________________
[33]
એકાક્ષી નાળિયેરના કલ્પ
વનસ્પતિમાં અદ્ભુત ગુણા હેાય છે. તે અંગે કેટલુંક વિવેચન પૂર્વે થઈ ગયુ છે. વનસ્પતિમાં પણ પુષ્પ અને ફલના મહિમા અનેરા છે, તેથી જ દેવ-દેવીના પૂજનમાં તેને ખાસ ઉપયાગ થાય છે. મધાં ફ્લેટમાં નાળિયેર અધિક મહિમાશાલી છે. દરેક શુભ પ્રસંગે શકુનવતી વસ્તુ તરીકે તેની સ્થાપના કરવામાં આવે છે અને મહુધા તેને શ્રીફલ તરીકે જ સ મેધવામાં આવે છે. જે ફૂલ શ્રી • એટલે લક્ષ્મી, શેશભા કે સૌન્દર્યાંનું આકણુ કરવામાં ઉપયાગી છે, તે શ્રીલ.
નાળિયેર સામાન્ય રીતે એક ચેાટલી અને બે આંખાવાળુ હાય છે, પર ંતુ તેમાં કેટલાક નાળિયેર એ ચેાટલીવાળા કે એક આંખવાળા પણ હોય છે. આ નાળિયેર અ ંગે શાસ્ત્રોમાં કહેવાયું છે કે
द्विजयश्चकने त्रस्तु, नारिकेलो महीतले । પ્રિન્સામશિક્ષમ પ્રોો, વાજિતાયંત્રવાચઃ ।
‘ એ ચેાટલીવાળું તેમજ એક નેત્રવાળું નાળિયેર આ પૃથ્વીમાં ચિ ંતામણિરત્ન જેવુ ગણાય છે, કારણ કે તે મનેવાંછિત ફળ આપે છે.’