્ય અને રહસ્ય જાણવા માટે વિશેષણ પદે જ વધારે મહત્વના છે. કેમ કે સંઘ કે સમાજ એક જ વ્યક્તિને હેતે નથી, પણ અનેકાનેક માનવેને હોય છે.
Page #609
--------------------------------------------------------------------------
________________ પ૬૬ 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જેઓ જાડી તથા પાતળી બુદ્ધિવાળા હેવાથી કઈક શીઘ્રતાથી અને કેઈકવાર લગાડ્યા પછી સમજે છે. માટે ભાવદયાના માલિક તીર્થંકર પરમાત્માએ એક જ વાતને જુદા જુદા શબ્દોથી વિશેષિત કરે છે. જેથી બ્રહ્મચર્યને અર્થ સમજવાને માટે કેઈને પણ વધે આવતે નથી શારીરિક કે વ્યાવહારિક ગુણે તે સ્વાર્થવશ પણ પ્રાપ્ત કરી શકીએ કે ટકાવી શકીએ છીએ, પણ આત્મિક ગુણો તે પુરૂષાર્થ વિશેષથી જ ઉત્પન્ન કરવા પડે છે, ટકાવવા પડે છે. ત્યારે જ આત્મા પોતાની અનંત શક્તિઓ મેળવવાને માટે આગેકૂચ કરે છે અને છેવટે કેવળજ્ઞાનની મર્યાદામાં આવીને તથા તેને મેળવ્યા પછી કૃતકૃત્ય બની જાય છે. બ્રહ્મચર્યધર્મને પ્રાપ્ત કરવામાં, ટકાવવામાં પુરૂષાર્થ જ વિશેષ કામે આવશે. કેમ કે તેના સર્ભાવમાં આત્માના ઉત્તમોત્તમ તપ-નિયમ-જ્ઞાન-દર્શન-ચારિત્ર સમ્યકત્વ અને વિનયાદિ ગુણેની પ્રાપ્તિ થાય છે. (1) તપ –અનશનાદિ બાહ્ય અને પ્રાયશ્ચિતાદિ અભ્ય તર તપે ગુણ. (2) નિયમ-પિડ વિશુદ્ધિ આદિ ઉત્તર ગુણે. (3) જ્ઞાન-સમ્યજ્ઞાન તથા જીવાદિ તત્ત્વની સૂક્ષ્મતા જાણવી. (4) દર્શન –સામાન્ય જ્ઞાનની સ્પષ્ટતા. (5) ચારિત્ર –પાપ માર્ગોની સંપૂર્ણ નિવૃત્તિ.
Page #610
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 567 (6) સમ્યકત્વ -અનાદિકાળથી આઠ રૂચક પ્રદેશને છોડી બાકી બધાય આત્મ પ્રદેશ પર ગાઢ–તીવ્ર અને દીર્ઘસ્થિતિક સત્તા જમાવીને બેઠેલા મિથ્યાત્વ મેહનીય કર્મના ક્ષયથી, પશમથી કે ઉપશમથી ઉત્પન્ન થયેલે જીવ પરિણામ તે સમ્યકત્વ કહેવાય છે. (7) વિનય બહુમાનપૂર્વક અભ્યત્થાનાદિ ઉપચાર. ઇત્યાદિ આત્મિક ગુણના મૂળમાં, રૂડું રૂપાળું શરીર કે પગલિક પદાર્થો કારણરૂપ બની શકે તેમ નથી. ત્યારે બ્રહ્મચર્યવ્રત જ એક અમેઘ શસ્ત્ર છે. જેનાથી ઉપરના ગુણો પ્રગટે છે અને ટકવા પામે છે. મતલબ કે આઠ પ્રકારના મૈથુનનો ત્યાગ કરી શુદ્ધ ભાવે આરાધિત બ્રહ્મચર્યની હાજરીમાં જ તપગુણાદિની હાજરી હોય છે. જીવનમાં સર્વાશે કે અલ્પેશે સિથત બ્રહ્મચર્ય વડે જ તે ગુણેની ઉત્પત્તિ શાસ્ત્રમાન્ય અને અનુભવગમ્ય છે, માટે જ શાસ્ત્રોમાં કથન છે કે, “સાધક ચાહે કાર્યોત્સર્ગ, યાની, મૌની, વલ્કલ પહેરનારે હિય, યદિ તે પિતાના મનમાં ગુપ્ત અબ્રહ્મસેવી હોય તે સાક્ષાત્ વૃદ્ધ ઉંમરના બ્રહ્માજી હોય તે પણ મને ગમતા નથી.” “હજારે લેકેને ભણનાર હોય, ભણાવનાર હોય તથા આપદુગ્રસ્ત હોય કે રૂપરૂપના અંબારસમી સ્ત્રીઓથી આમંત્રિત હોય તે પણ અકાર્ય (મૈથુન)નું સેવન ન કરે કે ન અભિષે તે સૌને ગમશે.” બ્રહ્મચારી માનવ જ સર્વશ્રેષ્ઠ અહિંસાદિયમોને તથા જુદા જુદા પ્રત્યેના અભિગ્રહરૂપ નિયમને ધારી શકે છે.
Page #611
--------------------------------------------------------------------------
________________ 568 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અર્થાત્ મિથુનાદિ પાપમાંથી પિતાના આત્મપ્રદેશને ખેંચી લઈ જે ભાગ્યશાળીઓ બ્રહ્મચર્યધર્મની આરાધનામાં એકાગ્ર થશે તે અનાદિકાળથી વળગેલા હિંસાદિ પાપને નિરોધ કરવા માટે સમર્થ બનશે. તેમજ ખાનપાન, રહેણીકરણી, વ્યાપાર-વ્યવહારમાં ઓતપ્રેત થયેલી અશુદ્ધતાને દૂર કરવા માટે સંયમી જીવન જીવશે. જેથી પાંચે ઈન્દ્રિયના 23 વિષમાં બેભાન બનેલે આત્મા ખરા અર્થમાં જિતેન્દ્રિય, નિરારંભી અને નિષ્કષાયી બનશે. - ભારત દેશના બધાય પર્વતેમાં હિમવાનું પર્વત જેમ મોટો અને પ્રભાવશાળી છે, તેવી રીતે કે તેનાથી પણ વધારે ગુરૂ અને પ્રભાવશાળી બ્રહ્મચર્યધર્મ છે. વ્રતાનાં ઘર f, નિષ્ટ મતમ્ . तज्जन्य पुण्यसभार, संयोगाद् गुरुरुच्यते // મતાન્તરેમાં પણ કહેવાયું છે કે એક બાજુ ચારે વેદ હોય અને બીજી તરફ બ્રહ્મચર્યવ્રતનું પાલન હોય, તે વેદના અભ્યાસ કરતાં પણ બ્રહ્મચર્યની સાધના સર્વશ્રેષ્ઠ છે. પાપકામાં એક તરફ દુનિયાભરના પાપિની રાશિ હોય અને બીજી તરફ શરાબપાન અને માંસજન હોય તેમાં બધાય પાપિ કરતાં શરાબ અને માંસનું પાપ મેટું છે.” જેની સાધનાથી માનવનું મન પ્રશસ્ય એટલે કે દેવ દાનના દેવાવાસ કરતાં વધારે પ્રશસ્ય, ગંભીર, અચંચલ અને સ્થિર બનવા પામે છે. ગંભીરતાને અર્થ:
Page #612
--------------------------------------------------------------------------
________________ આ પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 569 ધ્ય પ્રમાવાવ ગાઝારા, શોધમાકૃષfપુ ! विकारा नोपलभ्यन्ते, तद्गांभीर्यमुदाहृतम् / / સ્થિરતાને અર્થ : स्थिरता वामनकायैर्यषामंगागितां गता / योगिन: समशीलास्ते ग्रामेऽरण्ये दिवा निशि / / વાચનાન્તરમાં પ્રશસ્ત, ગંભીર (દૈન્યાદિ વિકારરહિત) તિમિત (શરીર ચંચલતારહિત) મધ્યસ્થ (રાગ-દ્વેષથી અવશ) સરળ બનેલા મુનિજનેથી બ્રહ્મચર્યધર્મ સેવિત છે, જે મોક્ષમાર્ગનું આદિ કારણ છે. “જીવ અરિહંત સ્વરૂપ છે”, “આત્મા તે પરમાત્મા આ અને આના જેવા બીજા શાસ્ત્રીય વચને સત્ય હોવા છતાં અત્યારે તે તે કેવળ સત્તામાં જ અકબંધ પડેલું છે. તેનું ઉદ્ઘાટન કરવું જ હોય તે બ્રહ્મચર્યધર્મની નિરતિચાર આરાધના સિવાય બીજો એકેય ધર્મ કામમાં આવી શકે તેમ નથી, કેમ કે રાગ દ્વેષને ક્ષય કે ક્ષયે પશમ પ્રાયઃ કરીને બ્રહ્મચર્યને જ આભારી છે. આ કારણે જ જૈન મહર્ષિએ કહે છે કે “જીવનની કૃતકૃત્યતા એટલે કે સિદ્ધિગતિ જ જીવનું અતિમ લક્ષ્ય હોવાથી તેને પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચર્ય જ સુરક્ષિત નિલય એટલે ઘર છે.” અથવા સર્વે સિદ્ધોને રહેવાનું સ્થાન સિદ્ધિગતિ છે. પરંતુ તેને પ્રાપ્ત કરાવનાર કેશુ? આના જવાબમાં માનવાનું જ રહ્યું કે, બ્રહ્મચર્ય જ તેને પ્રાપ્ત કરાવનાર છે. શાશ્વત સુખને આપનાર, ભવભવાન્તરના માયા બંધનને તેડાવી અપુનર્ભવને આપનાર, આત્માને પૂર્ણ
Page #613
--------------------------------------------------------------------------
________________ પ૭૦ 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર માસીને ચન્દ્રની જેમ ઉજજવળ કરાવનાર, એકાન્તિક સુખને દેનાર, સંસારના બધાય કોને નિર્મૂળ કરાવનાર બ્રહ્મચર્ય છે. જે સુખ અને કલ્યાણનું કારણ છે. આત્માના પ્રદેશમાં અચલતા (ચાંચલ્મ રહિતતા) તથા આત્માને અક્ષય શાન્તિ દેનાર બ્રહ્મ છે. શ્રેષ્ઠ મુનિઓએ જેનું ત્રિકરણ મે રક્ષણ કર્યું છે. આનાથી બીજું એકેય અનુષ્ઠાન ન હોવાથી મુનિવરોએ બ્રહ્મચર્યનું જ પ્રતિપાદન કર્યું છે; તીર્થકરોએ, વિશિષ્ટ મુનિવર્યોએ, અત્યન્ત સાહસ ધનના માલિકોએ તથા વૈર્યવન્તએ પણ કુમારાવસ્થાથી જીન્દગીની છેલ્લી ક્ષણ સુધી પણ બ્રહ્મચર્યની સુરક્ષા કરી છે, આ સૂત્રથી જેઓએ 'अपुत्रस्य गतिर्नास्ति स्वगों नैव च नैव च / तस्मात् पुत्र मुख दृष्टवा पश्चाद् धर्म चरिष्यसि / ' અર્થાત “પુત્ર પ્રાપ્તિ વિનાને માનની સદ્ગતિ પુત્ર પ્રાપ્તિ વિના થતી નથી. માટે પુત્રના મુખને જોઈને ધર્મનું આચરણ કરીશ.” તેનું ખંડન થઈ જાય છે, કેમ કે પુત્ર તથા સગતિને રતિમાત્રને પણ સંબંધ નથી. તેમની સ્મૃતિએ આ વાતની સાક્ષી આપે છે કે - अनेकानि सहस्राणि कुमार ब्रह्मचारिणाम् / दिवौं गतानि विप्राणामकृत्वा कुल सततिम् / / એટલે કે, વિપ્રેના, ભૂદેના, ત્રિવેદી અને ચતુર્વેદીએના હજારોની સંખ્યામાં પરણ્યા વિનાના કુમારે બ્રહ્મચર્યની આરાધનાથી સદ્ગતિને પામ્યા છે. બ્રહ્માની આરાધના
Page #614
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 571 વિપશામક હોવાથી કલ્યાણદાયી છે, કેમ કે બ્રહ્મચારી જીવન પ્રત્યે કેઈનેય શંકા રહેતી નથી. છિલકા વિનાના શુદ્ધ ચાખાની જેમ બ્રહ્મચર્ય પણ ઉજજવળ છે. કેમ કે તેને પાલનમાં કોઈ પણ જાતના પ્રયાસ, પરિશ્રમ, છેતરપિંડી કે વિશ્વાસઘાત કરવાના હોતા નથી. જેમ જેમ આને આરાધના થતી જશે તેમ તેમ સ્નેહીઓ પ્રત્યેને રાગ કમ થશે, માટે જ ચિત્તની સ્વસ્થતાને પ્રાપ્ત કરાવનાર બ્રહ્મની સાધના છે. રાગી માણસને જ “ક્યાં જઈએ? ક્યાં ઉભા રહીએ? શું કરીએ ? શું ન કરીએ?” ઈત્યાદિ ચિંતાએની પરંપરા એક પછી એક સતાવતી હોય છે. જ્યારે બ્રહ્મચારીને આત્માને અણુઅણુ રાગ વિનાને લેવાથી સદૈવ સુખમગ્ન હોવાથી ચિંતામુક્ત છે. બીજા વ્રતમાં અપવાદ સંભવી શકે છે પણ બ્રહ્મચર્યની આરાધનામાં કઈ પણ જાતને અપવાદ નથી. તપ અને સંયમ માટે મૌલિક કારણ આ વ્રત છે પાંચ મહાવ્રતની નિરતિચાર આરાધના બ્રહ્મચર્ય વિના શક્ય નથી. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને નવ પ્રકારે નવ બ્રહ્મચર્યની વાડ દ્વારા આ વ્રત યુક્ત છે, રક્ષિત છે. સારાંશ કે કાંટાની વાડ વિના ખેતરની રક્ષા જેમ અશક્ય છે તેવી રીતે બ્રહ્મની આરાધના માટે નવ વાડો નક્કી થઈ છે. અથવા " બ્રહ્માદિ સરન જાળમતિ દ્વાર” પૌગલિક ભાવમાંથી જીવનધનને બચાવી લીધા પછી જ શરીરધારી પિતાના આત્માને ખ્યાલ આવતાં મન-વચન અને કાયાથી પણ બ્રહ્મચર્ય ધર્મની રક્ષા માટે પાંચ સમિતિઓથી સમિત,
Page #615
--------------------------------------------------------------------------
________________ પ૭૨ 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત બનવા પામે છે જે સાધનામાં ધ્યાતા અને ધ્યેયની એકરસતાને પુટ લાગે છે, તેવું ઉત્કૃષ્ટ ધ્યાનરૂપી કબાટ (બારણું) જે ઘણું સુકૃત્યથી વિરચિત છે તેની રક્ષાને માટે બ્રહ્મચર્યધર્મ અર્ગલા (ભુંગળ) સમાન છે. જેવી રીતે અર્ગલાથી દ્વાર મજબુત બને છે અને મકાન પણ સુરક્ષિત રહે છે તેવી રીતે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનમાં એકાગ્રતા લાવનાર બ્રહ્મચર્યની સાધના સિવાય બીજું એ કેય અનુષ્ઠાન કામે આવતું નથી બ્રહ્મચારીના મનમાં ચંચલતા, અસમાધિતા, અને અસ્થિરતા આદિને નાશ થયેલ હોવાથી સ્વસ્થ ચિત્ત બનેલા તે સાધકનું વચન અને શરીર પણ સ્વસ્થ એટલે આત્માને આધીન બન્યા વિના રહેતા નથી જે સમ્યફચારિત્ર જ કહેવાય છે. નરકગતિ અને તિર્યંચગતિનું દ્વાર બંધ કરવા માટે તથા મનુષ્ય અને દેવગતિના દ્વાર ઉઘાટિત કરવા માટે બ્રહ્મચર્ય ધર્મની સાધના જ ઉત્તમત્તમ સાધના છે. સમ્યફચારિત્ર વિનાને દેવદાનવ ઇન્દ્રોને માટે અત્યંત દુષ્કર બ્રહ્મચર્યધર્મ છે માટે કેન્દ્રમધર્મમાં બ્રહ્મચર્ય જ સર્વશ્રેષ્ઠ કહેવાયું છે. શાસ્ત્રોક્ત વચન છે કે દેવ-દાનવગન્ધર્વ–પક્ષ-રાક્ષસ-કિન્નર વગેરે દેવે પણ બ્રહ્મચારીને નમન કરે છે. તથા બીજા માનવેને માટે સર્વથા દુષ્કર હોવાથી સમ્યગુદષ્ટિસમ્પન્ન માનવે જ આ વ્રતની આરાધના કરવા સમર્થ બને છે. બ્રહ્મચર્યધર્મની સર્વ શ્રેષ્ઠતા - જૂદા જૂદા રંગેના કમળવડે શોભિત સરોવર અને તળાવ, જેમ સૌને સુખદ, પ્રમોદ કરાવનાર અને મનેહર
Page #616
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 573 લાગે છે, પરંતુ તેની સુન્દરતા અને આદેયતા, સુન્દર અને મજબુત પાળ વડે જ છે, તેવી રીતે જીવમાત્રને આધ્યાત્મિક સુખ દેનાર ધર્મ અને ધાર્મિકતા છે. જેની પ્રાપ્તિ, બ્રહ્મચર્ય વિના શક્ય નથી અને બ્રહ્મચર્યની સુરક્ષા નવ વાડોને જ આભારી છે. માટે સર્વે આત્મિકધર્મોની પાળ જેવું બ્રહ્મચર્યવ્રત છે. સારંશ કે પાળથી જેમ સરોવર સુરક્ષિત છે તેમ અહિંસા, સત્ય, અચોર્ય આદિ ધર્મો બ્રહ્મચર્યથી સુસાધ્ય છે. બળદ ગાડાના પૈડાની વચ્ચે જેમ લેખંડની ધરી હોય છે, જેથી પડા અને ગાડાને હાનિ થતી નથી તેમ મુનિ ધર્મના ગુણોને ધારી રાખનાર બ્રહ્મચર્ય ધર્મ છે, મતલબ કે બ્રહ્મચારી સાધક જ કોધ કષાયને શમક, હૈયાને સરળ અને પવિત્ર બને છે. આન્તર પરિગ્રડને ત્યાગી, તપાધર્મને સાધક, સંયમને પાલક અને ગુરૂકુળને ઉપાસક બનવામાં તેને ક્યાંયથી પણ વધે આવતું નથી. પિતાની શાખાઓથી વડવૃક્ષ પિતાના આશ્રિતને જેમ સુખપ્રદ બને છે, તેમ ધર્મની જેટલી શાખાઓ છે તે બ્રહ્મચર્યવ્રત પર આધારિત છે. શહેર–નગર આદિ જેમ ચારે તરફ કિલ્લો, દ્વાર અને અર્ગલા વડે સુરક્ષિત હોય છે તેમ ધર્મ નામના મહાનગરની રક્ષા બ્રહ્મચર્ય વડે જ સુરક્ષિત રહી શકે છે. મહામહેન્સવમાં આગળ ચાલનાર ઈન્દ્રધ્વજ જેમ દેરડાવડે સુરક્ષિત અને શોભિત બને છે, તેમ બાકીના બધાય વ્રતને એક દોરડામાં બાંધી રાખનાર બ્રહ્મચર્યવ્રત છે. આ રીતે જે સાધક પાસે એક જ બ્રહ્મચર્યધર્મ સુરક્ષિત હંશે તેના બધાયે ગુણે ઉત્તરોત્તર શુદ્ધતમ બનવા પામે છે.
