Book Title: Prashna Vyakaran
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 664
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 621 (16) કલહ કરત્વ-તેવા પ્રકારે અકાર્યો કરવા જેથી પરસ્પર ઝગડા વધે અને કલેશ-કંકાસમાં સંયમ હારી જવાય. (17) શબ્દ કરવ-રાત્રિના સમયે જોરજોરથી શબ્દો બલવા. (18) ઝંઝા કરત્વ-ટોળામાં કે મંડળીમાં વિરોધ કે વૈરની પ્રાદુભૂર્તિ થાય તેવા પ્રયત્ન કરવા અથવા સંઘને પીડા થાય તેમ રહેવું. (19) સુરપ્રમાણ ભેજિત્વ-સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કંઈને કંઈ ખાતા રહેવું. છેવટે સેપારી, ધાણુની દાળ પણ ફાંકતા રહેવું. (20) એષણ અસમિ––ગોચરી પાણીની મર્યાદા છેડીને દોષ લગાડતા રહેવું. ઉપર પ્રમાણેના દોષે અસમાધિજનક હોવાથી ભાવપરિગ્રહ છે. (22) સવા (ફુવાણ સટ્ટ)ઃ જેનાથી ભાવસંયમ ખરડાય અને સમયે સમયે સંયમ સ્થાનેથી નીચે પડવાનું થાય તે શબલ કહેવાય છે, જેની સંખ્યા એકવીશની છે. 1. હસ્તકર્મ–ભાષામાં હસ્તમૈથુન કહેવાય છે. બાહ્ય કારણેથી ઉદીર્ણ કરેલા મેહકમથી પુરૂષવેદને કે સ્ત્રીવેદને જ્યારે બેકાબુ બનાવાય છે ત્યારે અત્યંત ક્લિષ્ટ ભાવમૈથુનમાં

Loading...

Page Navigation
1 ... 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692