Book Title: Mantra Divakar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 377
________________ દક્ષિણાવર્તી શંખના ક ૩૪૩ જઘન્ય ગણાય. શંખની છાલ સહિત જેમણે હોય તે ' ઘણે સારે ઠંડા પાણીમાં સાત દિવસ સુધી રાખી મૂકવાથી બનાવટી શંખ ફાટી જાય છે. . . . ' શંખનું વિધાન અને ફળ - જેના ઘરમાં દક્ષિણાવર્તી શંખ હોય તેને ત્યાં લિમીને હમેશ વાસ રહે છે અને ધાર્મિક તેમજ માંગલિક કાર્યો થયા કરે છે તેમજ માનપાન વધે છે; રાજદરબારમાં, જનસમાજમાં આદરસત્કાર થયા કરે છે; દેશપરદેશમાં સારી નામના મળે છે, અને જીવંધામાં વધારો કરી સારે લાભ અપાવે છે. વિશેષમાં નાણાંની આવક સારી રહે છે; પુત્ર પૌત્રાદિકથી કુટુંબ સુખ વધારે છે અને ધનધાન્ય સારી સંપત્તિને લાભ અપાવે છે. * :: , , . * * * , સ્નાનાદિથી પરવારી, બેએલાં વેત વસ્ત્ર પહેરી, | દરરોજ શંખને પ્રથમ દૂધથી અને પછી શુદ્ધ પાણીથી નવરાવી, ચંદન, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી પડશોપચાર પૂજા કરવી. તે વખતે પૂજનને નીચેને મંત્ર બોલવોઃ “ૐ શ્રી શ્રી હરી શ્રઘરથા વિવિજ્ઞાતા श्रीदक्षिणावर्तशंखाय ही श्री क्लीं श्रीकराय नमः । - આ શંખને સોનાથી મઢાવ અને કેશર, ચંદન, ચિમેલી, જઈ હીના કે ગુલાબનું અત્તર ચઢાવવું. બેઠક (સિંહાસન) ચાંદીની રાખવી. નૈવેદ્ય ચાંદીના વાસણમાં

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418