SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 100 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર હાથ-પગમાં પડેલી એડી સમાન આયુષ્યકર્મની મર્યાદા જેટલા પ્રમાણમાં બાંધી છે તેટલા સમય સુધી તે નારકને ત્યાં જ રહેવાની ફરજ પડે છે. જૈન સૂત્રકારોએ જઘન્ય અને ઉત્કૃષ્ટ રીતે તેની મર્યાદા સમજાવી છે. જઘન્યથી દશ હજાર વર્ષની મર્યાદા અને ઉત્કૃષ્ટથી આ પ્રમાણે છે. - નરકભૂમિના નામે જઘન્ય આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય નરકભૂમિ 1 રત્નપ્રભા 10 હજાર વર્ષ 1 સાગરોપમ નરકભૂમિ 2 શર્કરામભા 1 સાગરોપમ 3 સાગરેપમ નરકભૂમિ 3 વાલુકાપ્રભા 3 સાગરેપમ 7 સાગરોપમ નરકભૂમિ 4 પંકપ્રભા 7 સાગરોપમ 10 સાગરેપમ નરકભૂમિ પ ધૂમપ્રભા 10 સાગરોપમ 17 સાગરોપમ નરકભૂમિ દ તમઃ પ્રભા 17 સાગરોપમ 22 સાગરોપમ નરકભૂમિ 7 તમસ્તમપ્રભા 22 સાગરોપમ 33 સાગરેપમ " ઉપર પ્રમાણેના જઘન્યમાંથી એક દિવસ પણ એ છે થતું નથી અને ઉત્કૃષ્ટ આયુષમાં એકેય દિવસ વધતું નથી. . દેવ-નારક અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્ય, મનુષ્ય, યુગલિકો, તીર્થકર, ચક્રવર્તીએ, વાસુદેવ, બલદે અને ચરમ શરીરીઓ અનાવર્તનીય આયુષ્યવાળા હોવાથી તેઓ પિતાની આયુષ્ય મર્યાદા પહેલાં કોઈ કાળે અને કેઈનાથી પણ મરતાં નથી.
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy