________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પ૨૩ સુધીની સ્ત્રીઓને સ્પર્શ જૈન મુનિઓને સર્વથા ત્યાજ્ય હેવાથી તેમના માથા પર દૂરથી વાસનિક્ષેપ કરે છે. (2) જો વહિં - લેમૌષવિ. ઉપર પ્રમાણેના તપસ્વી મુનીના નાકમાંથી નિકળતે શ્લેષ્મ કે થંક વગેરે પણ ઔષધિતુલ્ય બની ગયેલ હોવાથી તેને પર્શ પણ રોગોને નાશ કરે છે. (3) નોfણ વહિં - જલૌષધિ લબ્ધિ શરીર તથા નાક, કાન, આંખ કે મુખમાંથી નીકળતે મેલ ઔષધિરૂપ જ હોવાથી માનવેના રોગની શાતિ થાય છે. (4) faqોઢ વર્તેણં :- વિખુડોષધિ લબ્ધિ. તપસ્વી મુનીરાજેના મુખમાંથી નિસરતા ઘૂંકના છાંટા અથવા ટીકાકારના મતે મૂત્ર અને પુરીષના છાંટાઓ અમુક પ્રકારના રોગીઓને માટે ઔષધિતુલ્ય છે. (5) સાવોfટ્ટ પર ઉપરની ચારે લબ્ધિઓ ઉપરાંત મહાતપસ્વી મુનીઓના શરીરને સ્પર્શ ઔષધસમાન બને છે. (જે મુનિએ સંસાર અને સંસારી માનથી સર્વથા દૂર રહેનારા હોય છે તેવા તપસ્વીઓ લેવાના છે.) (6) બીજબુદ્ધિ - જેમ એક બીજમાંથી ધાન્યના ઢગલા થઈ જાય છે તેમ તીર્થંકર પરમાત્માની બીજતુલ્ય સૂત્રાત્મક આર્થિક વાણીને બીજબુદ્ધિની અભૂતપૂર્વ લબ્ધિના માલિક