Page #617
--------------------------------------------------------------------------
________________ પ૭૪ 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બ્રહ્મચર્યવ્રતની આરાધના જ સર્વ શ્રેષ્ટ કેવી રીતે? દ્રવ્ય પ્રાપ્તિ, રૂપ પ્રાપ્તિ શારીરિક શક્તિ પ્રાપ્તિ, કીર્તિ કે યશની પ્રાપ્તિ, છેવટે ઉત્તમ જાતિ, ખાનદાન, કે માતાપિતાની પ્રાપ્તિમાં પૂર્વનું પુણ્યકર્મ જ કામ કરી રહ્યું હોય છે, એટલે કે આત્માથી પર ભૌતિકવાદના ભગવટાના બધાય સાધને પુણ્યાધિન છે. જ્યારે સર્વાશે કે અલ્પાંશે બ્રહ્મચર્યધર્મની આરાધનામાં પુણ્યબળ કામે નથી આવતું પરતુ જાગૃત આત્માની સંયમવૃત્તિ અને પ્રવૃત્તિ જ મુખ્ય કામ કરી રહી હોય છે. તે માટે સારા કે નરસા, ગમતા કે અણગમતા ભૌતિકપદાર્થોને મનસા-વચા અને કાયાથી ત્યાગ કરે સર્વથા અનિવાર્ય છે. તેને સરળાર્થ એ છે કે જે શબ્દો, ગધે, રસો અને સ્પર્શેથી માનવને આત્મા, મન, બુદ્ધિ, ઇન્દ્રિ કે શરીર મદાન્ય બનવા પામે તે સહવાસ અને ભેગવટામાં અત્યાસક્તિને ત્યાગ કરે તે બ્રહ્મચર્યની સાધના છે. બ્રહ્મને અર્થ આત્મા થાય છે, જે અનાદિકાળથી ભૌતિકવાદ, પૌગલિકવાદને કીડ બનીને વેગ કે ગની સાધનાથી ભ્રષ્ટ થયેલે છે, માટે બ્રહ્મચર્યની ભાવનાને આચરણમાં લાવ્યા વિના, કેળવ્યા વિના કે તેની ભાવના રાખ્યા વિના અથવા બ્રહ્મચારી પુરૂને સહવાસ કર્યા વિના બ્રહ્મની આરાધના શક્ય બનતી નથી. અનાદિકાળથી પરપદાર્થોમાં રસમગ્ન બનેલા આત્માને ઓળખવા માટે, તેને પ્રાપ્ત કરવા માટે અથવા આત્મામાંથી પરમાત્મા, જીવમાંથી શિવ, નરમાંથી નારાયણ, ખુદમાં ખુદા અને છેવટે Doo ડેગ એટલે કૂતરાડાઓને
Page #618
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : પ૭૫ ત્યાગ કરી GoD ગેડ બનવા માટે પણ વાકપટુતા, વાચાળતા કે કોરા સિદ્ધાંતવાદો કામે નથી આવતા પરંતુ બ્રહ્મચર્યધર્મની શુદ્ધ કે શુભભાવે કરેલી આરાધના જ કામે આવશે. એકેય મંત્ર-તંત્ર, રૂદ્રાક્ષમાળા, ટીલા-ટપકા કે ઉંધા માથે લટકવાથી પણ આત્મા પરમાત્મા બનવાને નથી. આત્મામાં રમણતા કરવી તે કેવળ પોથીઓના પાઠ કરવાથી કે ચર્ચા–વિતંડાવાદ અને શાસ્ત્રોની પંક્તિઓને રટવા માત્રથી બની શકે તેમ નથી, પરંતુ આમાં માત્ર ચૈતન્ય સમ્પન્ન હોવાથી તેને ચૈતન્યની આરાધના જ કામે લાગશે. બ્રહ્મચર્યધર્મ આત્માને ગુણ હોવાથી તેનું આચરણ જ આત્મામાં રમણતા, સ્વાધ્યાયમાં લીનતા, ધ્યાનમાં મગ્નતા, કાર્યોત્સર્ગમાં દઢતા, સામાયિકમાં સ્થિરતા, ચતુવિંશતિસ્તવમાં એકરસતા, ગુરૂવંદનમાં શ્રદ્ધાળુતા, અને છેવટે પ્રત્યાખ્યાન (વિરતિ)માં પરિપક્વતા પ્રાપ્ત કરાવશે. કેમ કે બ્રહ્મચર્યની સાધના જ ચૈતન્યની સાધના છે, જે દેવલેકાદિના પૌગલિક સુખ કરતાં પણ અનંતગુણ વધારે સુખ-શાન્તિ અને સમાધિને દેનાર છે. આનાથી રજનીશજીનું ભેગમાંથી મુક્તિ” એટલે કે સ્ત્રીસંભેગના સમયે વીર્યખલન જેમ જેમ મોડું થશે તેમ તેમ મુક્તિને રસાનુભવ થશે. આ કથન સર્વથા મૂખતાભર્યું અને યુવાધનને અવળે માર્ગે લઈ જનારું હોવાથી તથા આત્મા-પરમાત્મા-મહાવીર-ગીતાઉપનિષદ્ આદિ શાસ્ત્રોને દ્રોહ કરનાર હોવાથી ત્યાજ્ય છે. - જબ્બરદસ્ત આત્મિક પુરૂષાર્થ વડે પ્રાપ્ત થયેલી આત્મિકશક્તિનું નિવર્તન-નિર્ગમન ન થવા પામે તેને અનિવૃતિકરણ
Page #619
--------------------------------------------------------------------------
________________ પ૭૬ * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કહેવાય છે જે સમ્યગુદર્શનમાં મૌલિક કારણ છે અને જેના કારણે 70 કેડાછેડી જેટલી મેહકર્મની દીર્ઘ સ્થિતિમાંથી 69 કડાકોડી કર્મના ભૂકકે ભૂક્કો ઉડ્યા વિના રહેતા નથી, તેમ છતાં પણ તેને પ્રથમ ગુણસ્થાક કહેવાને આશય એટલે જ છે કે, સમ્યગદર્શન થવાના એક સમય પહેલાના આ સ્થાને પણ એટલે કે મિથ્યાત્વ ગુણસ્થાનકના અન્તિમ સમયે પણ આત્મા પિતે 69 કડાકડી કર્મોને ખપાવી દે છે, ત્યારપછી સમ્યગદર્શનને માલિક બનતા તેનું સપૂર્ણ મિથ્યાજ્ઞાન, સમ્યજ્ઞાનમાં પરિવર્તિત થતાં જ સમ્યક ચારિત્ર તરફ પ્રસ્થાન કરવાની ભાવના બળવતી બને છે જેના કારણે શેષ રહેલા કોડાકોડી સાગરોપમમાંથી પણ પલ્યોપમના પપમ જેટલા નિર્જરિત થતાં જાય છે. છેવટે અનિવૃત્તિકરણ વડે તે નામના જ ગુણસ્થાનકમાં પ્રવિષ્ટ આત્મા ક્ષેપક શ્રેણિની મર્યાદામાં યદિ આવી ગયું છે તે દશમા ગુણસ્થાનકે કષાયોની ભૂંગળ (અર્ગલા) ને ખાતમે બોલાવે છે. બારમે ગુણસ્થાનકે દેવ-દાનને પણ અગામી બનાવનાર મેહકર્મના સપૂર્ણ મૂળીયાઓને સમૂળ નાશ કરી તેમાં ગુણસ્થાનકે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે ભાગ્યશાળી બનવા પામે છે. આ બધાય કાર્ય કારણને જાણ્યા પછી જાણવું સરળ બનશે કે, કેવળ જ્ઞાનની સાધનામાં બ્રહ્મચર્યધર્મની સાધના સિવાય બીજુ એકેય મૌલિક કારણ નથી. સ્ત્રી માત્રનું અવાચ્ય સ્થાન રક્ત અને મૂત્રથી ખરડાયેલું હેવાથી, તેમાં પ્રતિક્ષણે ઉત્પન્ન થનારા અને જઘન્ય, મધ્યમ
Page #620
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 277 તથા ઉત્કૃષ્ટ શક્તિને ધારણ કરનારા બેઈન્ડિયાદિ લાખની સંખ્યામાં સંમૂચ્છિમ જીના ઉત્પાદનને કામ સૂત્રના પ્રણેતા વાસ્યાયન મુનિએ પણ નકાર્યા નથી તથા શુક અને રજના મિશ્રણમાં બે લાખથી નવ લાખ સુધી ગર્ભ જ પંચેન્દ્રિય જેને જૈનશાસને કબૂલ કર્યા છે. આવી સ્થિતિમાં મૈથુનકમ આત્માન એકવારના મૈથુનમાં લા જીની હત્યા થતી હોય તે તે સાધક અહિંસક–પૂર્ણ અહિંસક કેવી રીતે બની શકશે? માટે તે સ્થિતિને પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચારી સાધક જ સફળ બનવા પામે છે તેમાં કોઈને પણ સંદેહ રહેતું નથી. મિથુન સેવીને આત્મા, સંયમની મર્યાદામાં ન હોવાથી ગમે ત્યારે પણ અસત્ય ભાષણ, ખાટી સાક્ષી, મિથ્યા ઉપદેશ ઉપરાંત કર્કશકઠોર અને ઈષ્યમયી ભાષાનો ઉપયોગ કરવાવડે સત્ય ધર્મને ઘાત કરશે. કેમ કે જે સત્યવાદી નથી તે અહિંસક પણ નથી. આ કારણને લઈને પણ તે સાધક યદિ પૂર્ણ અહિંસક કે સત્યવાદી બનવા માંગતા હોય તે બ્રહ્મચર્યધર્મની ટ્રેઈનિંગ સૌથી પ્રથમ લેવા સિવાય બીજો માર્ગ નથી. મુનિધર્મને સ્વીકાર કરનારા જૈન મુનિઓને ઉપર્યુક્ત બ્રહ્મચર્યધર્મનું પાલન કરવું સર્વથા અનિવાર્ય છે. હવે જાણવાનું રહેશે કે બ્રહ્મચર્યની વિરાધના (ખંડન) અને આરાધના (સંરક્ષણ) કરવાથી આત્માને, આત્માના વિકાસને કે ઉથાનને કઈ રીતે? કેટલા પ્રકારે? ક્યાં નિમિત્તે અને કેટલા પ્રમાણમાં હાનિ કે લાભ થાય છે તે પ્રસંગને ભાવદયાના માલિક સુધર્માસ્વામીજી કયાંય પણ થાક્યા વિના
Page #621
--------------------------------------------------------------------------
________________ પ૭૮ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જબૂસ્વામીને કહે છે કે હે જબ્બ! સમવસરણમાં બિરાજમાન દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીએ જે કહ્યું હતું તેને જ હું કહું છું. બ્રહ્મચર્યના ખંડનમાં કે રક્ષણમાં હાનિ કે લાભ કઈ રીતે? | સ્વભાવથી જ જીવોના બે પ્રકાર છે. જેમાંથી પહેલા પ્રકારના જ આવનારા ભમાં દેવલેકના પૌગલિક સુખની પ્રત્યર્થે વિષયવાસનાના સુખને માટે ન ગણી શકાય કે ન માપી શકાય તેટલા પ્રમાણની દ્વિ-સમૃદ્ધિની આકાંક્ષાથે ઈજજત-આબરૂ કે માનમરતબે મેળવવાના લેભાર્થે, બળપરાક્રમ-રૂપ-જ્ઞાન અને વિજ્ઞાન દ્વારા પ્રસિદ્ધિની ઝખના અર્થો, ખાવા-પીવા કે ભેગવવાની અશક્તિ છતાં પણ થોડી ઘણી માયા હોય તે સારૂં તેવી મિથ્યા લાલસાને માટે પણ થોડું ઘણું કરનારા હોય છે. જ્યારે બીજા પ્રકારના માનવો આત્માના કલ્યાણ માટે, પુણ્યાનુબંધી પુણ્ય વધારવા માટે, કર્મોની નિર્જરાને માટે, ભવભવન્તરમાં પણ જૈન શાસન મળે તે માટે, અથવા જન્મ-જરા અને મૃત્યુના દુઃખથી મુક્ત બની સિદ્ધશિલા નિવાસી બનવા માટે પણ ધર્મધ્યાનાદિ કરનારા હોય છે તેથી નીચે લખેલી આત્મસિદ્ધિઓ તેમને પ્રાપ્ત થાય છે. (1) વિનય –“વિશેના અભૂતપૂર્વ સામાવા, अनादिकालापतितान् आत्मनः प्रतिप्रदेशे सलग्नान् मायाजन्य कुसस्कारान् नयति अपनयति दूरीकरोतीति विनयः" અભૂતપૂર્વ આત્મશક્તિ વિશેષવડે, અનાદિ કાળથી આત્માના
Page #622
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 579 પ્રતિપ્રદેશ પર લાગેલા, મજબુત કરેલા, માયાના કુસંસ્કારોને નાબૂદ કરાવે, ઢીલા કરાવે, ખપાવી નખાવે તથા નવા કુસંસ્કારેના દ્વાર બંધ કરાવે તેને વિનય કહેવાય છે, જેની પ્રાપ્તિ સદ્દગુરૂઓના સંસર્ગથી, તેમની વૈયાવચ્ચથી, અરિહંત પરમાત્માઓની મૂર્તિઓના દર્શન-પૂજન તથા દ્રવ્ય અને ભાવભક્તિ વિશેષથી, વ્યાખ્યાનેથી, વાંચનથી પ્રાપ્ત થયેલી આત્માની સરળતાને વિનય કહેવાય છે. અનાદિકાળથી પરિ. ભ્રમણ કરનારા આત્માને કેઈક જ ભવમાં રાધાવેધની સમાન તે વિનયની પ્રાપ્તિ થાય છે, જે મોક્ષપ્રાપ્તિનું આદ્ય સોપાન છે. (2) શીલઃ-લોક, વડિલ, સમાજ, ધર્મગુરૂ, વિદ્યાગુરૂ, ખાનદાની અને ભણતરના કારણે આત્મિક જીવનમાં ઉત્પન્ન થયેલી લજજા વડે માનવને સદાચાર–સપ્રવૃત્તિ અને સદ્વ્યવહારની પ્રાપ્તિ થાય છે, કેઈક ભાગ્યશાળીને પૂર્વભવીય સત્સંસ્કારોના કારણે પણ લઘુ વયથી સદાચારના સંસ્કારની પ્રાપ્તિ થતાં, તેના જીવનમાં આ ગુણ જેમ જેમ વિકસિત થાય છે તેમ તેમ સૌને માટે આદરણીય થાય છે, માટે માનવ માત્રનું ભૂષણ સદાચાર છે. (3) તપ-અનાદિકાળના કુસંસ્કારના કારણે વિકૃત બનેલા આત્માને, મનને, બુદ્ધિને, ઇન્દ્રિયને તથા શરીરની સાતે ધાતુઓને તપાવી નાખે તે તપ કહેવાય છે. જેની પ્રાપ્તિ થતાં સાધકની ભૌષણ ઉપર સંયમનું સામ્રાજ્ય સ્થપાય છે. (4) નિયમ–ઉપર બતાવેલા વિનય–સદાચાર અને તપશ્ચર્યાને ટકાવી રાખવા માટે, તેમનામાં શુદ્ધતા અને
Page #623
--------------------------------------------------------------------------
________________ 580 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નિરતિચારિતા લાવવા માટે જીવનમાં જૂદા જૂદા અભિગ્રહો સ્વીકારવા, તેને નિયમ કહેવાય છે. આ નિયમબદ્ધ આત્મા જ લીધેલી પ્રતિજ્ઞાઓને પાળી શકવા માટે સમર્થ બને છે. (5) ગુણસમૂહ --પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિ ગુણમાં અવગુણ, અવળચંડાઈ, અસભ્યતા, દાશ્મિકતા આદિને પ્રવેશ કરવા ન દેવે, જેથી ઉંચાઈ પર ચડેલા આત્માને દ્રવ્યથી, ભાવથી કે બંનેથી નીચે ઉતરવાને પ્રસંગ આવવા પામે નહિ. આ પાંચમાં વિનય–સદાચાર–તપ અને નિયમને સમાવેશ ક્રિયામાં થશે, જ્યારે ગુણ સમૂહ જ્ઞાન કહેવાય છે આ બંનેની પ્રાપ્તિ થવામાં આત્માનો અદમ્ય, અથાક અને અવિરત પુરૂષાર્થ જ કામે આવે છે, જે બ્રહ્મચર્યધર્મની સાધનાથી સુસાધ્ય બને છે. - હવે સૂત્રકાર બીજા પ્રકારે ફરમાવે છે કે, જે સાધક પ્રમાદી કે વ્રત પ્રત્યે બેદરકાર બનશે, તેના જીવનમાં પ્રમાદાદિ દુર્ગણે છન્નવેષે એક પછી એક જ્યારે પ્રવેશ કરે છે ત્યારે સાધકનું આન્તરજીવન શિથિલ બનશે અને એક દિવસે મનથી, વચનથી, કાયાથી, મન-વચનથી, મન-કાયાથી, વચનકાયાથી કે મન-વચન-કાયાથી બ્રહ્મચર્યનું ખંડન કરવાના માગે પ્રસ્થાન કરશે. કેમ કે શિથિલતામાં પણ અજબ ગજબની શક્તિ રહેલી હોવાથી નિમિત્ત કારણેની વિચિત્રતાઓને લઈ કેઈક સમયે હાય-મશ્કરીથી, કેઈક સમયે કુતૂહલથી, કંઈક સમયે સામેવાળાની આંખની શરમથી કે બીજા કોઈ આર્થિક લાલસાના ગમે તે કારણે પ્રવેશ પામેલી શિથિલતાને ત્યાગ
Page #624
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 581 કરે સાધક વિશેષને માટે પણ દુષ્કર બનવા પામે છે અને તેમ થતાં સ્વાધ્યાય બળથી કેળવાયેલા વિનયના સ્થાનમાં અવિનય, સદાચારના સ્થાને દુરાચાર, તપશ્ચર્યાના સ્થાને ભેગલાલસા જીવનના ગુપ્ત કે અગુપ્ત પ્રસંગમાં વધવા પામશે. પરિણામે નિયમ તથા ગુણે એક પછી એક અલવિદા લેવા માંડશે અને છેવટે હાથમાંથી નીચે પડીને ટૂકડે ટૂકડા થયેલા ઘડાની જેમ, દહિં લેવવાની હાંડી ફૂટતાં દહિંની જેમ, પત્થરથી કૂટાયેલા ચણાની જેમ, પેટના આંતરડામાં ઘુસાડેલી વક્ર છરી કે કાતરથી જેમ હાડકા ચુરાઈ જાય છે તેની જેમ, પર્વતના શિખરથી ગબડી પડેલા પત્થરની જેમ, બ્રહ્મચર્યરૂપ કિલ્લાના કાંગરા ધીમે ધીમે ખરતાં ખરતાં, મેહરાજાના સૈનિકેથી ઘેરાયેલા આત્માને અધોગતિ જ ભાગ્યમાં રહેવા પામશે. જેમ કે તૂટેલા ઘડાના શેષ રહેલા ઠીકરા મૂલ્ય વિનાના થાય છે, તેમ બ્રહ્મચર્યથી ખંડિત માણસનું જીવન કેવળ ચામડી અને વાચાલતાથી સારું રહેશે પણ આત્મા ઠીકરા તુલ્ય થતાં તેમના આત્મિક જીવનની કિંમત સમાજ, દેશ કે ધાર્મિક સંપ્રદાયમાંથી નહિવત્ રહેવા પામશે. તૂટેલી હાંડીમાંથી દહિં ઢળાઈ જતાં તેની કિંમત કેડીની પણ ઉપજતી નથી, તેમ ખાવા માટે કે માખણ માટે કામ આવતું નથી તેમ બ્રહ્મચર્યથી ખંડિત માનવનું ઓજ, ચૈતન્ય તથા લાવણ્ય પણ સમાપ્ત થશે. ઘંટીમાં નાખેલા ચણાની જેમ આત્મિક શક્તિઓ પણ ચૂરેચૂરા થઈ જતાં જીવનમાંથી સાત્વિકતાને હાસ થશે અને તામસિકતા તથા આડંબર પ્રિયતા શેષ રહેશે. વાવાઝોડા કે ધરતીકંપથી ભ્રષ્ટ થયેલી પર્વતની શિલાની જેમ વીર્યહીન
Page #625
--------------------------------------------------------------------------
________________ 582 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આત્મા પોતાના ગુણેથી ગબડી પડશે એટલે કે પ્રાપ્ત થયેલા ગુણે તથા તેમને સંગ્રડ, વર્ધન અને સંરક્ષણ કરવાની શક્તિ તેમની પાસે રહેવા પામશે નહિ. મકાનની ભીંતે કે થાંભલાઓ જ્યારે પડવા માંડે છે, ત્યારે તેના ઉપરી ભાગમાં રહેલ કળશ કેવી રીતે સ્થિર રહેશે? તેમ નષ્ટ થયેલા કે કરેલા વીર્યની અસર માનવને લેહી અને જઠરાગ્નિ પર પડતાં ક્રમે કમે તેની માઠી અસર શરીર પર પડે છે. અને મડદાલ થયેલા શરીરમાં આત્મા પણ કમજોર, બુઝદિલ, ભયગ્રસ્ત, બનતાં તેમને દેવદુર્લભ મનુષ્યાવતાર રોગોનું ઘર બનશે. અગ્રભાગથી વર્કશસ્ત્ર માનવને હાડકાને બહાર કાઢ્યા વિના રહેતું નથી, તેમ મૈથુનભાવ-કામાસક્તિ કે દુરાચારી ભાવનાઓ પણ વકશસ્ત્રની જેમ હેવાથી આત્માને ખંડિત-પતિત બનાવીને દુર્ગતિ તરફ પ્રસ્થાન કરાવ્યા વિના રહેવાના નથી. કુષ્ટ, દમ-ક્ષયબ્લડપ્રેશર કે કેન્સર જેવા રોગોથી શરીર અને તેના અવય જેમ લાવણ્ય વિનાના થઈ જાય છે તેમ વીર્યનાશ નામનો રોગ આત્માની શક્તિઓને કદરૂપી, પરદ્રોહાત્મક, હિંસક, બનાવ્યા વિના રહેતું નથી. આ કારણે બ્રહ્મચર્ય વિનાના વિનયાદિ ગુણે પણ ક્રમશઃ નાશ પામે છે. " आकर्षण मनुष्यस्य सौन्दय कायिके बलम् / स्मृति तिस्तथास्फूतिः नश्यन्ते ब्रह्मनाशतः / / 1 / / आलस्यमगजाऽयञ्च शैथिल्य सत्वहीनता। ब्रह्मचर्य न विद्यन्ते दोषा मथुनजातकाः (लेखकीयौ श्लोको) સારાંશ કે માનવ જાતિમાં જન્મ ધારણ કરેલા બાલક
Page #626
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 183 કે બાલિકા સૌને એટલા માટે જ પ્રિય હોય છે કે તેમનાં શરીરમાં વિર્યને સંગ્રહ સુરક્ષિત હોય છે. પરંતુ જેમ જેમ શરીરના અવયવ વિકસિત થાય છે તેમ તેમ તેમના માતાપિતાના કુસંસ્કારો, ગંદા અને અવળા માગે ચડેલા મિત્રના સહવાસ આદિના કારણે બાકળને પુરૂષ વેદ અને કન્યાને સ્ત્રીવેદની ઉદીરણ કરવાની ઈચ્છા થાય છે, વધે છે અને એક દિવસે શરીરરૂપી મકાનમાં થાંભલાની ઉપમાને ધારણ કરતાં વીર્યથી ખલિત થવાને સમય આવી જાય છે. પછી ચાહે હસ્તમૈથુન હોય, સૃષ્ટિ વિરૂદ્ધ હોય કે વિજાતીય ભાગીદાર હોય તેના માધ્યમથી માનવનું મન કમજોર થશે અને વીર્ય ખલનાને મહાભયંકર રોગ તેને લાગુ પડ્યા વિના રહેવાને નથી. ફળ સ્વરૂપે શરીરનું આકર્ષણ, ચામડી અને ચહેરાની સુન્દરતા, શરીરના બાંધાની દઢતા, સ્મરણશક્તિ, ધીરતા, ગંભીરતા અને શરીરનું ચૈતન્ય ધીમે ધીમે ઘટતું જશે અને આળસુપણું વધશે. સાંધાઓ, સાથળે અને પગની પિંડીઓ વાતે વાતે દુઃખવા લાગશે. શિયળવંતની શરીરની ચામડી માંસ સાથે ચેટેલી હોવાથી, 50-60 વર્ષની ઉંમરે પણ કયાંય કરચલી પડતી દેખાતી નથી. જ્યારે વીર્યનાશની પરંપરા પછી, તે ચામડી માંસથી ધીમે ધીમે છુટી પડે છે અને 30-40 વર્ષે તે શરીર વૃદ્ધાવસ્થાનું રૂપ ધારણ કરે છે. ત્યારે શરીરની ચામડી, માંસલતાને અભાવ, સ્નાયુબદ્ધતામાં કમજોરી, ચાલતા ફરતાં પણ હાડકાને દુઃખાવો અને મજજા (સાંધાઓની વચ્ચે ચીકણે પદાર્થ) માં કમજોરી આવતાં
Page #627
--------------------------------------------------------------------------
________________ 584 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર હાડકાઓ તુટવા માંડશે. ગાઉ બે ગાઉ ચાલતા પણ આકાશે તારા દેખાશે. આ પ્રમાણે વીર્યનાશના રોગીના શરીરની દશા થશે. મશીનમાં પીલાતી સેરડીમાંથી રસ નીકળી જતાં તેના કૂચાની કિંમત રહેતી નથી તેમ વીર્યહીન માનવનું શરીર સૌને દયાપાત્ર જેવું લાગશે. - સારાંશ કે તેના શરીરમાં કમશઃ કે એકી સાથે ફીકાશ, સાંધાનો દુઃખાવે, આખામાં ચક્કર, માથાનું દુઃખાવું, લેહીના વિકાર, ફેફસાની કમજોરી હાર્ટએટેક, ભગંદર, બ્લડપ્રેશર, ડાયાબીટીશ, ક્ષય તથા દમને અસહ્ય વ્યાધિ અને છેવટે કેન્સર જેવા અસાધ્ય રોગોથી તેનું સુન્દર શરીર સર્વથા બેડોળ થયા વિના રહેતું નથી. પ્રત્યેક માનવ પિતાના અનુભવેથી જ નિર્ણય કરી શકે છે કે, હસ્તમૈથુનાદિ કે વિજાતીય ભાગીદાર સાથે પણ મર્યાદાતીત વીર્યની ખલનાના પરિણામે વૃદ્ધાવસ્થામાં કેવા પરિણામે ભાગ્યમાં રહે છે. વિધવા બનનારી કે વિધુર બનેલાની ગુપ્ત વાતે દુનિયાભરને કોઈ પણ માનવ ભલે જાણી શકો નથી તે પણ વિધવા બનેલી નારી જાણે છે કે ન કરવાની ભૂલે મેં કેવી રીતે કરી છે, તેમ વિધુર બનનારે પણ જાણે છે કે મારા અતિશય મૈથુનકર્મના પાપે મારી પત્ની મૃત્યુ પામી છે. આ પ્રમાણે માંડેલા ગૃહસ્થાશ્રમની બાજી ખેલા ખતમ થયા પછી આંખમાંથી પાણી ટપકવાનું શેષ રહે છે. પરમદયાળુ પરમાત્મા ફરમાવે છે કે, બ્રહ્મચર્યને નાશ કરે તે આત્માના નાશ તુલ્ય છે.
