________________
સત્રદિવાકર
મંત્રવિદ્યાના પારં કાણુ પામ્યુ એ પાર પામવાના
પામશે ? પર’તુ કરવે ? તેના કરતાં તેમાંથી સારભૂત વસ્તુ તેના આપણા જીવનના ઉત્ક—અભ્યુદય માટે ઉપયેગ કરવે એ વધારે હિતાવહ છે.
છે? અને કાણુ પ્રયત્ન જ શામાટે ગ્રહણ કરીને
૧૨
આ ષ્ટિ અમારી સન્મુખ રાખીને જ અમે ત્રણેય ગ્રંથામાં—ખાસ કરીને આ ગ્રંથમાં સારભૂત સામગ્રી આપવાના પ્રયત્ન કર્યો છે અને તે આ વિષયમાં રસ ધરાવનાર સહુ કાઈને ઉપયેગી થઈ પડશે, એમ અમારું માનવું છે.
.
હવે થાડુ' ગ્રંથના સ્વરૂપ પરત્વે. તેમાં પણ ત્રિપુ. ટીના મહિમા ઉતર્યાં છે, એટલે કે તેને ત્રણ ખંડમાં વિભક્ત કરવામાં આવ્યે છે. તેમાં પ્રથમ સાધન પ્રાધ' નામના ખંડમાં મત્રના અલૌકિક પ્રભાવનું વન કરીને તેની સાધનામાં ઉપયેગી થાય, એવી ઘણી માહિતી આપી છે તથા કેટલીક પ્રક્રિયાનું વિશદ વર્ણન કર્યું. છે કે જે અન્યત્ર મળવું મુશ્કેલ છે. ઉપરાંત દેવતાએ અ ંગે સાધકના મનમાં કોઈ શંકા હાય ! તેનું નિવારણ કરવાના ખાસ પ્રકરણ દ્વારા પ્રયત્ન કરાયે છે . અને તેમના પૂજન-અર્ચન અંગે પણ જાણવા જેવું ઘણું રજૂ કરાયુ છે.
ખીજા ‘પ્રયાગ-વિવરણ' ખંડમાં એવા મંત્રપ્રયાગાનું વિવરણ કરવામાં આવ્યું છે, જે થાડા શ્રમે