Book Title: Mantra Divakar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 391
________________ એકાક્ષી નાળિયેરનો કપ ૩૭. “ શ્રી શ્રી શ્રી એ ચાર બીજાક્ષરે લખવા અને તેથી નીચે “ઋદ્ધિ સિદ્ધિ હ હ સ્વ' એ શબ્દો લખવા. પછી નીચે મંત્ર બોલી ચંદનનાં છાંટણાં નાખવાં. (આ પૂજન માટે ઓરસિયા પર ચંદન ઘસીને તૈયાર રાખવું.). ॐ श्री ही क्ली ऐं महालक्ष्मीरूपाय एकाक्षिनालिकेराय नमः सर्वसिद्धि कुरु कुरु स्वाहा । - તે પછી આ મંત્ર બોલવાપૂર્વક તેને પાંચ પ્રકારનાં - પુષ્પ ચડાવવાં. તેમાં ચંપક, જાસુદ (રતનજોત), ગુલાબ, મોગરે, જાઈ, સેવંતી વગેરે પુછપને પસંદગી આપવી. - ચંપક પુષ્પમાં સુવર્ણચંપક એટલે સેનચંપાને પસંદગી - ' આપવી. તે પછી આ મંત્ર બોલવા પૂર્વક ત્રણ કે પાંચ પ્રકારનાં તાજાં ફળો ચડાવવાં. તે પછી આ મંત્ર બોલવાપૂર્વક નિવેદ્ય ધરવું. તેમાં ખીર, કંસાર તથા મીઠાઈ મૂકવી. તે પછી પ્રવાલ કે લાલ મણકાની માળાવડે ઉપરના મંત્રનો ૧૦૮ જપ કરવો. એટલે કે એક પૂરી માળા ફેરવવી. - ત્યારબાદ પંચમેવાને હોમ કરો. આ પ્રતિષ્ઠા શુભ દિવસે અને શુભ મુહૂર્ત કરવી. - આ રીતે આ નાળિયેરની પ્રતિષ્ઠા થયા પછી તેને પૂજાસ્થાનમાં કે લાકડાના કબાટમાં નીચેના કેઈપણ યંત્ર પર પધરાવવું. , , “૧૩ * * * * . . . . . . .

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418