Page #628
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 585 બ્રહ્મચર્યધર્મને ઉપમાઓ કેટલી ? મૈિથુન પાપની ભયંકરતા બતાવ્યા પછી, શાસ્ત્રકાર હવે બ્રહ્મચર્યધર્મની મહિમાને લગતી ઉપમાઓ દ્વારા વિષયને ઉદારતાપૂર્વક સ્પષ્ટ કરે છે, તેને આપણે ક્રમશઃ જાણીએ અને હૃદયંગમ કરીને યથાશક્ય, યથા પરિસ્થિતિ ચોથા સંવરધર્મની આરાધના તરફ આગળ વધવાને પ્રયાસ કરીએ. (1) ભગવન્ત–ને અર્થ ટીકાકારે “ભટ્ટારક” કર્યો છે. જે બહુ પૂજનીય વ્યક્તિમાં સાર્થક બને છે. જેમ મેટી શાંતિમાં “અહં ભટ્ટારક ગૃહીત્યા...” દેવ-દાનવ અને માનથી પૂજ્ય અરિહંત પરમાત્માને લઈ ઈન્દ્ર મેરૂપર્વત તરફ પ્રસ્થાન કરે છે. ( આ પ્રમાણે સંપૂર્ણ વ્રતમાં “બ્રહ્મચર્યવ્રત” ભટ્ટારક જેવું છે, કેમ કે આની અણીશુદ્ધ આરાધના જ બધાય તેની આરાધનાનું મૌલિક કારણ છે. (2) સ્વચ્છ –એટલે વાદળાઓ વિનાના આકાશમાં આછા ચમકતા તારાઓ છે. તેનાથી વધારે ચમકતા અશ્વિની આદિ નક્ષત્ર છે. તેને વધારે ચમકતાં મંગળ-બુધ-ગુરૂશુક્ર અને શનિ આદિ ગ્રહે છે, જ્યારે ચન્દ્રને ઉડુપતિ કહેવાય છે, કેમ કે સેળે કળાએ ખીલેલા ચન્દ્રની આગળ રહાદિ નિસ્તેજ બને છે. તેવી રીતે બ્રહ્મચર્યધર્મને યદિ શરીર-મન અને આત્માના અણુઅણુમાં પ્રવેશ કરાવી દેવામાં આવે તે અહિંસાદિ વ્રતને હાજર થયા વિના બીજો માર્ગ નથી.
Page #629
--------------------------------------------------------------------------
________________ 586 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (3) ચન્દ્રકાન્તાદિ -મણિ, પ્રવાલ, પધરાગાદિની ઉત્પત્તિ (ખાણ) ગમે તે હોય, તેમાં સમુદ્રને શ્રેષ્ઠ કહ્યો છે. કેમ કે તેમાંથી નીકળતા મોતી ચમકદાર વધારે હોય છે, તેમ બ્રહ્મચર્યધર્મની હાજરીમાં અહિંસાદિ વ્રત પણ ચમકદાર બન્યા વિના રહેતા નથી. બધી જાતના મણિએમાં વૈકુર્ય મણિની જેમ, આભૂષણોમાં મુગટની જેમ, રંગવાળા કે સફેદ વસ્ત્રોમાં ક્ષૌમયુગલની જેમ, ચન્દનમાં હરિચંદનની જેમ, ઔષધિઓના ઉત્પન્ન થવાના પર્વતેમાં હિમાચલ પર્વતની જેમ, નદીઓમાં સદા નદીની જેમ, સમુદ્રમાં સ્વયંભૂરમણ સમુદ્રની જેમ, નાના મેટા પર્વતેમાં રૂચક પર્વત જેમ શ્રેષ્ઠ છે, તેવી રીતે બધાય નિયમે, પ્રતિજ્ઞાઓ, આખડીઓ કે વ્રતમાં બ્રહ્મચર્યવ્રત શ્રેષ્ઠ મનાય છે. વૃક્ષની ચારે તરફ માટીના ક્યારા ગમે તેટલા હોય તે પણ પાળી (પાળ) વિના તેમનાથી વધારે ગરજ સરતી નથી, તેમ બધાય વ્રત રૂપી ક્યારાઓના માટે બ્રહ્મચર્ય પાળની જેમ મનાય છે. હાથીઓમાં ઐરાવત હાથીની જેમ, મૃગાદિ બધાય જાનવરોની વચ્ચે સિંહની જેમ, સુપર્ણ દેવમાં વેણુ દેવની જેમ, કાળાધળા-કાબરચિતરા નાના-મોટા સર્વેમાં ધરણેન્દ્રની જેમ, દેવકોમાં પાંચમા બ્રહ્મલોકની જેમ, સભાઓમાં સુધર્માસભાની જેમ, આયુષ્યની સ્થિતિ (મર્યાદા) માં અનુત્તર વિમાન (લવસત્તમદેવ) નું આયુષ્ય શ્રેષ્ઠ મનાય છે. તેવી રીતે બ્રહ્મચર્ય વ્રતની સ્થિતિ પણ સર્વ શ્રેષ્ઠ માનવામાં આવી છે. 49, ઉચ્છવાસનું એક લવ થાય છે. અથવા વીહિના તંબ(છોડ)ને એક ઝાટકે કાપતાં જે સમય થાય તેને લવ કહેવાય છે, તેવી
Page #630
--------------------------------------------------------------------------
________________ ત્રા પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 587 રીતે મુક્તિને પ્રાપ્ત કરવા માટે સાત લવ જેટલું આયુષ્ય ખુટતાં તે ભાગ્યશાળીઓ અનુત્તર દેવલેકમાં અવતરે છે માટે તેઓ લવ સત્તમ દેવે કહેવાયા છે. મુક્તિના અનંત સુખ પછી બીજા નંબરના સુખી આ દે છે, તેમ બધાય તેમાં બ્રહ્મચર્યધર્મની સ્થિતિ શ્રેષ્ઠ માનવામાં આવી છે. જ્ઞાનદાનધર્મોપકરણદાન અને અભયદાન આ ત્રણે દાનમાં અભયદાન સર્વશ્રેષ્ઠ દાન કહેવાય છે, તેવી રીતે દ્રવ્યદયા અને ભાવદયાની ચરમસીમા બ્રહ્મચર્યવ્રતમાં સુરક્ષિત છે. બધાય રંગમાં લાલ રંગની જેમ, સંઘયણમાં વ્રજ રાષભનારા સંઘયણની જેમ, સંસ્થામાં સમચતુરસ્ત્ર સંસ્થાનની જેમ, ધ્યાનમાં શુકલધ્યાનની જેમ, વેશ્યાઓમાં શુકૂલલેશ્યા, જ્ઞાનમાં કેવળજ્ઞાન, મુનિઓમાં તીર્થકર, ક્ષેત્રમાં મહાવિદેહ ક્ષેત્ર, પર્વતેમાં મેરૂ પર્વત, વનમાં નન્દન વન, વૃક્ષેમાં જમ્બુ વૃક્ષની જેમ બ્રહાવ્રત શ્રેષ્ઠ મનાય છે. ઉપર્યુક્ત ઉપમાઓને ધારણ કરતાં બ્રહ્મચર્યધર્મની આરાધના કરનાર ભાગ્યશાળીએ પ્રત્રજ્યા અર્થાત્ સમિતિ ગુતિ ધર્મ (દીક્ષા ધર્મ)ને પણ આરાધિત કર્યો છે. સાથેસાથ સત્ય-શીલ–તપ–વિનય–સંયમ–ક્ષાતિ-ગુપ્તિત્રય-મુક્તિ (નિર્લોભતા ) વર્તમાન અને ભાવી કાળ માટેને યશ તથા કીતિ પણ ઉપાર્જિત કરી છે. તથા “આ મુનિરાજ સંયમી છે.” તેવી ખ્યાતિ પણ પ્રાપ્ત કરી છે. માટે સાધકમાત્ર નિર્મળભાવે બ્રહ્મચર્યધર્મની આરાધના કરવી જોઈએ. ગમે તેવા વિદને આવે કે શરીરની ગમે તેવી સ્થિતિ થાય તે
Page #631
--------------------------------------------------------------------------
________________ 588 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પણ આ વ્રતમાં અતિચાર લગાડે નહિ. તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરસવામીએ ઉપર પ્રમાણે કહ્યું છે. જે પાંચે મહાવ્રતનું મૂળ છે, પવિત્રતમ મુનિરાજેથી સેવિત છે. આ વ્રતના પાલકના જીવનમાંથી વૈર-વિરોધ અને કષાયભાવે પણ નિર્મૂળ થાય છે. કહેવાયું છે કે “બ્રહ્મચર્યના પ્રભાવથી ભયંકર કાળો નાગ પણ પુષ્પમાળા જે થાય છે, વિષને પ્યાલે પણ અમૃત તુલ્ય બને છે, શત્રુઓ મિત્ર સમાન થાય છે. સંસાર સમુદ્રને પાર કરવા માટે આ વ્રત નૌકા (જહાજ) સમાન છે. આવા પવિત્રતમ ધર્મને તીર્થકર પરમાત્માઓએ પિતાના જીવનમાં આરાધે છે અને ત્યારપછી જગતના જીવ માત્રના કલ્યાણ માટે ઉપદેશિત કર્યો છે. દુર્ગતિના દરવાજા બંધ કરવા હોય તે આ વ્રતને આરાધવા માટે સૌ કેઈએ પ્રયત્ન કરે જોઈએ. આ વ્રતના ધારક મુનિરાજેને દેવ-દેવેન્દ્રોચક્રવર્તીએ, વાસુદેવ અને રાજામહારાજાઓ પણ નમસ્કાર કરે છે. ત્રણે લેકમાં ઉત્તમોત્તમ મંગળદાયી છે. અર્થાત્ બ્રહ્મવ્રતધારીને કરેલ નમસ્કાર, તેમનું વૈયાવચ્ચ, સત્કાર–બહુમાન પણ મંગળ કહેવાયું છે. તેથી તેવા મુનિઓને પરાજય દેવે પણ કરી શકતા નથી. છેવટે મેક્ષના સુખને અપાવનાર આ વ્રતના આરાધકે જિનેશ્વર દેવની આજ્ઞાના આરાધક બનવા પામે છે. ભાવ સંયમથી પતિત થવાનાં કારણે ક્યા? ઉત્કૃષ્ટ વૈરાગ્યથી સંયમ સ્વીકાર્યા પછી પણ જીવદલની કમજોરી હેય, આસન્ન ભવ્યતા પાકી ન હૈય, પુરૂષાર્થ બળ
Page #632
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 589 કે સહકારબળની ખામી હોય ત્યારે તે સાધકને એક તરફથી ભેગેષણ, બીજી તરફથી લેકૅષણ અને ત્રીજી બાજુથી વિષણાનું જેર સતાવશે. પરિણામે શરીરની સુકુમારતા, ઇન્દ્રિયની પિષણતા, ખાનપાનની સુન્દરતા, વ્યવહારની મેહતા અને પરિણામોમાં કમશઃ પ્રત્યક્ષ કે પરોક્ષ શિથિલતાઓથી તે સંયમી આકાન્ત થશે. પ્રારંભમાં જે ગુરૂકુળની શ્રદ્ધા હતી, સ્વાધ્યાયને પ્રેમ હતો, પઠન-પાઠનની લાગણી હતી અને તપાધર્મમાં આસક્તિ હતી, તે બધાય ગુણો (ભાવ સંયમિતતા) ધીમે ધીમે ઘટતાં ઘટતાં કેવળ દ્રવ્ય સંયમ જ તેમની પાસે રહેશે. વડિલેની શરમ તથા ખાનદાનીની લજજામાં પણ ઓટ આવતી જશે. ફળ સ્વરૂપે પાસસ્થા તેમજ સંયમપતિતેને સહવાસ ગમશે અને પાંચે ઈન્દ્રિયેના સુવિષયે તરફનું આકર્ષણ વધવા પામશે. સગાઓને નેહ રાગ, અણગમતા માન સાથે દ્વેષ અને અજ્ઞાન (મેહ)ની માત્રા વધશે. પ્રમાદનું આચરણ વધતાં ગોચરી પાણીને વિવેક પણ ભૂલાઈ જશે. અમુક શ્રીમંતના ઘરની ગોચરી પ્રત્યે માયા વધશે, તેમના ઘરમાં જતા પહેલા શરીરની ટાપટીપ કરશે, તે આ પ્રમાણે-ઘી, તેલ આદિ દ્રવ્યથી માલીશ અને ત્યારપછી સ્નાન, વારંવાર બગલ-માથું, હાથ-પગ અને પોતાના મુખને જોવાની આદત વધશે, પુનઃ પુનઃ વસ્ત્રોને દેવા, હાથ અને પગ દબાવવા, શરીર મર્દન કરાવવું, સુગંધી પદાર્થોનું વિલેપન તથા તેવા પદાર્થોથી વસ્ત્રો પણ સુગંધી બનાવવા, ઓઢવા-પાથરવાના વસ્ત્રોને સુગંધી ધુપવડે વાસિત
Page #633
--------------------------------------------------------------------------
________________ 590 19 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કરવાં, શરીરને શૃંગારિત કરવું, નખ-કેશ અને વેષને અપટુડેટ બનાવવા, મેહક હાસ્ય, વ્યંગ કે વિકૃત ભાષા બોલવી, નાટક પ્રેક્ષણ, ગીત-સંગીત-વાજિંત્ર-નટ, નૃત્યક, દોરડા પર ખેલનારા, મલ્લુ, વિદૂષક, ઈત્યાદિ કર્મો પ્રત્યે રાગ વધારશે તથા તપ-સંયમ અને બ્રહ્મચર્યને દેશથી કે સર્વથી ઘાત થાય તેવા કાર્યો અપનાવશે. આ રીતે તે સંયમી ક્ષણે ક્ષણે ભાવસંયમથી ભ્રષ્ટ થતે જશે. કારણ કે ઉપરના કારણેને અપનાવવાથી બ્રહ્મચર્યની સુરક્ષા લગભગ અશક્ય છે. બ્રહ્મચર્યધર્મને ફળિત કરવા માટે ક્યો માર્ગ? સૂત્રકાર શ્રી સુધર્માસ્વામી ફરમાવતા કહે છે કે જ્યાં જ્યાં બ્રહ્મચર્ય સુરક્ષિત રહે છે ત્યાં ત્યાં 17 પ્રકારને સંયમ પણ રક્ષિત થશે. જેમ જ બૂસ્વામી મનસા-વચસા અને કાયાથી પણ શિયળવતા હતાં માટે કેવળજ્ઞાનના માલિક બન્યા અને શાલીભદ્રજી અનુત્તર દેવકના સ્વામી બનવા પામ્યા છે. માટે સંયમના સ્થિરીકરણાર્થે બ્રહ્મચર્યધર્મની રક્ષા જ અમેઘ કારણ છે. તેની આરાધના માટે આત્માની પ્રતિક્ષણની જાગૃતિ, મનની સંયમિતતા, ઈદ્રિના વિલાસને સર્વથા ત્યાગ તથા સંસાર અને સંસારવાસીઓ પ્રત્યે સર્વથા ઉદાસીનતાને સ્વીકાર્યા વિના છુટકે નથી. તેના માટે નીચેના નિયમો સ્વીકારવાના અને ચુસ્ત પાળવાના રહેશે. (1) લેચ અને શરીરની અશુચિ સિવાય સ્નાનને સર્વથા ત્યાગ.
Page #634
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રવ્યાકરણ સૂત્ર 4 591. (2) રોગ આદિના કારણ સિવાય દન્ત પ્રક્ષાલન છેડી દેવું. (3) ગરમી આદિથી શરીર પર લાગેલા મેલને સાફ કરવાની વૃત્તિ છેડી દેવાની. (4) કેશલેચ સર્વથા અનિવાર્ય છે. (5) કોધ કષાયને નિગ્રહ કરે. (6) પાંચે ઈન્દ્રિયેના ઘડાઓને કાબૂમાં રાખવા. (7) વસ્ત્રો જીર્ણશીર્ણ રાખવા. (8) ધર્મોપકરણે સાવ થોડા રાખવા. (9) કાષ્ટ કે ભૂમિ પર સુવાનું રાખવું, કદાચ અમુક કારણ પ્રસંગે શય્યા સંથારિયું, ઉ પટ્ટો, જોઈતા હોય તે ગૃહ પાસેથી માંગીને લેવા મળી જાય તે અભિમાન અને ન મળે તે દૈન્ય ધારવું નહિ. - ( 10 ) ભૂખ તરસ સહન કરવાની આદત કેળવવી. (11) ડાંસ મચ્છર આદિના ઉપદ્રવને સહન કરવાની ભાવના રાખવી. (12) જુદા જુદા નિયમને ધારવા, . (13) વિનય વિવેકની મર્યાદાને પ્રાણાને પણ છોડવી નહિ. - આ પ્રમાણે અને બીજા પ્રકારે પણ બ્રહ્મચર્થવ્રત ખંડિત થવા ન પામે તે પ્રમાણે જીવન બનાવવું શ્રેયસ્કર છે.
Page #635
--------------------------------------------------------------------------
________________ 592 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઉપરની વાતને તીર્થંકર પરમાત્માઓએ કહી છે જે આ ભવ તથા પરભવને માટે હિતકર છે, શુદ્ધ છે, ન્યાચ્ય છે અને મેક્ષ મેળવવાને માટે સરળ અને સ્વચ્છ માર્ગ છે. બ્રહ્મચર્યને આરાધવા માટે પાંચ ભાવનાઓઃ ભાવના એટલે વાસના, જે પાપની વાસના અને વ્રતની વાસના રૂપે બે પ્રકારની છે. મશ્કરી જાણી બુઝી કે લેભ આદિના કારણે અમુક પાપ સેવાઈ ગયું કે તરત જ જીવતી ડાકણ અથવા રાક્ષસીની જેમ તેની વાસના (માયા–ધારણા) આત્મા પર લાગી જાય છે અને અનિચ્છા હોવા છતાં પણ આંખ-કાન-જીભ કે શરીર ગમે તેવા પવિત્ર સ્થાનમાં પણ શેતાની ચાલાકી કરીને આત્માના પુણ્યોને સમાપ્ત કે પાપમાં પરિવર્તિત કરી દે છે. પછી તે તે વાસના સમયે સમયે મજબુત થતી જાય છે અને આત્માને તેવી રીતે પિતાના વશમાં કરે છે, જેનાથી પરવશ બનેલે આત્મા તેને છેડી શકવા માટે સમર્થ બની શકતું નથી. ત્યારે જ તે કેટલીય ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓ આપણું માથા પર પૂર્ણ થઈ ચૂકી છે. ઉચ્ચ સ્થાને પહોંચેલા મુનિઓને કે બીજા સાધકને માટે ભયંકરમાં ભયંકર પાપની વાસના જ નડતર રૂપ બનીને ૧૧માં ગુણસ્થાનકેથી પણ પટકી પાડે છે. તે બીજા સાધકેની વાત જ ક્યાં કરવાની? તેમ છતાં શુક્લપક્ષમાં કે ચરમાવમાં પ્રવેશ પામેલા આત્માને કઈક સમયે પાપની વાસનાના માગેને બંધ કરવાની ભાવના જાગે છે અને તેને અવરોધવા માટે તેના પ્રતિસ્પર્ષિ વ્રતને સ્વીકાર કરે છે, તેમાં સર્વે
Page #636
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 193 તેને સફળીભૂત બનાવવા માટે બ્રહ્મચર્યવ્રત જ શિરોમણિ સમાન છે. આ વ્રત યદિ સુરક્ષિત ન રહી શકયું કે જબરદસ્ત પુરૂષાર્થ શક્તિવડે તેનું રક્ષણ કરવાની વૃત્તિ તથા પ્રવૃત્તિને સ્વીકારવામાં ન આવે તે ગમે ત્યારે અને ગમે તે માગે પણ બ્રહ્મચર્યધર્મથી ચલાયમાન થયા વિના છુટકે નથી. જીવનના અણુઅણુમાં કે લેહીના બુંદ બુંદમાં બ્રહ્મચર્યના સંસ્કાર કરતાં પણ અનંતા જી સાથે સેવેલા મૈથુનકર્મના સંસ્કાર એટલા બધા ગાઢતમ થઈને પિતાની સત્તા જમાવી બેઠા છે, જેના કારણે ગુરૂકુલવાસ, સ્વાધ્યાય તેપ અને ધ્યાનની કમજોરી થતાં જ આન્તર જીવનમાં મૈથુનની લાલસા ભડકે બળ્યા વિના રહેવાની નથી. તેવી સ્થિતિમાં વ્રતની સાધના કેટલી બધી કષ્ટ સાધ્ય બનતી હશે તે વાતને તેને અનુભવી સાધક જ જાણી શકે છે, આ કારણે જ સૂત્રકાર આર્ય સુધર્માસ્વામીજી પોતે જ બ્રહ્મચર્યધર્મની પાંચ ભાવનાઓને હેતુ સમજાવતાં ફરમાવે છે કે “સાર વિરમUT રિર. વલખzયા,” અર્થાત્ આ પાંચ ભાવનાઓથી-અબ્રહ્મ–મૈથુન અને દુરાચારી ભાવના તથા સજાતીય કે વિજાતીય સંગની ઈચ્છાઓ ઉપર સખ્ત કટેલ આવશે. કેમકે હદયમંદિરમાં કાં તે બ્રહ્મચર્યની ભાવના અથવા મૈથુનભાવના આ બંનેમાંથી એકની પ્રતિષ્ઠા કરાશે. કારણ કે આ બંને ભાવનાઓમાં કરવિર કે હાડવેર હેવાથી બંનેને એક સાથે પિષવાની વૃત્તિ જ અજ્ઞાન છે, મેહ છે કે પાપની ગુલામીને ચમત્કાર છે.
