SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ 326 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પણ તેમાં મશગૂલ બનવાવાળાને પિતાના આત્માને ખ્યાલ રહેતું નથી કે કેટલાય ભવની પુણ્ય કમાઈના કારણે આટલી બધી સામગ્રી પામેલા મારા આત્માનું શું થશે? મારી ખાનદાની, મારા ભણતર-ગણતર તેમજ માતા પિતાની ઈજજતનું શું થશે? પરમાત્માની ઓળખાણ કરાવવામાં કટ્ટર વિરોધ કરાવનાર મિથુન છે. આના કારણે આંખમાં ચંચળતા આવતાં જ તેની મંદિરમાં કે જ્ઞાનચર્ચામાં બેઠા હોય તે પણ ચારે બાજુ ઘુમતી જે હેય છે. સારાંશ કે પરમાત્મા સાથે તદાકારતા પ્રાપ્ત નહિ થવામાં કારણભૂત આ મૈથુન પાપ છે. “મારૂ આત્મકલ્યાણ થશે” તેવા આશયથી કરાતા બાહ્ય અને આભ્યન્તર તપને હાર્ડવેરી આ પાપ છે. કેમ કે વિષયવાસનાને માલિક તપસવી બની શકત નથી પણ કષાયી બને છે. મહામહોપાધ્યાય યશવિજયજી મહારાજ પણ જ્ઞાનસારમાં ફરમાવે છે કે - विषयकषायाहार त्यागो यत्र विधीयते / उपवास स विज्ञेयः शेष लाङ्घनक विदुः / / એટલે કે વિષયી અને કષાયી આત્મા તપસ્વી હોઈ શકો નથી. તથા જૈનાગમના અભ્યાસમાં થયેલાને ટકાવવામાં, ટકાવેલાને આત્મસાત્ કરવામાં મૈથુન કર્મના સંસ્કારે અવરેધ કરનારા જ બનવા પામે છે. સારાંશ કે વિષયવાસનાના ખાલાતેમાં ગોથાં ભારતે સાધક ભાવનિક્ષેપે આત્મા અને પરમાત્માનો જ્ઞાતા હેતે નથી. તપ અને શ્રુતજ્ઞાનને આરાધક બની શકતું નથી. કેમ કે આત્મામાં રમતા કરાવવામાં
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy