________________
દક્ષિણાવત શખના કા
૩૫૧ નથી. દુષ્ટ ઘેાડા, હાથી કે સાંપેાના ભય થતા નથી. ૪. શાકિની, ભૂત, વેતાળ, પિશાચ, બ્રહ્મરાક્ષસ વગેરે જ્યાં તે મહાન કાંતિવાળા દક્ષિણાવર્તી શંખ હાય છે, ત્યાં હાતા નથી. ૫. તે શ`ખની પૂજા કરનાર કોઈ દિવસ અકસ્માત મરણ પામતા નથી, દુનેા તેનું કંઈ નષ્ટ કરી શકતા નથી. અગ્નિ કે ચારના ભયે તેને સતાવતા નથી અને તેનુ સત્ર શુભ થાય છે. ૬. ગાયના દૂધની જેવી કાંતિવાળો શંખ ઉત્તમ ગણાય. ધૂમાડા જેવા રંગવાળા ઉત્તમ ગણાતા નથી. એટલે આવા દોષવાળાશ ખ લેવા નહિ. તે અનેક દાષાને ઉત્પન્ન કરનારા છે. ૭. લાલ, પીળા, લીલી કે સફેદ કાંતિ જેની અંદરથી ચમકતી હાય કીર્તિને
'.
ગામ, લક્ષ્મી, સંતાન અને દિશાઓમાં
આપે છે, તેમાં સશય નથી. ૮.
'
'ॐ ह्रीँ श्रीँ क्लीँ हूँ श्री दक्षिणावर्त शङ्खाय ઈત્યાદિ મંત્ર છે. તેની પહેલાં લક્ષ્મીખીજ શ્નો નુ ચિન્તન કરી દી શ્રી કરી છે. માÆિ ' કપૂર અને અન્ય સુગંધી દ્રવ્ય પ્રતિદિન પૂજા કરવી.
7
ઇત્યાદિ મંત્રપૂક તથા શ્વેતપુષ્પાથી
ત્રીજો કલ્પ
હવે જગતના હિતની ષ્ટિથી હું સકામનાએને પૂર્ણ કરનાર દક્ષિણાવર્ત શખના માહાત્મ્યને કહુ છુ. ૧ શ્વેતવર્ણ વાળા દક્ષિણાવર્ત શંખ અતિ ભવ્ય હાય છે, પીળા વણુ વાળા મધ્યમ હાય છે, કાળા
વાડા જેવા