Page #637
--------------------------------------------------------------------------
________________ 594 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તેને સ્વીકાર ગમે તે કારણે જ્યારે કરાઈ ગયે છે, તે પછી તેના સ્વીકાર સમયે જે ભાવના કે પુરૂષાર્થ પ્રગટ થયે હતું તેને ટકાવી રાખવામાં કે વૃદ્ધિ કરવામાં જ આત્માનું કલ્યાણ છે. તે માટે વ્રતની વિરૂદ્ધના પાપેને છેડવા માટેની ટ્રેઈનિંગ લેવાની કે વધારવાની આવશ્યકતાને કોઈ કાળે પણ નકારી શકાય તેમ નથી. હવે આપણે સૂત્રાનુસારે બ્રહ્મચર્યવ્રતની પાંચ ભાવનાએને જાણી લઈએ. (1) સ્ત્રી સંસક્તાશ્રય વર્જન અનાદિકાળથી સત્તાસ્થાને રહેલા મૈથુન, દુરાચાર અને કુકમદિના પાપ સંસ્કારેને ત્યાગ કરી શુદ્ધ બ્રહ્મચર્યવ્રત પાળવા માટેની આ પહેલી ભાવના છે. યથાપિ જે મકાનમાં, બગીચામાં, ઉપાશ્રયમાં, સ્ત્રી, પશુ, પક્ષી કે નપુસકે રહેતા હોય, કે અવર જવર કરતા હોય, તે સ્થાનેને પ્રયત્નપૂર્વક શિયળવ્રતધારીઓએ છોડી દેવા જોઈએ, કેમ કે સ્ત્રીનું શરીર તથા બલવાની, હસવાની, બેસવાની કે વાત કરવાની ઢબ જ તેવા પ્રકારની હોય છે જેનાથી સાધુ પુરૂષને મેહ ઉત્પન્ન થવાને પ્રસંગ આવે છે. પશુ, પક્ષીઓ સ્વભાવતઃ અવિવેકપૂર્ણ હોય છે અને નપુંસકવેદ તથા નપુંસકલિંગના માલિકોના મેરમ મોહકર્મથી ઘેરાયેલા હોવાથી તેને સંસર્ગ ગમે તેવાને પણ મેહભાવનાને ઉત્પન્ન કરાવનાર હોય છે. માટે પથારી, બેસવાનું આસન, મકાન, બારણું, આંગણું,
Page #638
--------------------------------------------------------------------------
________________ " શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 595 ખુલી જમીન, ઝરૂખા (અટારી) પડસાલ આદિમાં સ્ત્રીઓ, કન્યાઓ, બેસતી હેય, સુતી હોય, તે સ્થાને તરફ સાધુ પુરૂષેએ નજર પણ કરવી ન જોઈએ, તથા ટેબલ, ખુરશી કે બીજા કેઈપણ સાધન પર ચડીને તે સ્થાને પર દૃષ્ટિ કરવાની છોડી દેવી જોઈએ. મકાનની પાછળ રહેલા સ્ત્રીઓનાં સ્નાનાગાર, વસ્ત્રપરિધાન કે શણગાર કરવાના સ્થળને પણ બ્રહ્મચારીઓએ જેવા નહિ. વેશ્યાઓના સ્થાન તથા જ્યાં બેસીને સ્ત્રીઓ વાત કરતી હોય, ગપ્પાસપા મારતી હોય, આંખોને નચાવતી, તાળીઓ પર તાળીઓ પાડતી હોય, લટકા મટકા કરતી હાસ્યના કુવારા ઉડાડતી હોય, મેહજનક ચેષ્ટાઓ કરતી હોય ઇત્યાદિ સ્થાને પર દષ્ટિ કરવાની પણ છેડી દેવી જોઈએ. તથા જે દાને જોયા પછી બ્રહ્મચારીના મનમાં મેહ જાગે, વાસના જાગે કે આંખમાં ચંચળતા જાગે તેવા દો તથા સ્થાનેને પણ છોડી દેવા જોઈએ. પિતાના વતની રક્ષાને માટે મુનિરાજેએ સદૈવ પાપભીરુ બનીને યતનાપૂર્વક પાપત્પાદક સ્થાનમાં જવું ન જોઈએ. ઉપર્યુક્ત વાતને ધ્યાનમાં રાખીને મુનિરાજેએ જે રીતે પિતાના શિયળની રક્ષા થાય તેવા પવિત્ર સ્થાનમાં રહેવા માટે આગ્રહ રાખે. જે વાત મુનિરાજેને માટે કહી છે અને કહેવામાં આવશે તે સાધ્વીજી મહારાજેને માટે વિપરીત રૂપે સમજવી એટલે પુરૂષના સહવાસથી દૂર રહેવું જોઈએ.
Page #639
--------------------------------------------------------------------------
________________ 596 9 શ્રી પ્રશ્નવ્યાકરનું સૂત્ર (2) સ્ત્રી કથાને ત્યાગ રૂપ બીજી ભાવના કુશીલતાના કુસંસ્કારને છોડ્યા વિના સુશીલતાના સત્સંસ્કાર પ્રાપ્ત કરવા મુશ્કેલ છે. તેમ છતાં પૂર્વભવને પુણ્યદયે કે સદ્દગુરૂઓના સહવાસે ચારિત્રધર્મની પ્રાપ્તિ થઈ ગઈ હોય તે તેના મૂળ સ્વરૂપ બ્રહ્મચર્યવ્રતને ટકાવવા માટે સ્ત્રી કથાના ત્યાગમાં જ મન અને આત્મા દઢ બનવા પામશે તે વિના ભવભવાન્તરના પાપસંસ્કારેને મર્યાદિત કરવા અશક્ય છે. સ્ત્રી કથા એટલે કે તેમની વચ્ચે બેસીને ચિત્ર-વિચિત્ર, હાસ્ય કે મહજનક કથા, વાત ટચુકડા કહેવાની વૃત્તિ બ્રહ્મચારીઓએ છેડી દેવી જોઈએ. જેમ કે જે કથાઓથી જુવાન સ્ત્રીઓને ઉત્પન્ન થયેલા તેવા પ્રકારના મેહજન્ય ગર્વના અતિરેકથી શૃંગારરસ સિવાય બીજાને અનાદર કરતી થાય અને તેની પૂરતી કરવા માટે પિતાનું જીવન વિલાસમય બનાવે, વિલાસ અર્થાત્ સ્થાન–આસન, ચાલ, હાથની આંગળીઓના ઈશારા, આંખનું નૃત્ય અને ભ્રકુટીમાં માદકતા એટલે શૃંગારરસ ભડકે બળવા માંડે તે રીતે મુનિઓએ કથા કહેવી ન જોઈએ. કેમ કે તેમની વિલાસી ચેષ્ટાઓ જોઈને મુનિને રાગ થવાથી શિયળ પાલનમાં વિદને આવ્યા વિના રહેતા નથી. જુવાન સ્ત્રીઓ કે કન્યાઓને વ્યાખ્યાનમાં હસવું આવે તેવી મેહને ઉત્પન્ન કરાવવામાં માતૃતુલ્ય શૃંગારની કથા કે ચેષ્ટાઓ પણ કરવી નહિ. નવા પરણેલા વરવધૂને લગતી કથા પણ કરવી નહિ. અમુક સ્ત્રીએ સારી અથવા તેના કાન, નાક, આંખે
Page #640
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 57 સરસ છે અને બીજી સ્ત્રીના સારા નથી. કામસૂત્રમાં વર્ણિત 64 પ્રકારના આલિંગનાદિ તથા તેમના ગુણને પણ ન કહેવા. અમુક દેશની જાતિની, કુળની, કે તેમના વેષ, હાસ્ય, ચાલ કે રૂપાદિ તથા વસ્ત્રપરિધાન કે પરિજનેની કથાઓ કહેવી નહિ. તેમના યૌવનનું, અંગારનું કે મેકઅપનું મેહક વર્ણન કરવાનું ત્યાગી દેવું. વ્યાખ્યાતા બ્રહ્મચારી મુનિઓએ ઉપર પ્રમાણેની કથા આદિને કહેવાને અખતરો પણ કરો નહિ તેમજ વ્યાખ્યાનશ્રવણ કરનારા શિયળપ્રેમી ભાઈ-બહેનને ઉપર પ્રમાણેની કથા સાંભળવી પણ ન જોઈએ. કેમ કે જન્મ જન્માક્તરની પડેલી આદતને છોડવા માટે સ્ત્રીકથાના ત્યાગ નામની બીજી ભાવના પ્રયત્નપૂર્વક સ્વીકારવી જે સંવરધર્મ છે. (3) સ્ત્રીરૂપ નિરીક્ષણ ત્યાગરૂપ ત્રીજી ભાવના તીર્થંકર પરમાત્માઓ, ચતુર્વિધ સંઘ, તેમજ પિતાના આચાર્યાદિ ગુરૂઓની સમક્ષ સ્વીકારેલ બ્રહ્મચર્યધર્મને સુરક્ષિત રાખવાની ભાવનાવાળા મુનિઓએ મદમાતી, યૌવન ગર્વિષ્ઠ, સ્ત્રીઓનું હસવું, બેલવું, હાવભાવનું, લટકા મટકાનું, ચાલનું, વિલાસવતી ચાલનું, આંખ કે આંગળીઓના ઈશારે વાત કરવાનું, જુવાન પુરૂષને જોઈને પિતાની સખીઓ સાથે તાળીઓ પાડવાનું, નૃત્યનું, ગીતનું, સંગીતનું, તેમના શરીરના બાંધાનું, પ્રસાધનનું, હાથ, આંગળી તથા ચહેરાની સુંદરતાનું, રૂડારૂપાળા રૂપનું, યૌવનથી થનગનતા સ્તનનું, લચકતી કમરનું, આભૂષણનું તથા તેમના ગુપ્તાંગેનું અવલેકન,
Page #641
--------------------------------------------------------------------------
________________ 598 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પુરૂષને ચંચલ, અસ્થિર અને કામદેવને ન ચડાવનાર હોવાથી સર્વથા છેડી દેવું જોઈએ. કેમ કે નિમિત્તની પ્રાપ્તિ થાય કે ન થાય તે પણ કઈક સમયે સર્વથી તે કઈક સમયે દેશથી પણ જોખમ રૂપ બને છે. માટે મુનિરાએ રાગપૂર્વક સ્ત્રીઓનું રૂપ વગેરે જોવાનું જે રીતે પણ બને તે રીતે પ્રયત્નપૂર્વક છેડી દેવું જોઈએ. (4) પૂર્વ કીડિત સ્મરણ વિરતિ નામે થી ભાવના .... દીક્ષા લીધા પહેલા ગૃહસ્થાશ્રમમાં સ્ત્રીઓ સાથે કરેલા વિલાસ, કીડાઓ, ચેષ્ટાઓ, કે સંગ આદિને તથા સાળા સાળીઓ કે મિત્ર સાથે કરેલી શૃંગારરસથી પૂર્ણ મશ્કરીઓ, પાડેલી તાળીઓ, નચાવેલી આંખો, તેના ઈશારાઓ અથવા બીજા પ્રકારે પણ થયેલા બ્રહ્મચર્ય ભંગના પ્રકરણને મુનિઓએ યાદ કરવા ન જોઈએ. કેમ કે પૂર્વરત કે પૂર્વકીડિત યાદ આવતાં જ ચિત્તમાં ચંચલતા, હદયમાં અસ્થિરતા, મસ્તિષ્કમાં રસિકતાને પ્રાદુર્ભાવ થતાં જ ગુરૂઓની લજજા, વડિલેનું બહુમાન, દેવેની શ્રદ્ધા, ધર્મની આરાધના, ક્રિયા એમાં શિથિલતા આવશે અને છેવટે દેશથી પણ સંયમભ્રષ્ટતા ભાગ્યમાં રહેશે. તથા મેળામાં, ખેલ તમાશામાં, મદનત્રયેાદશી કે બીજા તહેવારમાં કે ગમે તે સ્થાનમાં કે ગમે તે નિમિ. તોમાં, જોયેલી મદમાતી અને પૂર્ણ શ્રૃંગાર કરેલી તથા હાવભાવ, વિલાસ અને વિક્ષેપથી શેભતી સ્ત્રીઓની સાથે અનુભવ કરેલા વિલાસને, મજશેખને, સ્થાન કે વેષ પરિ ધાનને, સુગન્ધિત અત્તર-પુષ્પાદિના લેવડદેવડને મુનિએ
Page #642
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 59 સ્મરણમાં પણ લાવવા ન જોઈએ. ભગવેલા ભેગોને બીજાની સામે કહેવા નહિ, રસપૂર્વક સંભળાવવા નહિ (અહિં હાવ ભાવ વિલાસ વિક્ષેપ આદિ જે શબ્દો આવ્યા છે તેને ટકા સૂત્રથી જાણવાની મજા લેવી જોઈએ.) આ ઉપરાંત સંગીતનૃત્યનાટક-સીનેમા, મલયુદ્ધો, આદિને પણ યાદ ન કરવા કેમ કે તેમની સ્મૃતિ પણ સંયમી જીવનમાં અવરોધ કરાવનારી છે. તપ-ત્યાગમાં હાસ, સ્વાધ્યાયમાં ભંગ કરાવનારી છે અને જીવનમાં વૈરાગ્યને રંગ પણ ઘટાડનારી છે. (5) પ્રણીત ભજન વિરતિ નામે પાંચમી ભાવના પ્રણીત એટલે જે ભોજનમાંથી ઘીને કે મધુરરસના બુંદ ટપકતા હોય અને ખાધા પછી ઇન્દ્રિમાં ભેગવેલા ભેગોની ચમક આવતી હોય, તેવા ઘીમાં તરબોળ થયેલા, સાકર મેળની ચાસણીમાં તરબોળ થયેલા ભેજનીયાને સ્વાદ મુનિરાજેએ છેડી દેવું જોઈએ. મોક્ષાભિનંદી મુનિરાજેએ દૂધ, ઉકાળેલું દૂધ, કેસર-કસ્તુરી-બદામ નાખેલું દૂધ, મલાઈ, રાબડી, બાસુંદી, માવાના બનેલા ગુલાબ જાંબુ, રસગુલ્લા, બરફી, ચાસણીમાં તરબળ થયેલી જલેબી, અમરતી, દહિંની બનાવટવાળે શ્રીખંડ, રાઈતુ, દહીંવડા, માખણ, વેડમી આદિ ખાદ્ય પદાર્થોનું ભેજન કારણ વિના કે વારંવાર ન કરવું. ચટકેદાર ગરમાગરમ ભજીયા, કચેરી, સમેસા જેવા ફરસાણો, મનગમતા વઘારેલા શાક, દાળ, ઓસામણ, કઢી સાથે વધારે પડતા રોટલા, રોટલીઓ ખાવી નહિ. કેમ કે તેવા ભેજનેથી ઇ-ક્રિયેની પુષ્ટિ થતાં મનમાં ખરાબી આવ્યા વિના રહેતી
Page #643
--------------------------------------------------------------------------
________________ 600 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નથી. ઉપસંહાર કરતા કહે છે કે જેનાથી સંયમમાં કેઈ જાતે પણ વધે ન આવે તેવું ભેજન કરીને જીવન પવિત્ર બનાવવું જોઈએ. હવે ચોથા સંવરદ્વારને ઉપસંહાર કરતાં સુધર્માસ્વામીએ કહ્યું કે હે જમ્મુ! જે ભાગ્યશાળી આ વ્રતને મન, વચન અને કાયાથી પાળશે તેનું જીવન સ્વસ્થ, આશ્રય વિનાનું અને અશુભ અધ્યવસાય વિનાનું થશે. તેના પાપના સ્ત્રોત બંધ થશે, અસમાધિ ભાંગી જશે. કેમ કે અરિહંત પરમાત્માએએ પિતાના જીવનના અણુઅણુમાં આ વ્રતનું નૈષ્ઠિકરૂપે આરાધન કર્યા પછી જ જગતના જીને કલ્યાણાર્થે આનું પ્રકાશન કર્યું છે. તેથી જે કઈ આ ચેથા સંવરને - wifસ - શરીરના અણુઓ સાથે સ્પર્શ કરાવશે. વાાિં - નિરંતર ઉપગપૂર્વક પાલન કરશે. તો i - અતિચારને લાગવા દેશે નહિ. gi - બીજાઓને તે વ્રતને ઉપદેશ કરશે. સM મારાષ્ફય - સમ્યફપ્રકારે આરાધશે. તેઓ તીર્થંકર પરમાત્માની આજ્ઞાને પાળવાવાળા બનશે. આ વાત વશમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામીએ કહી છે તેને હું તને કહી રહયે છું.. ચેથા સંવરનું વર્ણન પૂર્ણ કર્યું. 1
Page #644
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 601 પંચમ સંવરદ્વાર નિષ્પરિગ્રહ ધર્મ પ્રતિપાલક શ્રી મહાવીર સ્વામીને નમઃ શાસવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરાય નમે નમઃ એનાથી પહેલા ચતુર્થ સંવરદ્વારમાં બ્રહ્મચર્યનું વર્ણન કર્યા પછી કમ પ્રાપ્ત પાંચમાં સંવરદ્વારનું વર્ણન વિસ્તાર પૂર્વક કરવામાં આવે છે. કેમ કે સાધક જીવનમાં જ્યાં સુધી દ્રવ્ય અને ભાવ અથવા બાહ્ય અને અભ્યન્તર પરિગ્રહને ત્યાગ નથી થતું ત્યાં સુધી બ્રહ્મચર્યની આરાધના પણ અધુરી રહેવા પામે છે. જેમકે શબ્દ, રસ, ગંધ, રૂપ અને સ્પર્શ પ્રત્યેની અત્યાસકિત પરિગ્રહ વિના થતી નથી અને જ્યારે તે આસકિત વધી પડે છે ત્યારે ભાવ મૈથુનની હાજરીને નકારી શકાય તેમ નથી. પફિખસૂત્રમાં ફરમાન છે કે “સતા હવા રક્ષા જવા જાસા વિચારને " એટલે કે પાંચે ઇંદ્રિાના 23 વિષયેની સમાતીત આસકિત ભાવ મૈથુન છે. અને તે ભાવપરિગ્રહ જ કહેવાય છે. આર્ય સુધર્માસ્વામીએ ફરમાવ્યું કે “હે જમ્મુ! દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીએ પરિગ્રહની ભયંકરતા જે પ્રમાણે બતાવી છે, તેને હું કહું છું.' પંચમહાવ્રતધારી મુનિરાજેએ જ્ઞાન અને શ્રદ્ધા પૂર્વક– (1) બાહ્ય અને આભ્યન્તર બંને પ્રકારના પરિગ્રહને ત્યાગ કરવો જોઈએ. (2) પાંચે ઈન્દ્રિયના આશ્રવમાને સદંતર ત્યાગ કર. (3) આરંભ અને પરિગ્રહની વિરતી કરવી.
Page #645
--------------------------------------------------------------------------
________________ 602 - શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (4) કેધ, માન, માયા અને તેમના સંસ્કાર ત્યાગવા. (5) જેનાથી અહિંસા અને સંયમ ધર્મની સાધના નિબંધ થાય અથવા તેમાં સહાયક બને તે ધર્મોપકરણ પ્રત્યેની મૂર્છાને ત્યાગ કરે જોઈએ. આરંભ એટલે પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતીકાય, અને ત્રસકાયનું હનન, મારણ, તાડન તર્જન અને દ્રાવણ કરવું તે આરંભ છે. આ પ્રમાણે આરંભ અને પરિગ્રહને બાહ્યપરિગ્રહ કહયે છે. જયારે મિથ્યાત્વ, અવિરતી, કષાય, પ્રમાદ અને મન, વચન તથા કાયાનું દુપ્રણિધાન, આન્તર (ભાવ) પરિગ્રહ છે. તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે જયારે જયારે સાધક કષાયાધિન બને છે ત્યારે ત્યારે જ્ઞાનાવરણીયાદિ કર્મોના પુગલોને ગ્રહણ કરે છે, નિકાચીત કરે છે, અતિનિકાચીત કરે છે જે પરિગ્રહ છે. સાધક પરિગ્રહ વિનાને કયારે બને? સંસારની, સગાઓની તથા કુટુંબીઓની માયા જયારે કાળી નાગણ જેવી ભયંકર લાગે, શણગારેલે સંસાર અસાર તથા વિશ્વાસઘાતક લાગે ત્યારે તેમાંથી વૈરાગ્યની પ્રાપ્તિ થતાં સાધક માત્ર જ્ઞાનપૂર્વક બધાઓને ત્યાગી સમિતિ ગુપ્તિ સ્વરૂપ ધમની આરાધના માટે સમ્યફ ચારિત્રને સ્વીકાર કરે છે, તે સમયે માતા-પિતા-પુત્ર-પત્ની-કુટુંબી તથા પિતાને શરીર પર રહેલા મખમલ કે મલમલના સૂક્ષ્મ વસ્ત્રો તથા આભૂષણને પણ ત્યાગી દે છે અને ત્યારપછી તેની સ્મૃતિ કે પત્ર વ્યવહાર પણ છેડી દેવા માટે ભિન્નભિન્ન દેશોમાં, ગામમાં,
Page #646
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 603 શહેરમાં પરિભ્રમણ કરીને સ્વીકારેલ ચારિત્રને શુદ્ધતમ બનાવવા માટે ભાગ્યશાળી બને છે. મતલબ કે સંયમી સાધક પાસે દ્રવ્ય પરિગ્રહને સર્વથા અભાવ હોય છે. પરંતુ જૈન શાસન તેવા ત્યાગને સપૂર્ણ ત્યાગ માનવા તૈયાર નથી. કહ્યું પણ છે કે" कंचुकी त्याग मात्रेण सो त्यागी न मन्यते / विष त्याग तु कुर्याश्चेत् स त्यागी मन्यते खलु // " મતલબ કે-જેનાથી સર્વરાજને કંઈ પણ હાનિ થતી નથી તેવી કંચુકીના ત્યાગથી તે ત્યાગી કહેવાતું નથી, પરંતુ પિતાને તથા પારકાને ભયંકર હાનિ થાય તેવું કાતિલ વિષ હજી પણ તેની દાઢમાં રહેલું છે. જે વિષ દ્વારા પરજીની દ્રવ્ય અને ભાવ હિંસા તથા પિતાની પણ દ્રવ્ય અને ભાવ હિંસાને માલિક ગમે ત્યારે પણ બની શકે છે. સાધકના અન્તરાત્માની આ બધીય પરિસ્થિતિઓને ખ્યાલ રાખનારા જૈન સૂત્રકારોએ ભાવ પરિગ્રહના ત્યાગને ખાસ આગ્રહ રાખે છે. કેમ કે કેવળજ્ઞાનમાં રૂકાવટ કરનાર દ્રવ્ય પરિગ્રહ નથી પણ ભાવ પરિગ્રહ છે. માન્યું કે દ્રવ્ય પરિગ્રહ દ્વારા ભાવ પરિગ્રહ પ્રાયઃ કરીને ભડકી શકે છે. પણ તે એકાન્તિક કથન નથી, તેથી મૂચ્છ વિનાના દ્રવ્ય પરિગ્રહને પરિગ્રહ ન કહેતાં “મુછ વરિો યુરો” કહ્યું છે. દ્રવ્ય પરિગ્રહ કરતાં પણ વધારે ખતરનાક, કાતિલ, ભયંકર, દુર્ગતિદાયક, કેવળજ્ઞાનાવરોધ, સદ્ગતિનાશક, સંયમ
Page #647
--------------------------------------------------------------------------
________________ છે કે છે 604 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સ્થાનેથી નીચે પડનાર ભાવપરિગ્રહ મનાય છે. આ કારણે જ સંયમધારી માત્રને દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણમાં ફરજિયાત રૂપે “પગામ સજ્જાય”માં ભાવપરિગ્રહનું પ્રતિક્રમણ કરવું પડે છે. " માનિ પુ િયાથી લઈ “તેતી | માસાયબા' સુધી એટલે કે એક સંખ્યાથી લઈ તેત્રીસ સંખ્યા સુધીના ભાવપરિગ્રહનું મિચ્છામિ દુકકડ આપીને અતિતનું પ્રતિક્રમણ કરે છે, વર્તમાનમાં સંવર કરે છે અને ભવિષ્યમાં ફરીથી ભાવપરિગ્રહનું સેવન થવા ન પામે તે માટે તેનું પ્રત્યાખ્યાન કરે છે. આ નિયામિ, પરિવુઝૂ સંવમ મામાં ચવવામિ સવં વરવું " હવે જાણવાનું સરળ બનશે કે ભાવપરિગ્રહ કેટલે ભયંકર છે. માટે જ કહેવાયું છે કે દ્રવ્યપરિગ્રહને ત્યાગ સુલભ છે, જ્યારે ભાવપરિગ્રહને ત્યાગ કષ્ટ સાધ્ય છે. વસ માત્રના સર્વથા ત્યાગી કે પરિમીત વસ્ત્રધારી જૈન મુનીરાજેને માટે આન્તર પરિગ્રહને ત્યાગ સ્વીકૃત હેવા છતાં આત્મ પ્રદેશે સાથે નિકાચીત થયેલી કર્મોની વર્ગણએના કારણે યદ્યપી અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાયે લગભગ ઉપશમીત થયેલા છે. તે પણ સંજવલન કષાયના કારણે ક્રોધ, માન, માયા અને દશમે ગુણસ્થાનક સુધી લેભની સત્તા વિદ્યમાન હોવાથી, 14 પ્રકારને આન્તર પરિગ્રહ તેમને સતાવ્યા વિના રહેતું નથી, ત્યારેજ તપસ્વી, ધ્યાન, જ્ઞાની અને સ્વાધ્યાયી મુનિરાજ પણ નિમિત્ત મળતા ક્રોધ કષાયથી ધમધમી જાય છે. માનવશ
Page #648
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 605 બનીને આઠ પ્રકારના મદના નશામાં કાળાનાગની જેમ ફૂંફાડા મારતા હોય છે. માયા નાગના જોરદાર ડંખના કારણે સ્વીકૃત વ્રતની મર્યાદા પણ ઉલ્લંઘાઈ જાય છે. લેભ રાક્ષસની દાઢમાં ફસાઈને બે મયદ જીવનના સ્વામી બને છે. મિથ્યાત્વ નામના શેતાનના કારણે ગુરૂકુલવાસથી પ્રાપ્ત કરેલી હોય અને ઉપાદેયની બુદ્ધિમાં ભ્રમ પેદા થાય છે. ત્રણે વેદકર્મો પિતપોતાના શિકારને મૈથુન કર્મની અવળી વિચારધારામાં ગેથા ખવડાવી દેતા હોય છે. રતિ અને અરતિ નામની કુતરીઓ સમતા દુધને તથા જ્ઞાનઅમૃતને બગાડી દેતી હોય છે. ભય, મેહ, કર્મ જીવનની સદાનન્દી મસ્તી અને નિર્ભયતાને દેશવટો અપાવે છે. હાસ્ય નામને પિશાચ ધ્યાનાવસ્થાને દેખાવ પૂરતી જ રહેવા દે છે. શેક નામને મેહ કર્મસમાધિને કેવળ વાણું વ્યવહાર પૂરતી જ રહેવા દે છે અને જુગુપ્સા કર્મના પ્રતાપે મૈત્રીભાવને વિદાય લેવી પડે છે. આટલા માત્રથી સહજમાં સમજી શકાય છે કે અન્તર, અભ્યતર કે ભાવપરિગ્રહમાં અજબ ગજબની કેટલી બધી શકિતઓ છુપાયેલી છે. આ કારણે જ સાધકમાત્રના પરમ હિતેચ્છુ તીર્થંકર પરમાત્માઓએ મુનિરાજોને જાગૃત કરતાં ફરમાવ્યું કે હે મુનિ! દીક્ષા ગ્રહણ કરવાના સમયે બાહાપરિગ્રહના ત્યાગમાં જે પુરૂષાર્થ ફેરવ્યું છે તેના કરતાં હજાર ગણે વધારે પુરૂષાર્થ આન્તરપરિગ્રહથી બચવાને માટે કરવાને છે.
