________________
સહુએ અવશ્ય સંઘરવા જેવા ગણિત સંબંધી ત્રણ સુંદર ગ્રંથ ' જેમાં
. ગણિતની ગેબી સૃષ્ટિનો ભેદ સુંદર રીતે ખોલવામાં આવ્યો છે તથા અનેક પ્રકારના ચમત્કારિક પ્રોગો અને ઉપયોગી બાબતોને સંગ્રડ આપવામાં આવ્યો છે. વિશેષમાં બુદ્ધિને કસે તેવા વિશ્વભરના ચૂંટી કાઢેલા કોયડાઓનો ઉતમ સંગ રજૂ કરવામાં આવ્યો છે. પત્રો તથા વિદાનોએ તેની મુક્ત કંઠે પ્રશંસા કરેલી છે. ' '' આ ગ્રંથની રચના
જાણીતા લેખક તથા સુપ્રસિદ્ધ તત્વચિંતક
ગણિતદિનમણિ શતાવધાની પંડિત
શ્રી ધીરજલાલ ટોકરશી શાહે .: ઘણું અનુભવ પછી સુગમ શૈલીમાં કરેલી છે,
-
.
દરેક ગ્રંથનું છૂટક મૂલ્ય રૂપિયા પાંચ છે, આ સેટ રૂપિયા ૧૩–૧૦ માં જ મળે છે.
તે આજે જ વસાવી લે.
- પ્રાપ્તિસ્થાન : . આરાધના વસ્તુ ભંડાર
- લધાભાઈ ગણપત બીલ્ડીંગ, બીજે માળે ૧૧૩-૧૫ કેશવજી નાયકડ (ચીંચ બંદર), મુંબઈ-૪૦૦૦૦૯
ગુજરાત રાજ્યના શિક્ષણ ખાતા તરફથી આ પુસ્તકની અધ્યાપનમંદિરે, વાણિજ્ય મહાવિદ્યાલય, વિજ્ઞાન–મહાવિદ્યાલય અને પ્રૌઢે માટેના વાંચનાલયોને માટે ખાસ ભલામણ થયેલી છે.
-
-
-