Book Title: Prashna Vyakaran
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 606
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 563 (4) અનુજ્ઞાન ભેજનું પાણી નામની ચેથી ભાવના છે. અદત્તાદાન વિરમણ વ્રતની ચેથી ભાવનાને અર્થ સૂત્રકારે આ પ્રમાણે કર્યો છે. ગરીબમધ્યમ અને ધનવંતના ઘરે ગેચરી પાણીની ગવેષણ તથા વસ્ત્ર–પાત્રની પણ યાચના કરે, અદત્તાદાનના દેથી બચવા માટે મુનિઓએ શાક-દાળ આદિ વધારે ન વાપરવા જોઈએ. કેમ કે મસાલેદાર, ચટકેદાર શાકાદિને ઉપયોગ કરતાં મુનિઓને માટે મર્યાદા બાંધેલા, કર કેળીયાએથી વધારે ભેજન લેવાય છે જે અદત્તાદાન છે. માટે વધારે પડતાં શાકાદિને ત્યાગ કર. ઝડપથી ખાવું નહીં. શરીરના અવયવને અર્થાત્ ડોક, માથુ, આંખ કે હાથ આદિને ડોલાવતાં ભજન ન કરે, જેનાથી પર છને પીડા થાય તેવા ભેજનની ઈચ્છા ન કરે. સારાંશ કે ત્રીજું વ્રત ખંડિત ન થાય તે રીતે ગોચરી પાણીથી લઈ તેને વાપરવા સુધીમાં સંયમી બનતે મુનિ વ્રતને આરાધક છે. (5) વિનય ભાવના -પિતાનાથી દીક્ષા પર્યાયમાં વધારે હોય, તેમને બહુમાનપૂર્વક વિનય રાખે. ગ્લાનાદિ મુનિઓના પારણની ચિંતા રાખવી, સ્વ અને પારને ઉપકાર થાય તેવું જીવન બનાવવું, સૂત્રની વાંચના તથા પરિવર્તન કરવામાં ગુરૂ કે વડિલ સાધુઓને વન્દન વ્યવહારરૂપ વિનય રાખવે. લાવેલી ગોચરી પાણીને સમ્યક્ પ્રકારે વિતરણ કરે. સ્વાધ્યાયમાં, ગુરૂઓના આગમનમાં કે પ્રવેશનમાં વિનયની મર્યાદા ભૂલાય નહીં તેનું ધ્યાન રાખવું.

Loading...

Page Navigation
1 ... 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692