Page #649
--------------------------------------------------------------------------
________________ 606 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પ્રતિક્રમણ સૂત્રમાં પગામસક્ઝાય સૂત્ર વડે એકથી લઈ તેત્રીશ સ્થાન કે દ્વારા જે પરિગ્રહ સેવા હોય, આરાધા હોય, ચિંતવન કરી હોય તેનું પ્રતિક્રમણ કરવું સર્વથા અનિવાર્ય છે. તેમાં કેટલેક પરિગ્રહ સર્વથા હેય હોવાથી છોડવા લાયક જ છે. જયારે પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ પાંચ મહાવ્રત આદિ પરિગ્રહ ઉપાદેય હોવાથી તેને આશ્રય સ્વીકારી લીધા પછી જ માનસિક ખરાબી, આધ્યાત્મિક અવનતિ, કાયિકી, ચંચલતા, વાચિક દુષ્ટતા, આદિ ગંદા ત ધીમે ધીમે ઘટવા પામશે. અને એક દિવસે સંપૂર્ણ દેથી રહિત બનેલ મુનિ પરમપદને પ્રાપ્ત કરશે. પ્રસ્તુત આગમના માધ્યમથી તથા શ્રમણુસૂત્ર અને ઉત્તરાધ્યયનના એકત્રીશમાં અધ્યયનથી ભાવપરિગ્રહ ક્રમશ: જાણી લઈએ. () gm સામે ( મામિ વિટ્ટ સામે) જૈન સૂત્રકારે કહે છે કે “સંયમ એ આત્મા છે અને આત્મા જ સંયમ છે.” “મામૈ તન, જ્ઞાન, ચારિત્રાન” પરંતુ અનાદિકાળના પ્રત્યેક ભામાં સ્વભાવથી - સ્વધર્મથી પરમાત્મતત્વથી વિમુખ બનેલે આત્મા અસંયમમાં રપ હેવાથી ઈન્દ્રિય સંયમ અને પ્રાણી માત્રના પ્રાણેને સંયમ કરી શક્યો ન હોવાથી અષ્ટવિપકર્મોનું ગ્રહણ પ્રતિસમય કરતે રહ્યો છે. જે ભાવપરિગ્રહ છે. માટે જાગૃત બનેલાં સાધકને માટે સર્વથા ત્યાજ્ય છે. સંયમના જેમ 17 પ્રકારો છે. તેમ અસંયમના પણ ઘણું પ્રકાર છે. છતાં અહિ બીજા
Page #650
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે 607. ભેદેની અવિવક્ષા કરી અવિરત લક્ષણથી લક્ષિત એક જ ભેર સ્વીકાર્યો છે. કેમ કે જ્યાં જ્યાં માનસિકી, વાચિકી અને કાયિકી અવિરતિ છે ત્યાં ત્યાં અસંયમની જ વિદ્યમાનતા સ્વીકારવામાં આવી છે. (2) दो चेव राग दोसा (पडिक्कमामि दोहिं बंधणेहिं રાજવાળ તો વંધon). રાગ દ્વેષની તારિતકી વ્યાખ્યા મારા ભગવતીસૂત્ર સારસંગ્રહના ત્રીજા ભાગમાં જોઈ લેવાની ભલામણ છે. (3) तिन्निय दंड गारवाय गुत्तीओ तिन्नि तिन्निय વિનામો... ત્રણ ત્રણની સંખ્યામાં રહેલા દંડ, ગારવ, ગુપ્તિ અને વિરાધનાઓને સમાવેશ કર્યો છે. શ્રમણુસૂત્રમાં ત્રણ શલ્ય વધારે છે. ચાતુગતિક સંસારમાં આત્માને દંડાવે અથવા મન, વચન અને કાયાને વક્રતા, ક્ષુદ્રતા, દરિદ્રતા અનનુકમ્પિતા, શઠતા, માયાવિતાના માર્ગે લઈ જાય તે દંડ કહેવાય છે. તે મનદંડ, વચનદંડ અને કાયદંડ રૂપે ત્રણ પ્રકારે છે. ગારવ એટલે અલપકાલીન અને મન્દતમ રસવાળા બાંધેલા કર્મોને, ગૃદ્ધિ અને અભિમાન વડે દીર્ઘકાલીન અને તીવ્રતમ રસવાળા બનાવવા તેને ગારવ કહેવાય છે. ઍન્દ્રિય સુખને ભેગવવા માટે જેમ જેમ કંચન અને કામિનીને પરિગ્રહ વધે છે, તેમ તેમ અત્યાસક્તિ અને અભિમાનની માત્રા પણ વધવા પામે છે, જે અનિકાચિત કર્મોને પણ નિકાચિત કરવાનું કામ કરે છે.
Page #651
--------------------------------------------------------------------------
________________ 608 2 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઋદ્ધિગારવ, રસગારવા અને સાતાગારવ રૂપે તેના ત્રણ પ્રકાર છે. મન, વચન અને કાયાને નિરવદ્ય એટલે નિર્દોષ, સરળ, માર્દવ, પવિત્ર, નિર્લોભ, સત્ય અને સદાચારના માર્ગે લાવવા અથવા તે માટે પ્રયત્ન કરે તેને ગુપ્તિ કહેવાય છે. તોફાન કરતા અશ્વને લગામ અને ચાબુક દ્વારા વશ કરી શકાય છે, તેવી રીતે અનાદિકાળથી મેહમાયાના કારણે અવળે માર્ગે ગયેલા મન, વચન તથા કાયા નામના ત્રણે યેગને સવળે માર્ગે લાવનાર તથા આશ્રવને માર્ગ બંધ કરાવીને સંવરના માર્ગે લાવનાર ગુપ્તિ ધર્મ છે, જે મુનિ એને માટે પરમ ઉપાય છે. જયારે ગૃહસ્થને પણ તેની આરાધના નિરર્થકરૂપે કરતાં ઢગલાબંધ પાપમાંથી બચાવશે. સંયમધારી ગુરૂઓના અભાવે સમ્યગજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યગ્રચારિત્રની આરાધના ન કરી શકવાથી જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના અને ચારિત્ર વિરાધના રૂપ ત્રણ વિરાધના છે. માયા શલ્ય, નિદાન શલ્ય અને મિથ્યાત્વ શલ્ય રૂપે શલ્યના ત્રણ પ્રકાર છે. (4) चतारि कसाया ज्ञाण सन्ना विकहा तहाय हुति કરો.... ચારચાર સંખ્યાના આવે, કષાય, ધ્યાન, સંજ્ઞા અને વિકથા છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાનનું અત્યત વિસ્તૃત અને વિશદ વર્ણન ભગવતીસુત્ર સાર-સંગ્રહના ચેથા ભાગમાં પેઈજ 180 થી 28 સુધીમાં કરાયેલું છે. આર્તધ્યાન અને રેદ્રધ્યાનના પાપ
Page #652
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 609 સંસ્કારોને નેસ્ત નાબુદ કરવા માટે ધર્મધ્યાન અને શુકલ ધ્યાનને આશ્રય સ્વીકાર્યા વિના બીજું એ કેય માર્ગ નથી. નયવાદે કષાયેનું વર્ણન પ્રથમ ભાગમાં અને તેની ભંયકરતા ત્રીજા ભાગમાં વર્ણિત કરેલી છે. (1) વય રિયાસો સમિતિ રુદ્રિય કટ્ટરવયાડું. પાંચ પાંચની સંખ્યામાં ક્રિયાઓ, સમિતીઓ, ઈન્દ્રિ અને મહાવ્રતને સમાવેશ છે. શ્રમણુસૂત્રમાં ઈન્દ્રિયેના સ્થાને પાંચ કામ ગુણ મુકયા છે. બંનેનો ભાવ એક જ છે કેમ કે સ્પર્શેન્દ્રિયને કામ ગુણ સ્પર્શ, ચક્ષુને રૂ૫, પ્રાણને ગધ, જીભનો સ્વાદ (રસ) અને કાનને ગુણ શબ્દ છે. આ બધાયની વ્યાખ્યાઓ ભગવતી સૂત્રમાં કરાઈ ગઈ છે. મહાવ્રતની આરાધના ઉપાદેય હેવાથી હિંસા, જૂઠ, ચોરી, મિથુન અને પરિગ્રહના પાપને અવરોધ કરાવે છે. જયારે સમિતિઓ જીવન વ્યવહાર, ભાષણ, ખાનપાન આદિને સમિત (નિદેવ) બનાવે છે. (6) જીવ નિયા જીજા સામો.. 14 બ્રહ્માંડ અને 14 રજજુલેક સંસારમાં રહેલા અને તાનંત જીવોને નિકાય એટલે રહેઠાણની સંખ્યા છે ની છે, તે આ પ્રમાણે પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. આનું શાસ્ત્રીય વિવેચન ભગવતી સૂત્ર-સાર સંગ્રહના ચેથા ભાગમાં પિજ 340 થી 356 સુધીમાં કરાયેલું છે. લેશ્યાઓનું વર્ણન પણ ભગવતી સૂત્રમાંથી જાણવું.
Page #653
--------------------------------------------------------------------------
________________ 610 - શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (7) સરમા (વિવામિ નહિં માઠા) : આત્માને ભયગ્રસ્ત બનાવીને આનું સેવન કરાવવામાં સમર્થ સાત સંખ્યામાં ભયે છે. (1) ઈહલેક ભય –પિતાની જાતિના મનુષ્યાદિથી મનુષ્યને જ ભય ઉત્પન્ન થાય તે ઈહલેક ભય છે. (2) પરલેક ભય -મનુષ્યતર તિર્યંચ આદિ પ્રાણી ઓથી જે ભય લાગે તે પરલેક ભય કહેવાય છે. (3) આદાન ભય –અમુક દ્રવ્યના કારણે ઉત્પન્ન થત ભય આદાન ભય છે. (4) અકસ્માત ભય –બાહ્ય અકસ્માતની અપેક્ષાથી અકસ્માત થવાને ભય. (5) આજીવિકા ભય –પોતાની જીવિકાના સાધન મેળવવામાં જે ભય થાય તે. (6) મરણ ભય –મકાન, ટ્રેઈન, પ્લેન, ટ્રાફીક આદિની હેનારતના કારણે મરણ ભય બન્યા રહે છે. (7) અપયશ ભય -અપકીર્તિને ભય. (8) સટ્ટામયા ( મામ મરું માઠાણું) : જાતિ, કુળ, રૂપ, બળ, તપ, ઐશ્વર્ય, જ્ઞાન અને લાભ. જ્યારે નામકર્મ, વન્તરાયકર્મ, જ્ઞાનાવણીયકર્મ, ગોત્રકર્મ
Page #654
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર = 611 અને લાભાન્તરાયકર્મનો ક્ષયે પશમ કેઇક ભવમાં થાય છે ત્યારે માનવને ઉચ્ચ જાતિ, ખાનદાન, પરાક્રમ, રૂપ, ઐશ્વર્ય અને જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય છે. પરંતુ તેમનું પાચન ન થતાં જ્યારે અજીર્ણ થાય છે ત્યારે આત્માને મદ ચઢે છે, જેનાથી પિતાથી ઓછી જાતિ, કુળ, બળ, રૂપ, તપ, ઐશ્વર્ય, જ્ઞાન અને લાભવાળા માનવને તિરસ્કાર, અપમાન, બેઈજજતી, પાંચ-પચ્ચીસ માણસોની વચ્ચે તેમની મશ્કરી કરવાની ભાવના થાય છે, જે ભાવઆશ્રવ છે માટે સર્વથા ત્યાજ્ય છે, સ્વપ્નમાં પણ સેવન કરવા લાયક નથી. સંસારને કદરૂપે બનાવવામાં, વૈષમ્યવાદને રાક્ષસ ઉભું કરવામાં, માનવ જાતનું વર્ગીકરણ કરવામાં, જાતિ આદિના ભેદ પડાવી માનવને માનવ સાથે દુશ્મની કરાવવામાં અને અવસર આવ્યે વાયુદ્ધ, ઠંડાડડી યુદ્ધ અને છેવટે રણમેદાનમાં લાખ કરોડે નિર્દોષ માનવેને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર મદસ્થાને છે. માટે જ આશ્રવ છે-ભાવઆશ્રવ છે, કઈ કાળે અને ગમે તેવા અને કેટલાય તર્કોથી કે શાસ્ત્રીય પંક્તિઓથી પણ સંવર બની શકે તેમ નથી. (9) नव चेव बभचेर वयगुत्ती ( नवहिं बभचेर गुत्तीहिं ) સ્વીકારેલ બ્રહ્મચર્યધર્મની સુરક્ષાને માટે નવ પ્રકારની ગુપ્તિ કહેલી છે, તેની ગાથા " वसहिकह निसज्जिदिय कुड्डितर पुव्वकीलिए पणीए / .. अतिमायाहार विभूसमाय गव भचेर गुत्तीओ।। "
Page #655
--------------------------------------------------------------------------
________________ 612 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અર્થવાળું પંચેન્દ્રિય સૂત્ર જોઈ લેવું. (10) दसप्पकारे य समणधम्मे. નવ તત્વ પ્રકરણની ગાથાથી દસ પ્રકારને શ્રમણધર્મ જાણી લે. खती मदववज्जवमुत्ती तव सजमे अ बोद्धव्वे / सच्च सोय अकिंचण च ब भेच जइ धम्मे / / (11) एक्कारस य उवासगाण (इगार सहि उवासग पडिमाहिं) (12) बारस य भिक्खुपडिमा (बारसहिं भिक्खु पडिमाहि) શ્રાવકધર્મની ઉત્કૃષ્ટતમ આરાધના માટે અગ્યાર પ્રતિમાઓ છે. તેમ શ્રમણુધર્મની આરાધના માટે બાર પ્રતિમાઓ છે. જેમાં જુદા જુદા અભિગ્રહ ધારણ કરવાના હોય છે. પ્રતિમાને અર્થ ટીકાકારે કાન્સ કર્યો છે. કાયા પરની મેહુ મૂરછ ઉતારીને આત્મામાં સ્વસ્થ રહેવું તે પ્રતિમા છે. (13) किरिय ठाणाय (तेरसहि किरियाठाणेहिं) મન-વચન-કાયાથી ક્રોધ-માન-માયા અને લેભ વશ બનીને કરાતી, કરાવાતી અને અનુમોદાતી ક્રિયાઓની સંખ્યા ૧૩ની છે જે ક્રમશઃ નીચે પ્રમાણે છે. (1) અર્થદંડ ક્રિયા-પિતાના શરીરને માટે, સ્વજનને માટે તથા સ્વજાતિને માટે અથવા બીજાઓના કહેવાથી, ત્રસ કે સ્થાવર જીવોને હણવા, મારવા, કૂટવા, ચપુ કે કુહાડાથી
Page #656
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્રખ્યાકરણ સૂત્ર 613 કાપવા. ધારિયા કે ડ ડાથી ફટકારવા આદિ ક્રિયાઓને અર્થદંડ ક્રિયા કહેવાય છે.' (2) અનર્થદંડ ક્રિયાકેઈ પણ જાતના કારણ વિના જ વૈષ મેહ કે અજ્ઞાનવશ બનીને, સર્વથા નિરુપદ્રવ કીડીઓ, ઉધઈ, મંકોડા, ઝાડ, ડાળ, ફળ, પુષ્પ પ્રમાદિને તથા સાપવિછુ. ઉંદરડા, મૃગ, સસલા આદિને મારવા, ડી. ડી. ટી. ઔષધથી મારવા, પત્રાદિને તેડવા-તેડાવવા આદિ ક્રિયાઓ અનર્થદંડ ક્રિયા છે. | (3) હિંસાદડ ક્રિયા -અમુક માણસે મારા શત્રુ જ છે, મને ગળે ભાડે છે, મારે છે, હાનિ કરે છે, ભવિષ્યમાં પણ મને મારશે, અથવા સાપ-વિષ્ણુ, વાઘ, દીપડા આદિ જીને મારી નાખવા જેથી કોઈને પણ હાનિ કરનારા મ બને, તેવા ભાવથી તેમને હિંસાપ દંડ દેવે તે હિંસાડ ક્રિયા છે. (4) અકસમાતદંડ ક્રિયા-અમુક હિંસક પ્રાણીને કે માણસને મારવા જતાં બીજાને માર લાગે કે પત્થર લાગે તે અકસ્માતઇડ ક્રિયા છે. (5) દષ્ટિવિપસ ક્રિયા-મિત્ર, સ્વજન અથવા બીજા કે નિર્દોષ માણસને ઉતાવળ કે ભ્રમવશ બનીને મારી નાખવા કે તેને મરણતુલ્ય દશામાં પહોંચાડી દેવા તે દષ્ટિવિપસ ક્રિયા છે.
Page #657
--------------------------------------------------------------------------
________________ 614 આ પ્રશ્નવ્યાકરણ સૂત્ર (6) મૃષાદંડ ક્રિયા–લેભા, મેહાન્ય, વિષયા તથા રેષા બનીને પિતાના સ્વાર્થને માટે કે પારકાને માટે પણ જૂઠ બેલવું, જૂઠી સાક્ષી દેવી, ભગવાનના સેગન ખાઈને પણ તેમને છેતરવા કે શીશામાં ઉતારવા તે આ ક્રિયાને આભારી છે. (7) અદત્તાદાનદંડક્રિયા-પિતાના, પારકાના કે ઉભયને માટે ભેળસેળ કરવી, ત્રાજવા ખરાબ રાખવા, હિસાબકિતાબના ગોટાળા કરવા તે અદત્તાદાન ક્રિયા દંડ કહેવાય છે. . (8) અધ્યાત્મ ક્રિયાદંડ-કારણના અભાવમાં પણ બીજાઓ પ્રત્યે રેષ, નફરત, ધૃણા, શેક-સંતાપ કરતા રહેવું અથવા વહેમના ચક્રાવે ચઢીને બળતરા કરતા રહેવું તે હિંસાજનક સ્વભાવ હેવાથી અધ્યાત્મદંડ છે. (9) માનપ્રચયિક ક્રિયા–પિતાના જ જાતિ, કુળ, ખાનદાન, રૂપ, બળ, ઐશ્વર્ય અને વિદ્વત્તા આદિને શ્રેષ્ઠ માનીને બીજાઓને તિરસ્કાર, અપમાન, નિંદા, અવહેલના કરતા રહેવું તે માનદંડ ક્રિયા છે. (10) માયાપ્રત્યયિકી ક્રિયા–બાલવા-ચાલવા આદિની માયાને વશ બની બીજાઓને ઠગવા, છેતરવા તે માયાપ્રત્યયિકી ક્રિયા છે.. (11) અમિત્ર કિયા-બીજાઓના મામુલી અપરાધને મોટું રૂપ આપીને તેમને દડવા, હેરાન-પરેશાન કરવા તે અમિત્ર ક્રિયા છે.
