________________
૩૧૬
મંત્રદિવાકર વિષને સ્તુલિત કરવાનો મંત્ર
છે ી ” આ મંત્રને ૧૨,૦૦૦ વાર જપવાથી વિષ ખંભિત થાય છે.
સંતાન પ્રાપ્તિનો મંત્ર ‘૩છે. ૫ઃ” આ મંત્રનું સદા સ્મરણ કરવાથી - સંતાન થાય છે.
ઊંદરના વિષનો મંત્ર
જેરિ ઃ ” આ મંત્રને જપ કરવાથી ઊંદરના ઝેરને નાશ થાય છે.
ભમરી વગેરેના વિષનો મંત્ર 'ॐ हाँ ही है स्वाहा ॐ गरुड स हु फटू' मा મંત્રનો જપ કરવાથી ભમરી વગેરેનું વિષ નાશ પામે છે.
સર્વ પ્રકારના ઝેરી કીડાનો મંત્ર 'ॐ नमो भगवते विष्णवे सर सर हन हन हुं फट् સ્વાહા ” આ મંત્રથી સર્વ પ્રકારના ઝેરી કીડાનું ઝેર નાશ પામે છે.
વિજયપ્રાપ્તિનો મંત્ર જેની સામે ઊભા રહીને “ શું ?' એ મંત્રને એક વખત જપ કરવામાં આવે તેને જિતી શકાય છે.
.