Book Title: Mantra Divakar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 415
________________ * T ' * મંત્રદિવાકરે ગ્રંથમાં જેને અનેકવાર ઉલ્લેખ આવેલ છે, તે મંત્રવિજ્ઞાન ગ્રંથ જે હજી સુધી તમે વસાવી લીધો ન હોય તે તરત વસાવી લેશે. પત્રકારોએ આ ગ્રંથને હાર્દિક સત્કાર કર્યો છે અને એની મૂલવણી પ્રમાણભૂત મંત્રસાહિત્ય તરીકે કરી છે. આ ગ્રંથ વિદ્યા ભૂષણ ગણિતદિનમણિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહની. - એક મનનીય કૃતિ છે. આ ગ્રંથ વૈદિક, પૌરાણિક, તાંત્રિક, તેમ જ જૈન મંત્રસાહિત્યના. ૬૦ જેટલા ગ્રંથને અધારે ઘણા પરિશ્રમપૂર્વક નિર્માણ કરવામાં ન આવ્યો છે. તેમાં ૩૫ જેટલાં પ્રકરણો છે અને તે મંત્રનાં તમામ અંગેનો સુંદર પરિચય આપી મંત્રસિદ્ધિ કયારે થાય ? તેની સ્પષ્ટ સમજૂતી રજૂ કરે છે. ગુજરાતી ભાષામાં આ જાતને ગ્રંથ આ પહેલે જ છે. તેની બીજી આવૃત્તિની થોડી જ નકલે બાકી રહી છે, જે તેની લોકપ્રિયતા સૂચવે છે. આજે જે તમારે ઓર્ડર મોકલી આપે. - મૂલ્ય રૂ. ૭-૫૦. પિોસ્ટેજ ખર્ચ જુદું. વી. પી. થી પણ મોકલાય છે.. - પ્રાપ્તિસ્થાન : આરાધના વસ્તુ ભંડાર લધાભાઈ ગણપત બીલ્ડીંગ, બીજે માળે. ૧૧૩–૧૫ કેશવજી નાયકડ (ચીંચબંદર), મુંબઈ-૪૦૦૦૮ (

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418