Page #658
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર + 615 (12) લેભદંડ કિયા -લેભાન્ય બનીને હત્યા કરવી તે લેભદંડ ક્રિયા છે. (13) ઈર્યાપથિકી ક્રિયા-પંચ મહાવ્રતધારી મુનિરાજોને ચાલતા-ફરતા જે ક્રિયા લાગે તે ઈર્યાપથિકી ક્રિયા છે. ઉપર પ્રમાણેની ક્રિયાઓ ભાવપરિગ્રહ છે. (24) મૂયાના (23 ડુિં મૂarié) : જી ચૌદ (14) પ્રકારના છે. ભૂત એટલે જીવ કહેવાય છે કેમ કે ત્રણે કાળમાં જ પોતાના જીવત્વથી નાશ પામ્યા નથી, પામતા નથી અને પામશે પણ નહિ. માટે જીવને પારિભાષિક શબ્દ ભૂત છે. તેમના નીચે પ્રમાણે 14 ભેદ પડે છે - (1) એકેન્દ્રિય સૂફમ પર્યાપ્ત, (2) એકેન્દ્રિય સૂક્ષ્મ અપર્યાપ્ત, (3) એકેન્દ્રિય બાદર પર્યાપ્ત, (4) એકેન્દ્રિય બાદર અપર્યાપ્ત, (5) બેઈન્દ્રિય પર્યાપ્ત, (6) બેઈન્દ્રિય અપર્યાપ્ત, (7) તેઈન્દ્રિય પર્યાપ્ત, (8) તેઈન્દ્રિય અપર્યાપ્ત, (9) ચતુરિન્દ્રિય પર્યાપ્ત, (10) ચતુરિન્દ્રિય અપર્યાપ્ત, (11) પંચેન્દ્રિય સંજ્ઞી પર્યાપ્ત, (12) પચેન્દ્રિય સંજ્ઞી અપર્યાપ્ત, (13) પંચેન્દ્રિય અસંશી પર્યાપ્ત, (14) પંચેન્દ્રિય અસંજ્ઞી અપર્યાપ્ત. ઉપર પ્રમાણેના છની હિંસા (હત્યા) શરીર દ્વારા વ્યહિંસા અને મન દ્વારા ભાવહિંસા થશે. પંચ મહાવ્રતધારી
Page #659
--------------------------------------------------------------------------
________________ 16 4 શ્રી પ્રશ્વવ્યાકરણ સૂત્ર સાધુ મહારાજે દ્રવ્યહિંસાને સંભવ નથી તે પણ સ્વાધ્યાયાદિ વિનાના અસંયમિત મન દ્વારા જે હિંસા થશે તે ભાવહિંસા છે, માટે સર્વથા ત્યાજ્ય છે. (21) જમાલમિમા (રસરું પરમાણું) : પરમ અધાર્મિક (પરમાધામી) દેવે નીચે પ્રમાણેના 15 પ્રકારે છે–અંબ, અંબરીષ, શામ, સબળ, રૂદ્ર, ઉપદ્ર, કાળ, મહાકાળ, અસિપત્ર, ધન, કુંભ, વાલુક, વૈતરણી, ખરસ્વર (શેષ), મહાઘોષ. એમના કાર્યો ભગવતી સૂત્ર સાર-સંગ્રહમાંથી જોઈ લેવા. (6) જટ્ટા સોસયા ( સોટું જણાતો નહિં) : સ્વ સમય પર સમયજ્ઞ (સમય-શાસ્ત્ર), વૈતાલિક, ઉપસર્ગ પરિજ્ઞા, સ્ત્રી પરિજ્ઞા, નરક વિભક્તિ, વીયેસ્તવ, કુશીલભાષા, વીતરની, ધર્મ માર્ગ, સમાધિ, સમવસરણ, યથાતથિક, ગ્રન્થાધ્યયન, સંયમમાર્ગ, માર્ગા ધ્યયન, ગાથાધ્યયન. આ પ્રમાણે સૂત્રકૃતાંગ સૂત્રના 18 અધ્યયનેને જાણવા અને તેમાં રહેલ હેય તથા ઉપાદેય તને નિર્ણય કર. (27) સંગમ (સરસવ પ્રસંગને) : અસંયમના 17 પ્રકાર છે તે આ પ્રમાણે (1) પૃથ્વી કાય અસંયમ. (2) અકાય અસંયમ. (3) તેજસ્કાય અસંયમ, (4) વાયુકાય અસંયમ. (૫વનસ્પતિય
Page #660
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 617 અસંયમ. (6) બેઈન્દ્રિય અસંયમ. (7) તેન્દ્રિય અસં. યમ. (8) ચતુરિન્દ્રિય અસંયમ. (9) પંચેન્દ્રિય અસંયમ. ( 10 ) અજીવ અસંયમ. (11) પ્રેક્ષા અસંયમ. (12) ઉપેક્ષા અસંયમ. (13) પ્રમાજને અસંયમ. (14) પરિઝાપના અસંયમ. (15-16-17) મન-વચન અને કાય અસંયમ. એક થી નવ પ્રકારના જીવો પ્રત્યે માનસિક હિંસા ભાવ આશ્રવ છે. અજીવ અસંયમ અર્થાત્ પુસ્તક, પાના, વસ્ત્ર આદિને પરિગ્રહ રાખવે તેમાં પણ પુસ્તકનો પરિગ્રહ વધારે પડતે એટલા માટે છે કે, તેની વચ્ચે આવેલી માખી, મચ્છર, માંકડ કે બીજા કોઈ પણ જીવ બચી શકે તેમ નથી. ઉપાશ્રય કે ઉપધિનું પડિલેહન ન કરવું અથવા અવિધિથી કરવું તે પ્રેક્ષા અસંયમ છે. પ્રમાર્જન કર્યા વિના વસ્તુને ઉપગ કે ઉપભેગ કરો તે પ્રમાજિના અસંયમ છે. મલમૂત્ર, પાત્રાનું કે કાપનું પાણી વિધિપૂર્વક ન પરડવું તે પરિઝાપના અસંયમ છે. માનસિક જીવનમાં કારણે અકારણે ઈષ્ય–અદેખાઈ, વૈર-રષ કે વાસનાના ભાવો રાખવા તે મન અસંયમ છે. તેવી ભાષા બોલવી તે ભાષા અસંયમ અને શરીરને ઉપયોગમાં ન રાખવે તે કાય અસંયમ છે. (28) અવમ (અટારવ યવમે) . . . આ ઔદારિક શરીર (મનુષ્યને માટે મનુષ્યસ્ત્રી અને તિર્યંચસ્ત્રી, તથા સ્ત્રીને માટે પુરૂષ કે તિર્યંચ પ્રાણી ) સાથે મનન વચન અને કાયાથી બ્રહ્મ ( મૈથુન) કરવું નહિ, કરાવવું નહિ અને અનુમોદવું નહિ તે પ્રમાણે પુરૂષ સાધકને માટે i ,
Page #661
--------------------------------------------------------------------------
________________ 618 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર દેવી અને સ્ત્રી સાધકને માટે દેવ સાથે અબ્રા. આ પ્રમાણે ત્રિવિધ ત્રિવિધ 9 + 6 = 18 પ્રકારે અબ્રહ્મ કહેવાય છે. જે ભાવપરિગ્રહ હોવાથી ત્યાજ્ય છે. (2) નાવ (grળવિશાપુ નાશકવુિં) 1 જ્ઞાતાધર્મ કથાના 18 અધ્યાયે છે. તે આ પ્રમાણેઃ (1) ઉક્ષિપ્ત અધ્યયનમાં મેઘકુમારનું વર્ણન છે. (2) સંઘાટમાં ધન્ય સાર્થવાહ અને વિજય ચેરની વાત છે. (3) અંડમાં મેરના ઈંડાનુ રૂપક છે. (4) કૂર્મમાં કાચબાના રૂપ કે ઈન્દ્રિયેના સંવરણ અને અસંવરણને મહિમા છે. (5) શૈલકમાં રાજર્ષિ શિલકનું વર્ણન. (6) તુંબમાં માટીના લેપથી ભારી બનેલે તુંબડો ડૂબે છે અને આવરણ વિનાને તુંબડે પિતાની મેળે જળ પર આવે છે તેનું સરસ વર્ણન છે. આ પ્રમાણે ક્રમશઃ રહિણી, મલિનાથ, જિન રક્ષિત અને જિન પાલિત, ચંદ્રની ચાંદની, દાવદવ, ઉદક, મંડુક, વૈતલી, નંદીફળ, દ્રૌપદી, અશ્વ, સુષમા અને પુંડરિક અધ્યયને છે જેમાંથી હેય-ઉપાદેયને વિવેક કર. (20) સરમા (વીસા, અસમણિ કાઠુિં): વ્રતધારી જીવનમાં પણ અસમાધિના સ્થાને વિસની સંખ્યામાં કહ્યા છે. જેના સેવનથી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને હાનિ થાય, ગુરૂઓની આજ્ઞા લેપાય, જિનેશ્વરે પ્રત્યે અશ્રદ્ધા થાય, શાંત થયેલા વિષય કષાયેના તેફાને ભડકે
Page #662
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 619 અને જીવન સમાધિમાંથી બહાર નીકળીને અસમાધિ તરફ પ્રત્યાવર્તન કરે તેવા સ્થાને છેડી દેવા અથવા છોડવા માટેના પ્રયત્નો કરવા. તે સ્થાને આ પ્રમાણે જાણવા : (1) દૂત ચારિત્વ–સંયમ જીવન પ્રત્યે બેદરકાર થઈને અથવા સમિતિને ખ્યાલ રાખ્યા વિના ઉતાવળે ઉતાવળે અથવા દેડકાની જેમ કુદકા મારી મારીને ચાલવું તે અસંયમ છે. (2) અપ્રમાર્જિત ચારિત્વ-રજોહરણ કે ડડાસનથી જમીન પુંજ્યા વિના ચાલવું, ફરવું, બેસવું, ઉઠવું વિગેરે અસંયમ છે. (3) દુષ્પમાર્જિત ચારિત્વ-અવિધિએ જમીનને પુજવી, અથવા જમીન પર ડંડાસનની દશીઓ ફરવી જોઈએ. તેના બદલે જમીનથી બે વેંત ઉપર ફરી રહ્યું છે જે અસંયમ છે. (4) અતિરિક્ત શાસનિકત્વ-આચરંગાદિ સૂની મર્યાદાથી બહાર જઈ સંથારિયા-આસન આદિને પરિગ્રહ વધાર. (5) આચાર્ય પરિભાષિ––ચારિત્રમાં દીર્ઘ પર્યાયના માલિક આચાર્ય ભગવંતની સામે અવિનય અને અવિવેકપૂર્વક યદ્રા તદ્ધા બેલવું. (6) સ્થવિરપાતિત્વ–આચાર્યાદિના દોષે તથા તેમના શિયળ માટે હું અને કલિપત દેષારોપણ કરવું. (7) ભૂતપઘાતિત્વ-એકેન્દ્રિયાદિ નું હનન કરવું.
Page #663
--------------------------------------------------------------------------
________________ દર જ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર . (8) સંજવલનત્વ-પ્રતિક્ષણ રોષ કરે અથવા બીજાએ પ્રત્યે મનમાં કલુષિત ભાવ રાખવે | (9) ક્રોધનત્વ-નજીવા કારણેને લઈને અતિશય ક્રોધ કરતાં રહેવું. (10) પૃષ્ટિમાંસકત્વ-સામેવાળાની પીઠ પાછળ નિંદાબુરાઈ અને અસત્ કે સત્ દેનું ઉદ્દઘાટન કરવું. . (11) અજીર્ણ મધારકત્વ, યા અપહારકત્વ-શંકાવાળી વાતને પણ “જ” લગાડીને વાત કરવી જેમકે-મારી વાત જ સાચી છે અથવા બીજા ગુણયલ પુરૂષના ગુણેને અપલાપ કરે. , (12) અધિકરણત્પાદક-વાતે વાતે જુદા જુદા પ્રકારે કલહ, લડાઈ કે જીભાજોડી કરતાં રહેવું. (13) પુરાતનાધિકરણ ઉદીરણ-ટોળામાં, સંવાડામાં કે સમાજમાં ઠંડી પડી ગયેલી વાતને ફરીથી તેફાને ચડાવવી. (14) સરજક પાણી પાદત્ય-સચિત ધૂળ આદિથી ખરડાયેલા હાથેથી ગેચરી સ્વીકારી. (15) અકાલ સ્વાધ્યાયકરણ-સ્વાધ્યાય માટે નિર્ણત ટાઈમની પરવાહ કર્યા વિના ગમે ત્યારે સ્વાધ્યાય કરવા બેસી જવું. અથવા ચાલતા વિહાર કરતાં સ્વાધ્યાય કરે. સારાંશ કે ચાલતી વખતે ઈર્યાસમિતિને જ ખ્યાલ રાખવાનું હોય છે ? - . : : {
Page #664
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 621 (16) કલહ કરત્વ-તેવા પ્રકારે અકાર્યો કરવા જેથી પરસ્પર ઝગડા વધે અને કલેશ-કંકાસમાં સંયમ હારી જવાય. (17) શબ્દ કરવ-રાત્રિના સમયે જોરજોરથી શબ્દો બલવા. (18) ઝંઝા કરત્વ-ટોળામાં કે મંડળીમાં વિરોધ કે વૈરની પ્રાદુભૂર્તિ થાય તેવા પ્રયત્ન કરવા અથવા સંઘને પીડા થાય તેમ રહેવું. (19) સુરપ્રમાણ ભેજિત્વ-સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કંઈને કંઈ ખાતા રહેવું. છેવટે સેપારી, ધાણુની દાળ પણ ફાંકતા રહેવું. (20) એષણ અસમિ––ગોચરી પાણીની મર્યાદા છેડીને દોષ લગાડતા રહેવું. ઉપર પ્રમાણેના દોષે અસમાધિજનક હોવાથી ભાવપરિગ્રહ છે. (22) સવા (ફુવાણ સટ્ટ)ઃ જેનાથી ભાવસંયમ ખરડાય અને સમયે સમયે સંયમ સ્થાનેથી નીચે પડવાનું થાય તે શબલ કહેવાય છે, જેની સંખ્યા એકવીશની છે. 1. હસ્તકર્મ–ભાષામાં હસ્તમૈથુન કહેવાય છે. બાહ્ય કારણેથી ઉદીર્ણ કરેલા મેહકમથી પુરૂષવેદને કે સ્ત્રીવેદને જ્યારે બેકાબુ બનાવાય છે ત્યારે અત્યંત ક્લિષ્ટ ભાવમૈથુનમાં
Page #665
--------------------------------------------------------------------------
________________ દરર & શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ફસાઈ ગયેલે સાધક હસ્તમૈથુન દ્વારા પિતાના બ્રહ્મને, આત્માને, સદ્દબુદ્ધિ અને સચારિત્રને ઘાત કરે છે. 2. અનાચાર સુધી પહોંચી શકે તેવું સજાતીય કે વિજાતીય પાત્ર કદાચ ન મળે તે અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચાર સુધીનું મિથુન સેવવું. 3. અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચારપૂર્વક રાત્રિમાં ભેજન કરવું. પણ આગળ વધવાની અનુકૂળતા ન હોવાથી હાથમાં લીધેલ ખોરાક, પીપરમેન્ટ, ચેકલેટને ઢામાં મૂકી શકાતી નથી. કેમ કે તે સમયે જ પાસે સૂતેલે સાધુ જાગી જતે હોય છે તેથી અનાચાર સુધી પહોંચી શકાતું નથી. 4. માંદગી, અશક્તિ આદિના કારણ વિના પણ પિતાને ગમતાં મિષ્ટાન્નો-ફરસાણે બનાવવા માટેની આજ્ઞા ગૃહસ્થને આપવી. 5. શય્યાતર ગૃહસ્થને ત્યાંથી ગેચરી વહેરવી. 6. બજારમાંથી વેચાતી લાવેલી ભેજય સામગ્રી વહોરવી. 7. પ્રતિજ્ઞા દ્વારા છેડી દીધેલા ખાવાના પદાર્થોને વારંવાર ખાવા. 8. દીક્ષા લીધા પછી છાસવારે ને છાસવારે ગુરૂઓ બદલતા રહેવું. 9. મહિનામાં ત્રણ વાર નદી ઉતરવી,
Page #666
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર + 623 10. પિતાના ગુરૂઓ સાથે યા બીજાઓ સાથે મહિનામાં ત્રણવાર બદઈરાદાથી માયાચરણ કરવું. 11. રાજાઓને ત્યાંથી ભેજન–પાણી લાવવું. 12. જાણી બુઝીને બેધ્યાન બની પૃથ્વીકાયાદિ જેને મારવા. 13. જાણી બુઝીને જૂઠ બોલવું. 14. ચોરી કરવી. 15. સચિત્ત ભૂમિ પર બેસવું. 16. હરિયકાય-બાયકાય જમીન પર બેસવું. 17. જમીન કદ ખાવા. 18. વર્ષમાં દસવાર નાભી પર્યત જળનું ઉલ્લંઘન કરવું. 19. વર્ષમાં દસવાર માવાચરણ કરવું. 20. સચિત્ત પાણીને ઉપયોગ કરે. 21. સચિત્ત ભૂમિ પર કાર્યોત્સર્ગ કરે. આ પ્રમાણેના દેશે ભાવ પરિગ્રહ છે. 22. વરસા-બાવીશ સંખ્યાના પરિષહ નવ તત્વથી જાણવા. 23. સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના 16 અધ્યાય કહેવાયા છે. બીજા શ્રુતસ્કંધના પુંડરિક ક્રિયા સ્થાન, આહાર પરિજ્ઞા, પ્રત્યાખ્યાન ક્રિયા, અનગાર શ્રત, આદ્રકુમાર તથા નાલંદ આદિ સાત અધ્યાય ઉમેરવાથી 167=3 અધ્યાયે સૂત્રકૃતાંગ સૂત્રના થાય છે તે જાણીને હેય-ઉપાદેયની તારવણી કરવી.
Page #667
--------------------------------------------------------------------------
________________ 624 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 24. દેવેની સંખ્યા ચોવીશની કહી છે. 10 ભવનપતિ, 8 વ્યંતર, 5 તિષ અને 1 વૈમાનિક. 10+8++1=24, અથવા અરિહંત પરમાત્માઓની ચાવીસી પણ જાણવી, કેમકે પરિગ્રહ ત્યાગમાં પ્રેરક હોવાથી લૌકિક દેવેને ય જાણવા. અને કેત્તર દેવેને ઉપાદેય જાણવા. 25. એક એક મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે. તેથી તેમની પચ્ચીસની સંખ્યા થાય છે. આનું વર્ણન પ્રસ્તુત ગ્રન્થમાં સ્વ સ્વ પ્રસંગે કરાઈ ગયું છે. બાહ્ય અને આત્યંતર પરિગ્રહના ત્યાગ માટે આ ભાવનાએ ઉપાદેય છે. 26. ઉદ્દેશાઓ 26 છે. તેમાં દશાશ્રુતસ્કંધના 10 ઉદ્દેશા, બૃહત્કલ્પના 6 ઉદ્દેશા વ્યવહાર સૂત્રના 10 ઉદ્દેશા મળીને 10+6+10=26 ઉદ્દેશા થાય છે. 27. Tળા (સત્તાવિલેણું જળ શુટ્ટિ) 5 મહાવ્રત, 5 ઈન્દ્રિયનિગ્રહ, 4 કષાય શમન, 1 ભાવ સત્ય, 1 કરણસત્ય, 1 ગસત્ય (મન-વચન અને કાયનું એકરૂપ્ય) 1 ક્ષમા, 1 વૈરાગ્ય, મન-વચન અને કાયાને નિધ, જ્ઞાન-દર્શન અને ચારિત્રની સમ્પન્નતા, વેદનાદિ, કર્મોની સહનતા, મારણતિક કષ્ટ સમયે સમભાવ 28. ઘgn (યવસાઈ સાગારર્દિ) આચારાંગ સૂત્રના રપ અધ્યાય અને નિશીથ કલ્પના 3 અધ્યાય છે. તેમાંથી આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ શસ્ત્રપરિજ્ઞા,
Page #668
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સુત્ર જ 625 લેકવિજય, શીતળણીય, સમ્યક્ત્વ, આનંતિ, ધૃવ, વિમેહ, ઉપધાનશ્રુત અને મહાપરિક્ષા. બીજા શ્રુતસ્કંધના ૧પિંડેષણ, 2 શય્યા, 3 ઈય, 4 ભાષા, 5 વઐષણ, 6 પાવૈષણ, 7 અવગ્રહ, પ્રતિમા 8 થી 14 સાત સપ્તિકા, 15 ભાવના, 16 વિમુક્તિ, 9 + 16 = 25 અને ઉદ્ઘાતિક, અનુદ્દઘાતિક, આરોપણ. આ નિશીથના ત્રણ અધ્યાય છે. બધાય મળી ૨પ + 3 = 28. (26) વાવસુત (જુગતરાણ વાવસુગcવડું): પાપડ્યુત 29 પ્રકારે છે. જેના મનનથી, શ્રવણથી, વાંચનથી,સંયમધારીના સમ્યજ્ઞાનની સાધનામાં અને પરિણામે સમ્યફચારિત્રની આરાધનામાં ભંગ પડે, વિપ્ન આવે, ચિત્તમાં ચંચલતા આવે તે પાપકૃત કહેવાય છે. માટે ભાવપરિગ્રહને સહચારી હોવાથી સર્વથા ત્યાજ્ય છે. તેના 29 ભેદ છે - ભૌમ, ઉત્પાત, સ્વપ્ન, અન્તરિક્ષ, અંગ, સ્વર, લક્ષણ અને વ્યંજન, આ અષ્ટાંગ નિમિત્ત કહેવાય છે. તેના પ્રત્યેકના સૂત્ર, વૃતિ અને વાર્તિકના ભેદથી 843 = 24 ભેદ થાય છે. વિકથાનુગ, વિદ્યાનુગ, મંત્રાનુગ, ગાનુયેગ અને અન્ય તીર્થિક પ્રવૃત્તાનુગ. આ પાંચ ભેદોને મેળવતા 24+ પ = ર૯ ભેદ પાપગ્મતના થયા. તેને ક્રમશઃ જાણીએ. ૧.ભૌમસૂત્ર-જેમાં ભૂમિ અને ભુકંપ આદિનું વર્ણન હોય. 2. ઉત્પાતસૂત્ર-આકાશમાંથી રૂધિરની વૃષ્ટિ, તારાઓનું ખરવું આદિ વર્ણિત હેય.
Page #669
--------------------------------------------------------------------------
________________ 626 % શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર ' 3. સ્વપ્નસૂત્ર-જેમાં કયા સ્વને કયારે આવે છે તેનું ફળ શું? આદિ વાતનું વર્ણન હોય. 4. અન્તરિક્ષસૂત્ર-આકાશમાં થનારા ચંદ્ર સૂર્યનું ફળ ક્યા દેશમાં વધારે અને ક્યાં ઓછું થશે તેનું વર્ણન હોય. 5. અંગસૂત્ર-શરીરના અમુક અવયનું, નાના મોટા પ્રમાણુનું ફળ અથવા પુરૂષના જમણા અંગનું અને સ્ત્રીએના ડાબા અંગેનું સ્કૂરણનું ફળ શું? 6. સ્વરસૂત્ર-અમુક પશુ કે પક્ષી, ઘરથી કે દુકાનથી નીકળતી વખતે બેલે તે તેનું ફળ શું મળશે? તેનું વર્ણન કરવાવાળું શાસ્ત્ર. 7. લક્ષણસૂત્ર-હાથ-પગ-જીભ અને લલાટની રેખાએના વર્ણનવાળું શાસ. 8. વ્યંજનસૂત્ર-તલ, મસા આદિના વર્ણનવાળું શાસ્ત્ર, ઉપર પ્રમાણેના આઠે શાસ્ત્રોના વિષય, તેની ટીકાઓ અને વાર્તિકેમાં ખૂબ ખૂબ ચર્ચાયો છે. માટે 843=24 ભેદ થયાં. 25. વિકથાનુગ–જેમાં પૈસે કઈ રીતે કમાવવો? ક્યો વ્યાપાર કરવો? ઉપરાંત લક્ષમીની પ્રાપ્તિ, તેનું વન અને રક્ષણ કરવાના ઉપાયે તથા કામશાસ્ત્રમાં વાસ્થાન મુનિ અને કામંદક મુનિના કામસૂત્ર, કૈકશાસ્ત્રો આદિના વિષે ચર્ચાયા હોય છે.
