________________
૩૨૯
કેટલાક અદ્ભુત યંત્ર
ઈરલામી વીસે યંત્ર નીચે પ્રમાણે બને છે ?
યા ફરમાઈલ ૨ યા જબરાઈલ
_...
યા દરદાઈલ | ૮ | યા તનકેઈલ
ઈસ્લામી વીસે યંત્ર - આ યંત્રને ભોજપત્ર પર લખીને ચાંદીના માદળિયામાં - મૂકો તથા લેબાનનો ધૂપ દે. એ માદળિયું ગળે કે
હાથે બાંધવાથી દરેક કામનાની સિદ્ધિ થાય છે. બાળકને - ગળે બાંધવાથી તેને કોઈ પ્રકારની ભૂતપીડા થતી નથી. મૃત્યુઝાય નમઃ
ગેરેચન અને કુમકુમથી ભાજપત્રમાં આ યંત્ર લખવોઅને છે મૃત્યુચ નમ: એ મંત્ર ૧૦૮ વાર જપ. પછી ધૂપદીપાદિથી યંત્રને શુદ્ધ કરીને માદળિયામાં મૂકી તેને હાથે બાંધવાથી અક
રમત - અપમૃત્યુનું અપમૃત્યુનિવારક યંત્ર નિવારણ થાય છે.