Book Title: Prashna Vyakaran
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah
View full book text
________________ 16 4 શ્રી પ્રશ્વવ્યાકરણ સૂત્ર સાધુ મહારાજે દ્રવ્યહિંસાને સંભવ નથી તે પણ સ્વાધ્યાયાદિ વિનાના અસંયમિત મન દ્વારા જે હિંસા થશે તે ભાવહિંસા છે, માટે સર્વથા ત્યાજ્ય છે. (21) જમાલમિમા (રસરું પરમાણું) : પરમ અધાર્મિક (પરમાધામી) દેવે નીચે પ્રમાણેના 15 પ્રકારે છે–અંબ, અંબરીષ, શામ, સબળ, રૂદ્ર, ઉપદ્ર, કાળ, મહાકાળ, અસિપત્ર, ધન, કુંભ, વાલુક, વૈતરણી, ખરસ્વર (શેષ), મહાઘોષ. એમના કાર્યો ભગવતી સૂત્ર સાર-સંગ્રહમાંથી જોઈ લેવા. (6) જટ્ટા સોસયા ( સોટું જણાતો નહિં) : સ્વ સમય પર સમયજ્ઞ (સમય-શાસ્ત્ર), વૈતાલિક, ઉપસર્ગ પરિજ્ઞા, સ્ત્રી પરિજ્ઞા, નરક વિભક્તિ, વીયેસ્તવ, કુશીલભાષા, વીતરની, ધર્મ માર્ગ, સમાધિ, સમવસરણ, યથાતથિક, ગ્રન્થાધ્યયન, સંયમમાર્ગ, માર્ગા ધ્યયન, ગાથાધ્યયન. આ પ્રમાણે સૂત્રકૃતાંગ સૂત્રના 18 અધ્યયનેને જાણવા અને તેમાં રહેલ હેય તથા ઉપાદેય તને નિર્ણય કર. (27) સંગમ (સરસવ પ્રસંગને) : અસંયમના 17 પ્રકાર છે તે આ પ્રમાણે (1) પૃથ્વી કાય અસંયમ. (2) અકાય અસંયમ. (3) તેજસ્કાય અસંયમ, (4) વાયુકાય અસંયમ. (૫વનસ્પતિય

Page Navigation
1 ... 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692