Page #670
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જ 27 26. વિદ્યાનુગ-રોહિણ-પ્રજ્ઞપ્તિ-કાળી-મહાકાળીઅંબિકા આદિ વિદ્યાઓ તેના મંત્ર, તંત્ર અને મંત્રો હોય તેનું વર્ણન. " 27. મંત્રાનુગ–જેમાં સાપ-વિચ્છ, ડાકણ-ભૂત, નજર આદિ મંત્રનું વર્ણન હેય. 28. ગાનુયેગ-બીજાઓને વશ કરવા જેમ કે મેહન-બીજાઓને મેહ ઉત્પન્ન કરાવી સામેવાળાને ભ્રમિત કરી દેવાના પ્રાગ, દોરાઓ, ધાગાઓનું વર્ણન છે. મારણ-સામેવાળા શત્રુને પાગલ, અર્ધપાગલ કે મારી નાખવાના પ્રયે હેય. ઉચ્ચારણ-સામેવાળામાં કે તેના ઘરના મેમ્બરમાં તોફાન, મસ્તી, લડાઈઝઘડા, વમન, ઝાડા, તાવ, એકાતરીયા તાવ આદિ બીમારીઓને રોગ જેમાં હોય તે શાસ્ત્ર. 29. અન્યતીર્થિક પ્રવૃત્તાનુગ–લૌકિક કપિલ મુનિ આદિના શાસ્ત્રોના આચાર-વિચાર, અથવા શાના મધ, માંસ, મિથુન, મદિર અને મુદ્રા આદિનું વર્ણન હોય તેવા શાસ્ત્રો ભાવ આશ્રવ છે. 30. ભોળજો (ઉતરાણ મોનાહિં મહાભયંકર મેહકર્મને બાંધવામાં 30 કારણેને સંગ્રહ પ્રસ્તુત ગ્રંથમાં કરાચે છે. અનાદિકાળના ચાહતમ મિથ્યાવના ? ગાગા ન્હાય.
Page #671
--------------------------------------------------------------------------
________________ 628 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કારણે જીવાત્માને જ્યારે પિતાના આત્માને જ ઓળખવાની ગરજ હતી નથી તે પછી તેના શુદ્ધિકરણ માટે અહિંસાદિની ભાવના પણ ન ઉદ્ભવે તે માની શકાય તેવી હકિકત છે. તેવી પરિસ્થિતિમાં હિંસા-જૂર હિંસા, જૂઠ-મહાભૂઠ, ચેરીભયંકર ચેરી, મૈથુન, દુરાચાર અને વ્યભિચાર પૂર્ણ મિથુન, પરિગ્રહ અને મહાપરિગ્રહના પાપ ત માનવીના જીવનમાં નકારી શકાતા નથી. પરિણામે દેવદુર્લભ મનુષ્યાવતાર પુનઃ પુન: મેહકમને બાંધવામાં અને ન કપી શકાય તેવા પાપ કાર્યોને કરવામાં ઉપયુક્ત થાય છે અને સમાપ્ત થાય છે. તે મેહસ્થાનેને ક્રમશઃ જાણીએ. 1. નિકટ ભૂતકાળમાં પ્રસૂતા કૂતરી આદિના બચ્ચાઓને, પૂંછડીથી બંધાયેલા ઉંદર આદિ ત્રસ જીવેને, પાણીમાં ડૂબાડી તેના પ્રાણેને ગૂંગળાવવાનું હિંસક કાર્ય કરતાં તેમને ઘણે જ આનન્દ આવે છે. પાસે ઉભેલા માણસે તાળીઓ પાડીને હસે છે. આ અને હવે પછીના કહેવાતા કાર્યો, આત્માના નિકૃષ્ટતમ પાપના અધ્યવસાયે વિના કે અજ્ઞાન વિના થતાં નથી. માટે આવા જ અતિનિકાચિત મેહકર્મના બંધક છે. 2. કુતૂહલ, મશકરી અથવા શ્રેષાન્ય બનીને આગળ બેઠેલા માણસના મુખ અને નાક આદિને તેવી રીતે દબાવે છે જેથી સામેવાળે શ્વાસ પણ લઈ શકતું નથી. 3. પાણીમાં ભીંજાવેલી ચામડાની દેરડીથી શત્રુનું માથું તેવી રીતે બાંધે છે જેનાથી તેની નસે તણાવા લાગે છે, આંખે બહાર આવે છે અને મૃત્યુના મુખમાં જાય છે.
Page #672
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * દ૨૯ 4. લેભ, વૈર અને સ્વાર્થના કારણે રોષે ભરાયેલે માણસ સામેવાળાના માથા પર ઠંડે કે ધારિયું ફટકારીને મેતના ઘાટે ઉતારે છે. 5. સેંકડો-હજારે ગરબે, રોગીઓ અને અનાથનું ભરણ-પોષણ કરનારા પુણ્યશાળીની ફજેતી કરવી, ગાળા ભાંડવી, છેવટે ભયંકર આપત્તિમાં ફસાવી મારે છે. 6. પૈસાની, બુદ્ધિની અને શરીરની શક્તિ હોવા છતાં કૃપણુતાના પાપે દેશ-સમાજ કે કુટુંબમાં રહેલા ગ્લાન, રેગી, બીમાર આદિને ઔષધ આદિની વ્યવસ્થા નહિ કરનાર પણ મેહકર્મને બંધક છે. આ પ્રસ્તુત આગમ દ્વાદશાંગીમાં દસમું અંગ છે અને ટીકાકાર મહાન તપસ્વી અભયદેવસૂરિજી છે. તેઓના કથનથી જાણવાનું સરળ બને છે કે બીમાર માણસ ગમે તે જાતને હોય કે પોતાની જાતને હોય, ગરીબ હોય, તેવાઓને રોગમુક્ત કરવામાં બેદરકાર રહેવું તે મહાપાપ છે. 7. તપસ્વીઓને દબદબાવી તેમની તપશ્ચર્યાને ભંગ કરાવ. 8. સમ્યગદર્શનાદિ મેક્ષમાર્ગને અ૫લાપ કરીને બીજાએને ઉંધે માર્ગે દોરવા. 9. અરિહંત, સમવસરણ, જિનેશ્વરદેવ કે તેમના શાસનની નિંદા કરવી.
Page #673
--------------------------------------------------------------------------
________________ 630 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 10. આચાર્ય ભગવંતની મશ્કરી, નિંદા, ચાડી અને ફજેતી કરવી. 11. જ્ઞાન, દર્શન અને ચારિત્ર આપનાર આચાર્ય ભગવંતોથી નારાજ રહેવું. 12. “જે રણમેદાન કે પ્રોગ્રામમાં લાખે પ્રાણીઓ મરી જવાના છે” તેવા દિવસેને માટે રાજાદિને મુહુર્તા જઈ આપનાર અથવા રાજાઓના રણમેદાનની પ્રશસ્તિઓ ગાનાર પણ મેહકર્મને બંધક છે. 13. વશીકરણાદિ, મંત્ર-જંત્ર કે ઔષધવડે બીજાઓને વશ કરવાના ગેરખધંધામાં પડેલા પણ મેહબંધક છે. 14. હજારે માણસની વચ્ચે કે પોતાના મનથી પણ ત્યાગી દીધેલી વસ્તુઓની કે ભગની ચાહના કરનાર મેહબંધક છે. 15. બહુશ્રુત ન હોવા છતાં પણ વારંવાર પિતાને બહુશ્રુત તરીકે જાહેર કરે. 16. તપસ્વી નથી પણ તપસ્વી તરીકેની પ્રસિદ્ધિ મેળવવા પ્રયાસ કરો. - 17. ધૂમાડા કે અગ્નિથી કે બીજા પ્રગથી પણ ઘણા જીને મૃત્યુનું ઘર દેખાડવું.
Page #674
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 31 18. પિતે પાપ, દુરાચાર કર્યો છે પણ તે પાપને ભાર બીજા પર મૂકી દેવાનો પ્રયત્ન કરે. 19. અતિ ગુપ્ત માયા ચરણવડે બીજાઓને ઠગવા, શીશામાં ઉતારવા. 20. બીજાઓનું બોલવું, માનવું સાચે સાચું હોવા છતાં પણ પિતાના અશુભ અધ્યવસાવડે ભરસભામાં તેમને જૂઠા તરીકે સાબિત કરાવવા. 21. વારંવાર ફલેશ કંકાસ આદિ કરવાની આદત રાખનાર 22. બીજાઓને વિશ્વાસ આપીને તેમનું ધન પચાવી પાડનાર. 23. તેવી રીતે સામેવાળાને વિશ્વાસમાં લઈ તેમની પત્નીઓને અને બાળકુમારીકાઓને ભેળવવી, ફેસલાવવી અને તેના શિયળ તેડાવવા. 24. પિતાનું કુમાર નાશ પામેલું હોવા છતાં પણ પિતાની જાતને કુંવારા તરીકે જાહેર કરવી. 25. તેવી રીતે બ્રહ્મચારી નથી તે પણ બ્રહ્મચારીની છાપ ઉભી કરવી. 26. જેની પાસેથી દ્રવ્યાદિ મેળવેલું હોય તેમને જ શીશામાં ઉતારવાની દાનત રાખનાર. -
Page #675
--------------------------------------------------------------------------
________________ 632 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 27. જેમના પુણ્ય પ્રતાપે ખ્યાતિ, યશ, વિદ્યા કે માનમરતબ મેળવે હય, સ્વાર્થ સધાયા પછી તેમના માટે શિરદર્દ થઈને રહેવું. 28. રાજાને, સેનાપતિને, માન્ય માનવને કે બીજા ઘણા માનને મરાવી નાખવાના ઘાટ ઘડવા કે ઘડાવવા. 29. કેઈની ચેરી, છીનાલી જોઈ નથી તે પણ સાક્ષી આપવી કે “મેં જોયું છે.” - 30. કેઈક દેવને પ્રત્યક્ષ કે પરોક્ષ નથી છતાં કહેતાં ફરવું કે “મને તે ઘંટાકર્ણ, ભેજા, પદ્માવતી, અંબિકા આદિ સ્વપ્નમાં પ્રત્યક્ષ આવે છે.” 31. સિદ્ધ પરમાત્માઓના 31 ગુણ હોય છે. તે આ પ્રમાણે : પ-મતિ, શ્રત, અવધિ, મન ૫ર્યવ અને કેવળજ્ઞાનાવરણીય કર્મને ક્ષય. ૯-ચક્ષુદર્શનાદિ 4, નિદ્રાદિ 5, મળી દર્શનાવરણીય કર્મને સમૂળ ક્ષય. ૪-દેવ, મનુષ્ય, નરક અને તિર્યંચ ગતિઓનું આયુષ્ય કર્મને સંપૂર્ણ ખાતમો.
Page #676
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 633 પ-દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્યરૂપે અન્તરાય કર્મના મૂળીયા બાળી નાખ્યા છે. ૨-સાતા, અસાતારૂપે વેદનીય કર્મ સાથે અપુનવર્તનીય રીતે છુટાછેડા લીધા છે. ૨-દર્શન અને ચારિત્રરૂપે મેહનીય કર્મના ગુંડાને મૂળમાંથી ઉખેડી દીધેલ છે. ૨–ઉચ્ચ, નીચ નેત્રકર્મને મારી મારીને કૂટા કાઢી નાખ્યા છે. ૨-શુભ, અશુભ નામકર્મના બીજેને સંપૂર્ણ બળીને ખાખ કર્યા છે. પ+૯+૪+૫+૨+૨+૨+૨=૩૧ સિદ્ધાત્માઓના ગુણે છે. બીજી રીતે પણ 31 ગુણે આ પ્રમાણે જાણવા. 5 સંસ્થાન (સ્ત્ર, ચતુર, વૃત્ત, મંડળ, આયર)ને અંત. 5 વર્ણ, 2 ગંધ, પ રસ, 8 સ્પર્શ, 3 વેદને અંત. 1 અકાય, 1 અસંગ, 1 અરૂહ. સિદ્ધશિલા પ્રાપ્ત કરતાં પહેલાં જ આ ગુણો પ્રગટ થઈ જાય છે, જે આત્યંતિક છે. પહેલા પ્રકારના ગુણેને સંબંધ કર્મક્ષય સાથે છે, બીજાઓને શરીરક્ષય સાથે સંબંધ છે. કેમ કે “સિદ્ધાણં નલ્થિ દેહો” આ ઉક્તિના અનુસારે શરીર અને તેની સાથે સંબંધિત વર્ણ–ગંધ-રસ અને સ્પર્શને પણ અંત થાય છે.
Page #677
--------------------------------------------------------------------------
________________ 634 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પાંચ શરીરમાં કર્મોના સમુદાયરૂપ કામણ શરીર છે. તેને નાશ થતાં ફરીથી શરીરને ધારણ કરવાપણું રહેતું નથી. ભાવપરિગ્રહનો અંત લાવવા માટે સિદ્ધોના ગુણોને યથાશક્ય આત્મસાત્ કરવાના રહેશે. (22) વીરાણ નોનસર્દિક જૈન શાસને મન-વચન-કાયાને વેગ કહ્યો છે જે પૌગલિક હોવાથી જડ છે. માટે જ કેળવાયેલા કે અણુકેળવાયેલા આત્મા દ્વારા તેનું સંચાલન થાય છે. સંવરધમ આત્મા કેળવાયેલે અને આશ્રવમાગી આત્મા અણ કેળવાયેલે કહેવાય છે. મુનિધર્મ પ્રાપ્ત સંવરમાગી હોવા છતાં પૂર્વ ભવના આરાધિત આશ્રવમાર્ગના સંસ્કારોની સત્તા પણ સમયે સમયે મુનિને સતાવતી હોય છે. માટે જાગૃત સંયમધારી મુનિ યુગમાં (મનવચન-કાયામાં) શુભત્વ લાવવા માટે 32 પ્રકારના વેગને સંગ્રહ કરશે જે નીચે પ્રમાણે છે - 1 પિતાની ભૂલની, અપરાધોની આચાર્યશ્રી પાસે આચના કરશે. 2 આચાર્યોએ પણ એકની આલેચનાને બીજા પાસે પ્રગટ ન કરવી. 3 વિપદુગ્રસ્ત અવસ્થામાં પિતાના મુનિ ધર્મમાં દઢ રહેવું. 4 ફળની ઈચ્છા રાખ્યા વિના કિયાનુકાનમાં જાગૃતિ રાખવી. 5 સૂત્ર અને અર્થ, અથવા ગ્રહણ અને આસેવના શિક્ષા લેવામાં ઉત્સાહી રહેવું. 6 શરીરની શુશ્રષા ન કરવી. છ કરાયેલ તપને બીજા પાસે જાહેર ન કરવું. 8 ઉપધિ પ્રત્યે પણ લેભને ત્યાગ કરે. 9 પરિષહાને સહન
Page #678
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 635 કરવા માટેની ધીમે ધીમે તાલીમ લેવી. 10 કુટિલતાને ત્યાગ કરી સરળ ભાવ કેળવવા માટે કટિબદ્ધ રહેવું. 11 મહાતેમાં અતિચાર લાગવા ન દેવા. 12 સમ્યગ્દર્શનની શુદ્ધિ પ્રત્યે લક્ષ્ય રાખવું. 13 મનમાં અસમાધિ થાય તેવા બધાય પ્રસંગો છોડી દેવા. 14 આચામાં મલિનતાને પ્રવેશ થવા ન દે. 15 વિનયભાવમાં પ્રમાદ ન કરવો. 16 પૈર્યભાવ જાળવી રાખ. 17 સંસારની માયા પ્રત્યે ઉદાસીનતા વધારવી. 18 માયાવિતાને સંસર્ગ થવા ન દે. 19 ધર્માનુષ્ઠાનોમાં સદૈવ ઉદ્યમવંત રહેવું. 20 સંવર ભાવેને આત્મસાત્ કરવાં. 21 આત્મિક દેનું ઉપશમન કરવું. 22 આશ્રવના સર્વે પ્રપંચને છોડી દેવા. 23 મૂળ ગુણેને વારંવાર સ્મૃતિમાં લાવવા. 24 ઉત્તર ગુણેમાં અપવાદ સેવ નહિ કે વધારે નહિ. 25 કાર્યોત્સર્ગમાં દ્રવ્ય અને ભાવની શુદ્ધિ રાખવી. 26 પાંચ પ્રકારના પ્રમાદને છોડવાનો પ્રયાસ કરે. 27 દસ પ્રકારની સમાચારીનું પ્રતિક્ષણ સ્મરણ કરવું. 28 આર્તધ્યાન કે રૌદ્રધ્યાનમાંથી આંખના પલકારે જ બહાર નીકળી જવું. 29 મારણાંતિક ઉપસર્ગોને પણ સહન કરવાની ટ્રેનિંગ લેવી. 30 જ્ઞ અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાનું પાલન કરવું. 31 દોષની સંભાવનામાં પ્રાયશ્ચિત કરવું. 32 સમાધિમરણની ચાહના કરવી. ઉપર પ્રમાણેના 32 પ્રકારના યુગ સંગ્રહ કરવાથી માનસિક જીવન શુદ્ધ બનશે, વાચિક જીવન સત્યવાદી બનશે અને કાયિક જીવન સાત્વિક બનશે. -
Page #679
--------------------------------------------------------------------------
________________ 636 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 33 પ્રકારની ગુરૂ સંબંધીની આશાતના ભાષ્ય ગ્રન્થથી જાણી લેવી. ઉપર્યુક્ત એકથી તેત્રીસ સુધીના જે પદે છે, તેમાં હેય તથા ઉપાદેય ક્યો? તેને વિવેક કરી હેય પદેને ત્યાગવા અને ઉપાદેય તને સ્વીકારવાને આગ્રહ રાખવે. આ ઉપરાંત જિનેપદિષ્ટ બીજા પણ પદો ઉપર શંકા-આકાંક્ષા રહિત બનીને જીવન જીવવાનો પ્રયત્ન કરે જોઈએ જેથી ભવભવાન્તરની પરિગ્રહ સંજ્ઞાથી મુક્તિ મળશે. શ્રેષ્ઠ વૃક્ષથી ઉપમિત પાંચમું સંવરદ્વાર પરિગ્રહની નિવૃતિ-વિરમણ કે ત્યાગરૂપ પાંચમા સંવરને એક વૃક્ષ સાથે સરખાવવામાં આવ્યા છે. ઝાડને મૂળ-સ્કંધકંદ-ડાળ-મેટીડાન-પુષ્પ અને ફળ આદિ હોય છે. તેમ ત્યાગ અને વૈરાગ્ય પૂર્વક બાહ્ય અને આન્તર પરિગ્રહના ત્યાગી સાધક મુનિના આન્તર જીવનમાં કેવી કેવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે? તે વાતને આર્ય સુધર્માસ્વામીજી આ પ્રમાણે ફરમાવી રહ્યા છે કે, આસન્ન ભવ્ય મહાપુરૂષને, ધનધાન્યાદિ બાહ્ય અને કાષાયિક ભાવરૂપ આન્તર પરિગ્રહને ત્યાગ જ સંવરરૂપી વૃક્ષને વિસ્તાર છે. ઘેઘૂર વૃક્ષ રમણીય અને શીતલ છાયાને આપનાર છે, તેવી રીતે જેમ જેમ પરિગ્રહને ત્યાગ થતું જાય છે તેમ તેમ આત્મામાં રમણીયતા અને સૌને વિશ્રામ દેવાની આધ્યાત્મિક શક્તિને પ્રાદુર્ભાવ થાય છે. પરિગ્રહ ત્યાગીનું જીવન અહિંસક, તપસ્વી અને ત્યાગપૂર્ણ હોવાથી વિરતૃત આ આભાસ થાય છે. પછી વિસ્તૃત
Page #680
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કે 637 ઝાડની જેમ સૌને માટે વિશ્વસનીય અને વિશ્રામસ્થાનીય બનવા પામે છે. વિશુદ્ધ સમ્યગદર્શન કેદની નીચે રહેનાર મૂળ છે. ચિત્તની સ્વસ્થતારૂપ ધૃતિ કંદ છે. મેક્ષ સાધક વિનય વેદિકા સમાન છે. ગેલેક્ય વ્યાપી યશ સ્કંધરૂપ છે. મહાવ્રતની આરાધનારૂપ વિસ્તીર્ણ શાખાઓ છે. મન-વચન અને કાયાના સાત્વિક વ્યાપાર અંકુરા સ્થાનીય છે. જૂદા જૂદા ઉત્તર ગુણે પુષ્પ છે અને અનાશ્રવ ફળ સ્થાનીય છે. મેરૂ પર્વતની શિખાની જેમ સિદ્ધશિલાની પ્રાપ્તિ સંવરવૃક્ષને સાર છે. આ સૂત્રથી જાણવાનું સરળ થશે કે આત્મિક જીવનમાં સમ્યગદર્શન, ચિત્તની સ્વસ્થતા, એક્ષસાધક વિનય, અનિત્યાદિ ભાવના તથા સવ્યાપાર આદિ મેળવવા હેય, મેળવેલા રક્ષિત રાખવા હોય તે પરિગ્રહ તે સર્વથા અનિવાર્ય છે. તેમાં પણ આન્તર પરિગ્રહ સર્વથા ત્યાગ કરવા લાયક છે, જે મિથ્યાત્વ, ત્રણ વેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સા અને કષારૂપે 14 પ્રકારને છે. - નિષ્પરિગ્રહીને માટે સર્વથા અકલ્પનીય શું છે? અરિહંત પરમાત્માના માર્ગે ચાલીને કેવળજ્ઞાન મેળવવાની ભાવનાવાળા મુનિરાજેએ પણ નિષ્પરિગ્રહી ધર્મની જ આરાધના કરવી જોઈએ. તે કેવી રીતે સફળ બને? જવાબમાં સૂત્રકાર ફરમાવે છે કે મુનિઓને તેવા પ્રકારની વસ્તુઓ કલ્પતી નથી. જેમ કે ગ્રામ, આકર, નકર, બેટ, કર્બટ, મડમ્બ, દ્રોણમુખ, પાન, આશ્રમ આદિ સ્થાનેમાં રહેલા મૂલ્યથી થેડી કે વધારે, નાની કે મેટી, ચેતન કે અચેતન,
Page #681
--------------------------------------------------------------------------
