________________
*
5
=
1
પરિર્શિષ્ટ
૩૭૭ વિશ્વના અધિપતિ, વિશ્વના કરનાર, મહાન તેજ - વડે દેદીપ્યમાન તથા મહાપાપને હરનાર તે સૂર્યદેવને હું - પ્રણામ કરું છું. ૭. .
- શ્રીવિષ્ણુસ્વરૂપ, જગન્નાથ, જ્ઞાન, વિજ્ઞાન અને
મોક્ષને આપનાર તથા મહાપાપને હરનારા તે સૂર્યદેવને - હું પ્રણામ કરું છું. ૮.
આ સૂર્યાષ્ટકનો જે નિત્ય પાઠ કરે છે, તેની | ગ્રહપીડાઓને નાશ થાય છે, સંતાન વગરને હોય તે
સંતાન મળે છે અને દરિદ્ર હોય તે તે ધનને પ્રાપ્ત કરે છે. ૯.