________________
. કેટલાક અદ્ભુત યંત્ર
૩૩૧
આ યંત્રને કપૂર અને કસ્તુ-- રીથી ભોજપત્ર પર લખીને. ધૂપ-દીપાદિથી શુદ્ધ કરે પછી તાવીજમાં નાખી. ગળામાં પહેરીને રાજસભામાં જવું તે સન્માન મળે, સન્માનની વૃદ્ધિ થાય.
૮ | 1
ન
!
જે
'
પી સન્માનવૃદ્ધિયંત્ર
આ યંત્રને સવારે સ્નાનકરીને ગોચનથી થાળીમાં લખો અને તેનું પૂજન કરવું - પછી તેને ધોઈને પી જવો એટલે ૧૧ દિવસમાં વિવિધ. પ્રકારના ઉદરરોગ મટી.
જાય છે.. ઉદરરોગનિવારણયંત્ર
આ યંત્ર અષ્ટગંધથી ભોજપત્ર ઉપર લખી ભેંશને. શીંગડે બાંધવામાં આવે તે ભેંશ.
બચ્ચાંને ધાવવા દેતી ન હોય તે ભેંસ દેહવા દે તેનો યંત્ર ધાવવા દે અને દેહવા પણ દે.
.
.
. .
૬.
.
૨
|
૨૪–૧૮-૩૯ |