________________ 638 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શેખ, કડી, કેડ, સ્થાવરકાયરૂપ મણિ, રત્ન, હીરા આદિ દ્રવ્યને ગ્રહણ કરે નહિ. બીજાઓના દાસ-દાસી, નેકર-ચાકર, હાથી-ઘડા, ગાય-વાછરડા આદિ પશુઓ, રથ, ગાડી, સાયકલ, બગી આદિ તથા છત્ર, કમંડલ, ખડાઉ, મયૂર પિચ્છ, પંખા, લેવાની ચાહના ન કરે. લેખંડ, તાંબુ, કાન્તાદિક મણિ, છીપ, શંખ, હાથી દાંત, સિંગ, પત્થર, સારી જાતના કાચ, વસ્ત્ર, ચામડાની બનાવટના પદાર્થો મૂછજનક હોવાથી ગ્રહણ ન કરે. તથા મૂળ ગુણોથી સમ્પન્ન મુનિઓને પુષ્પ, ફળ, કંદ, મૂળ, ધાન્ય, ઔષધ, ભૈષજને ન ઈચ્છે. અમુક રેગને માટે એક જ વનસ્પતિ કામે આવે તે ઔષધ અને બે ત્રણ આદિથી દવા બને તે ભૈષજ કહેવાય છે. | તીર્થંકર પરમાત્માઓએ બધાય પુષ્પ, ફળ અને ધાન્યમાં સચિતત્વ હોવાથી ત્રસ જીવેને ઉત્પન્ન થવા માટે નિરૂપે માન્યા છે. સારાંશ કે જીવ માત્રને ઉત્પન્ન થવાનું સ્થાન નિ છે, માટે જ્યાં સુધી નિત્વ નાશ ન પામે ત્યાં સુધી તેમાં છત્પત્તિની લેગ્યતા છે. માટે જ ગેહું ચણા આદિમાં અંકુત્પત્તિ પ્રત્યક્ષ અનુભવાય છે. માટે પુપિ, ફળ કે ધાન્યાદિને સંગ્રહ જૈન મુનિને માટે અકલ્પનીય છે. કેમ કે કારણ વિશેષને માટે કોઈને નિચ્છેદ કે વંસ કર અહિંસકને માટે નિષેધ છે. જેના સૂત્રકારે કહ્યું કે જીવન નિર્વાહ માટે સર્વથા અનિવાર્ય હેવાથી સ્વીકારાતી ભિક્ષા માં રાંધેલા ભાત આદિ દ્રવ્ય પણ સંગ્રહ ન કરે તે આ પ્રમાણે-ભાત બાફીને મસાલાવાળા કરેલા અદ્ધ કે મગ, સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થ, સત્યુ,
Page #682
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર + 639 બેર (બદરી) ના ચૂર્ણથી સ્વાદિષ્ટ કરેલા શાક-દાળ આદિ, મકાઈ, ચેખા કે જુવારની ધાણ, સાકરોળથી મિશ્રિત ખાંડેલા તલ, મગ કે તુવેરનું ઓસામણ, લેટમાં તલ નાખી કરેલી પુરી, ચણાના લેટ નાખીને કરેલી કચેરી-સમાસા, શ્રીખંડ, મસાલાના વડા, મોતીચુરના લાડવા, ખીર-દૂધપાક, સાકરના ગાંગડા, દહિં મિશ્રિત ભાત (કર) રામ, મરચા નાખીને વઘારેલા શાક, કઢી, શતા, ચટણ આદિને પરિગ્રહ રાખવાની ભાવના ન કરે. મતલબ કે પોતાની સુધાની શાંતિથી અતિરિક્ત-એકેય ક ન રાખે તથા ઔશિક, આધાકમી, સંગ્રહિત, સામે લાવેલે, અંધકાર, એરડા અગાશીમાં રહેલા ભિક્ષાન પૂર્વકર્મ કે પશ્ચાતકર્મ ન લાગે તેવી ભિક્ષાને સ્વીકાર કરે, આ પ્રમાણે આચારાંગ સૂત્ર બીજા શ્રુત સ્ક ધના પિંડેષણ અધ્યાયમાં બતાવેલી ભિક્ષા લેવી તથા દશવૈકાલિક સૂત્રમાં પણ ભિક્ષા વિધિ નિર્દિષ્ટ છે. આન્તર પરિગ્રહ ત્યાગીની આત્મ સમૃદ્ધિ કેવી હોય છે? મન-વચન અને કાયા પૂર્ણ રૂપે જેમને સ્વાધીન હોય તે સંયમી, ધનધાન્યના પરિગ્રહને ભાવ જેમણે ત્યાગી દીધો છે તે વિમુક્ત-પરિગ્રહની રૂચિ જ ખતમ થઈ હોય તે નિઃસંગ આ મારૂં અને આ તારૂં તેવું મમત્વ વિનાને નિર્મમ તથા ચેતન, અચેતન પ્રત્યેને સ્નેહ સંબંધ રહિત, દ્રવ્ય અને ભાવ પાપ રહિત, અપકાર અને ઉપકાર કરનાર વાંસલા અને ચન્દ્રન પ્રત્યે એક સમાન ભાવ રાગદ્વેષ વિનાને, તૃણમણિ-મોતી-પત્થર અને સુવર્ણ પર તુલ્ય પરિણામ, સરકાર અને અપમાન પ્રત્યે
Page #683
--------------------------------------------------------------------------
________________ 640 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર હર્ષ–શક વિનાને, વિષય વાસનાને ઉપશમક, ઉત્સુકતા અને ચંચલતા રહિત, સમદશી, જીવમાત્ર પ્રત્યે સમાનભાવ, ભાવ શ્રમણ, કૃતધારક, અવક્ર, આળસ વિનાને, મિક્ષસાધક, પૃષ્યાદિ અને રક્ષક, વાત્સલ્યમય, સત્યભાષી, સંસાર સમુચ્છેદક, મરણ રહિત એટલે કે પરિગ્રહ ત્યાગીના જન્મમરણના ફેરા ઘટી જાય છે. સર્વે સંશયે છેદાઈ જાય છે. અષ્ટ પ્રવચન માતાને પાલક, મદરહિત, સુખ દુઃખાદિમાં એક સમાન, સૂક્ષ્મકાર્પણ શરીરને તપાવે તે આભ્યન્તર તપ અને સ્કૂલ ઔદારિક આદિ શરીરને તપાવે તે બાહ્યતા, આ બંને તપ અપરિગ્રહીને સદૈવ હોય છે. ઇત્યાદિ ગુણે નિષ્પરિગ્રહીના આત્માની સમૃદ્ધિ રૂપે કહેવાયા છે. તદુપરાંત તે મુનિ કાંસ્યપાત્રની જેમ સ્નેહ સંબંધ રહિત, શંખની જેમ રાગાદિ કાળાશ રહિત ને કષાયાધીન થવા ન દેવું જોઈએ. જ્યાં પિતાની કમજોરી દેખાય ત્યાં ગુરૂદેવેની અથવા ગીતાર્થોની મદદ પણ મેળવવી જોઈએ. હવે આપણે અપરિગ્રહ વ્રતને સ્થિર કરવા માટે પાંચ ભાવનાઓને પણ જાણીએ. (1) શબ્દ નિસ્પૃહતા - - મનગમતી પ્રશંસા તથા ખુશામત કરનારા શબ્દોને સાંભળીને આન્તર પરિગ્રહના ત્યાગ પ્રત્યે શ્રદ્ધા રાખનારા મુનિઓએ આગળ કહેવાશે તેવા શબ્દો પ્રત્યે નિસ્પૃહભાવ કેળવવું જોઈએ. તેમાં આસતિ કે મહાવસ્થાને છેડી દેવી
Page #684
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 641 જોઈએ. તથાહિ મધુર સ્વરેને કરનારે ઉત્તમ ઢેલ, મૃદંગ, નાની સાઈઝને ઢેલ, ચામડાથી મઢેલ કળશ, કાચબાના આકાર જેવું વાજિંત્ર, વિષ્ણુ, વિપંચી, ૧૯કલી, સુઘોષ (ઘંટ વિશેષ) નંદિ (જેમાં બંભા, મુકુંદ, મઈલ, કદંબ, ઝાલર, હુડુk, કંસાલ, કલહ, તલીમા, વસ, શંખ અને ઢેલ), દીલરૂબા, બંસરી, લૂગક, વાંસનું વાજિંત્ર, તન્વી, સારંગી, તાળીઓ, મંજીરા, ત્રુટિત આદિ વાજિંત્રે સાંભળવામાં અત્યાસક્ત ન થવું. તથા નટ, નૃત્ય, દેરી પર નાચનારા, મલયુદ્ધ કે મુષ્ટિયુદ્ધ કરનારા, હાંસી-મજાક કરનારા વિદૂષકે, ગાન્ધર્વો, વિદ્યાના ઉસ્તાદ, કુદકા મારનારા, કથા કહેનારા, રાસડા કે ગરબા લેનારા ભાંડ, ભવૈયા તથા ખેલકૂદમાં મસ્ત ન બનવું. તથા કાનમાં કુંડળ, ગળામાં હાર, હાથમાં ખણખણાટ કરતી બંગડીઓ, કમરમાં પટ્ટો, કેડમાં કંદરે, ઘુઘરીઓથી મુખરિત થયેલા ઝાંઝરે આદિ આભૂષણેને ધારણ કરેલી, મસ્ત ચાલથી ચાલતી સ્ત્રીઓની વાતોને, મજાકને, હાસ્યને કે તાળીએ પાડતી શૃંગારની વાત કરનારી મુગ્ધાઓને સાંભળે નહિ, તેની ઈરછા પણ કરે નહિ, ઈત્યાદિક મને અર્થાત મનમાં મસ્તી, આંખમાં ખુમારી, દિલ અને દિમાગને ભગાડનારી સ્ત્રીઓની વાત સાંભળવી નહિ. સારાંશ કે રાગને વધારનારા, ઉદીણું કરાવનારા શબ્દોમાં આસક્તિ, ગૃદ્ધિ, મેહ કે રાગ રાખ નહિ. દીક્ષા પહેલા સાંભળેલા ગીત, નૃત્ય, રાસડાઓ, ગરબાઓ આદિને સ્મૃતિમાં પણ લાવવા નહિ, તેવી જ રીતે અમનેઝ એટલે મનને ન ગમતાં શબ્દ પર દ્વેષ– રોષ પણ
Page #685
--------------------------------------------------------------------------
________________ 642 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કરવું ન જોઈએ. જેમ કે આકોશ, પરૂષ, નિદાત્મક, અપમાનાત્મક, તજે નકારી, નિર્લ્સને કરતાં શબ્દો કદાચ સાંભળવામાં આવે તે રેષ ન કરતાં પિતાના કર્મોના ફળનું ચિંતવન કરવું જેથી સ્વીકારેલી દીક્ષા દીપી ઉઠશે, જ્ઞાન ધ્યાનમાં વૃદ્ધિ થશે, સંયમભાવ સ્થિર થશે અને સંવરભાવ તથા નિર્જરાભાવ તરફ આત્માને આગળ વધવાને અવસર મળશે. (2) ચક્ષુરિન્દ્રિય સંવર. ભાવપરિગ્રહને ત્યાગવા માટે તથા તેના સંસ્કારોને પણ નાબુદ કરવા માટે આંખ ઈન્દ્રિયને સંવર કરવારૂપ આ બીજી ભાવના છે. આંખને ગમતા જેમ કે આપણાથી આગળ ચાલતા બે રૂપાળા છોકરાઓને કે છોકરીઓને અથવા જુવાનીની મદમસ્ત ચાલે ચાલનારા સ્ત્રી-પુરૂષેના જોડલાઓને જોઈ તેમાં આસક્ત ભાવ રાખ નહિ. સ્ત્રી-પુરૂષ સચિત્ત છે. જ્યારે તેમના બેસવાના સ્થાને, શયન ગૃહો, હાંસીમજાકના સ્થાને, આંખને નચાવતા અને તાળી પર તાળી પાડતા તેમના ફેટાઓ અચિત્ત છે. અને શણગારેલા સ્ત્રી-પુરૂષ મિશ્ર છે. તેમનાં ચિત્ર કાણમાં, પાટીઆમાં, પુસ્તકમાં, પત્થરમાં, હાથી દાંતમાં કંડારેલા હોય કે રંગેલીમાં, કડીમાં, ભીંતમાં, ખાલી શીશીમાં બનાવેલા હોય, તેમને જોઈ આંખમાં આવેલી ચંચલતાને રેકવી તે સંવર છે. શણગારેલા ગામડા, શહેરે, ગલીઓ, દુકાને, જળાશય, કમળયુક્ત ખડી કે ગોળ વાવડીએ, સરવરેને જોઈ રાજી ન થવું. જ્યાં સ્ત્રી-પુરૂષના
Page #686
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 643 યુગલે રમતા હેય, બેસતા હોય, હિંચેલે હિંચતા હેય, તે સ્થાનેને છેડી દેવા. મંડપ, તરણે, પડદાઓ ઉપરાંત બાગબગીચા, દેવેની પ્રતિમાઓ, પરબ જેવી નહિ. જૂદા જૂદા વેષ પરિધાન કરનારી નાટક મંડળીઓ પણ જેવી નહિ, જેવાઈ ગયા હોય તે તેમાં આસક્ત થવું નહિ, તેમજ અણગમતા (અમને જ્ઞ) રૂપ જેવા કે ગંડરગવાળા, કેઢીઆ, કંઠ રેગી, પેટના રેગી, ખાજખરજવાળા, લંગડા, કાણા, ડુંઠા, આંધળા, બાડા, ઠિંગણ, માણસને જોઈ મન બગાડવું નહિ, હેઠને ફફડાવવા નહિ, તેમ સડી ગયેલા પશુ, પક્ષી કે માનવના મડદાને જોઈ જુગુપ્સા કરવી નહિ, તે ચક્ષુરિન્દ્રિયને સંવર કહેવાય છે. (3) ઘ્રાણેન્દ્રિય સંવરની ત્રીજી ભાવના. જેના વડે સુંઘાય સુંઘવાનું થાય તે ધ્રાણેન્દ્રિય છે. અનાદિ કાળને આત્મા, ઈન્દ્રિયાધીન હેવાથી પુણ્ય અને પાપના ફળે ભેગવી રહ્યો છે. તેમાં ધ્રાણેન્દ્રિય દ્વારા કેઇક સમયે સુગંધ અને બીજા સમયે દુર્ગધને ભેગવતે તથા તેમાં આસક્ત થતા જીવાત્મા ફરી ફરીથી કર્મોનું બંધન કરે છે. પરંતુ જ્યારે ત્યારે પણ તે આત્મા મેહ રાજાની છાવણને ત્યાગ કરી વૈરાગ્ય રાજાને આશ્રય સ્વીકારે છે, ત્યારે બેકાબૂ બનેલી ઈન્દ્રિયને કાબૂમાં લઈ તેના પર પોતાનું સામ્રાજ્ય સ્થાપન કરી લીધા પછી શમણુધર્મને માલિક બનવા પામે છે. તેવા સમયે મનેજ્ઞ અને અમનેશ પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષની પરિ
Page #687
--------------------------------------------------------------------------
________________ 644 4 શ્રી પ્રશ્નાવ્યાકરણ સૂત્ર તિને થવા દેતું નથી. પ્રત્યેક ઈન્દ્રિયે પિતાપિતાનું કામ ભલે કરતી રહે પણ આત્માને તેમાં રાગ-દ્વેષ, રતિ, અરતિ, થવા ન પામે તે વાત વૈરાગ્યવતેએ ખ્યાલમાં રાખવી જોઈએ. સંસારના પ્રત્યેક સ્થળે કે પદાર્થોમાં સુગંધ કે દુર્ગધ રહેલા જ છે અને આત્માને તેને સ્પર્શ થવાને પણ છે, ત્યારે સુગંધમાં રાજી ન થવું અને દુર્ગધના સ્થાને કે સમયે પ્રાણાયામ દ્વારા તે સમયને જતે કરીએ તે વાંધ આવે તેમ નથી. (4) રસનેન્દ્રિય સંવર. જેનાથી વસ્તુમાત્રને રસ આસ્વાદ લેવાય તે રસના (જીભ) કહેવાય છે. સિદ્ધાવસ્થા પ્રાપ્ત થતા પહેલા છદ્મસ્થ કે કેવળીને પણ ભેજન લેવાનું રહે છે. માન્યું કે કેવળી ભગવંતે ઐયપથિક આશ્રવના માલિક હોવાથી રાગ-દ્વેષ, મેહ, લાલસા માત્રને નિર્મૂળ નાશ તેમને થયેલે છે. છતાં પણ વેદનીય કર્મ શેષ હોવાથી ભેજનેચ્છા માત્ર બની રહે તેમાં વધે નથી. જ્યારે છઘસ્થ માત્ર સાંપરાયિક આથવી હેવાથી મેહકર્મની સત્તા તેમને રહેલી છે. માટે મને કે અમનેશ પ્રત્યેને રાગ કે દ્વેષ ઉદયમાં ન આવવા દે તે આ ભાવનાને આશય છે. (5) સ્પર્શેન્દ્રિય સંવર. મસ્તક પર રહેલી રોટલીના મૂળથી લઈને પગના તળીયા સુધીની ચામડીને સ્પર્શેન્દ્રિય કહેવાય છે. જેમાં ઉપસ્થ
Page #688
--------------------------------------------------------------------------
________________ શ્રીપ્રશ્નવ્યાકરણ સૂત્ર ૬૪પ ( પુરૂષ અને સ્ત્રી લિંગ) ગુદા (મળ દ્વાર ) હાથ-પગ અને ઉદરને પણ સ્પર્શેન્દ્રિયમાં સમાવેશ થઈ જવાના કારણે ઉપસ્થ-ગુદા-હાથ-પગ કે ઉદરને જુદી જુદી ઇન્દ્રિયને માનવાનું રહેતું નથી. કેમ કે સંસારમાં રહેલા દ્રવ્યમાત્રના સ્પર્શનું જ્ઞાન સ્પર્શેન્દ્રિયથી થઈ જાય છે. મોહ મદિરાના નશામાં જ્યાં સુધી આત્મા બેભાન છે, ત્યાં સુધી ઇન્દ્રિયની ગુલામી જીવાત્માને સતાવતી હોય છે. ફળ સ્વરૂપે પૌગલિક ઇન્દ્રિયથી મારે આત્મા સર્વથા ભિન્ન છે, તેને ખ્યાલ પણ જીવને હેતે નથી અને મિથ્યાત્વના જોરદાર હુમલાથી જ્યાં સુધી પિતાના અસ્તિત્વનું પણ ભાન જેમને ન હોય, તેઓને ઈન્દ્રિ પીગલિક હોય છે તેનું જ્ઞાન પણ તેમને હેતુ નથી. તેમ છતાં નદી પાષાણના ન્યાયે વધારે પડતી અકામ નિર્જરાના કારણે આત્મામાં ભકિતા તથા ભેદજ્ઞાન એટલે ઈન્દ્રિયે અને શરીરથી મારો આત્મા ભિન્ન છે તેવું અસ્પષ્ટ જ્ઞાન પણ થાય છે અને આત્મા પિતાના ભાનમાં આવે છે તથા ભવિતવ્યતાને સથવારે યદિ મળી જાય તે જાગૃત બનેલે આત્મા મુક્તિપદ મેળવવાને ભાગ્યશાળી બને છે. અને એક દિવસે આશ્રને ત્યાગ કરી સંવરદ્વારની આરાધનામાં આગળને આગળ વધતું જાય છે. આ પ્રમાણે તીર્થંકર પરમાત્માઓએ આ વાત કરી છે તેને હે જબૂ! મેં તને તથા પ્રકારે જ સંભળાવી છે.
Page #689
--------------------------------------------------------------------------
________________ 646 શ્રી પ્રશાવ્યાકરણ સૂત્ર ગ્રન્થકરનું સમાપ્ત વચન દ્વાદશાંગીમાં દસમા અંગ તરીકે પ્રતિષ્ઠિત થયેલ પ્રશ્નવ્યાકરણ (ઘણાવા ) ગ્રન્થને એક શ્રુતસ્કંધ છે. જેમાં દસ અધ્યયન છે, એક સરખા પાડે છે. જે દસ દિવસની તપશ્ચયપૂર્વક ઉદ્દેશા કરી શકાય છે, એટલે કે ભણી શકાય છે. એકાંતરે આયંબિલ કરવા, શેષ વિધિ આચારાંગ સૂત્રની જેમ જાણવી. આજે પણ 14 કાળગ્રહણ દ્વારા દસ દિવસના દસ ઉદ્દેશા અને ચાર આકસંધિ અર્થાત્ ચારે દિવસના લગાતાર આયંબિલ દ્વારા સમુદેશે અને અનુજ્ઞા કરાય છે. આ પ્રશ્નવ્યાકરણ અત્યુત્તમ આગમીય ગ્રન્થ હોવાથી ખૂબ જ શ્રદ્ધા, ઉપયોગ અને ભાવપૂર્વક તપશ્ચર્યા સહિત તેની આરાધના કરવી, જેથી કલ્યાણમાળા પ્રાપ્ત થાય છે. समाप्तोऽय आगमीय ग्रन्थः / + ' |
Page #690
--------------------------------------------------------------------------
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 247 લેખકનું સમાપ્તિ વચન ઉપરિયાળા તીર્થોદ્ધારક, પાલીતાણા ગુરૂકુળના સંસ્થાપક, નવયુગ પ્રવર્તક, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય 1008 શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી (કાશીવાળા ) મહારાજના શિષ્યતમ, શાસન દીપક, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્ય, ભગવતી સૂત્ર સાર-સંગ્રહના ચાર ભાગમાં ભગવતી સૂત્રને પૂર્ણરૂપે વિચિત કરનારા, ન્યાય-વ્યાકરણ-કાવ્યતીર્થ પંન્યાસ શ્રી પૂર્ણાનન્દવિજયે (કુમાર શ્રમણ) પેતાને આશ્રવ સંવરનું જ્ઞાન થાય, આશ્રવને ત્યાગ થાય, સંવર તરફ પગલા મંડાય તેવા આશયથી જ આ ગ્રન્થને વિચિત કર્યો છે. " સૌ જી કલ્યાણ પામે, અહિંસા તત્વની જાણકારી મેળવે. અને કેવળજ્ઞાન તરફ આગળ વધે એ જ શુભ કામના... વિજયધર્મસૂરિ સ્વર્ગારોહણ તિથિ લિ. ભાદરવા શુદિ 14 પ. પૂર્ણાનંદવિજય વિ. સં. 2040 : ધર્મ સં. 62 (કુમાર શ્રમણ) મલાડ (વેસ્ટ) .. t /
Page #691
--------------------------------------------------------------------------
________________ વાંચકની નોંધ
Page #692
--------------------------------------------------------------------------
________________ લેખકના ઉત્તમોત્તમ ગ્રન્થા.... કિંમત ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ-૩ (ગુજરાતી) શતક 12 થી 20 સુધી 10=0 હs ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ-૪ (ગુજરાતી) શતક 21 થી સંપૂર્ણ સુધી 1 7-7 હિ પ્રશ્નવ્યાકરણ (ગુજરાતી) પાના 65+40 15-02 બારવ્રત : આવૃત્તિ પાંચમી રૂ-૦૦ ( સિદ્ધશીલાના સોપાન સાથે) નારી નારાયણી (ગુજરાતી) ભગવતી સૂત્ર સાર સં'ગ્રહ ભાગ-૩ (હિન્દી) 10-00 જીવન સુખી કેમ બને ? (ગુજરાતી) 2-50 જીવન સુખી સે અને ? (હિન્દી) : પ્રાપ્તિસ્થાન : સ થવી જગજીવન દાસ કસ્તુરચંદ શાહ Pછે. સાઠમા 383 340 ( સાબરકાંઠા ) ય શા વિ જ ય આ ગ્રંથ મા ળા ગાંધીચેક, ભાવનગ૨ 364 001 સેમચંદ ડી. શાહ " સુષા કાર્યાલય " પાલીતાણા 364 270 ( સૌરાષ્ટ્ર ) ' સાધના મુદ્રણાલય : દાણાપીઠ, ભાવનગર 364 0 06