________________
કેક અભુત યંત્ર
- ૩૧ ' પ્રથમ ઘડાને યોગ્ય સ્થાને સ્થાપના કરી તેની સામે
ભોજપત્ર બિછાવવું. તેના ઉપરના ભાગમાં ઘીને દિવે | મૂકો અને નીચેના ભાગમાં ધૂપ કરવા માટે અગ્નિ રાખે.
તેમાં ગુગળ નાખતાં ધૂપ થશે. લાવશી, પુરી વગેરે
નૈવેદ્ય ભેજપત્રની બંને બાજુ અધું અધું મૂકવું. પછી - દાડમની કલમથી અષ્ટગંધ વડે મંત્ર લખવે. એ મંત્ર - લખતી વખતે માયાબીજ રી' જપ કરતાં રહેવું કેટલાકની અભિપ્રાયથી એ વખતે “ ટ્રી શ્રી ફુરઃ એ પંચાક્ષરી મંત્ર કે “ છે હૃી કરી નામુલ્લા વિષે એ નવાક્ષરી મંત્રને જપ કરે.
. મંત્ર લખ્યા પછી તેનું પૂજન કરવું, એટલે કે - તેને અક્ષત, પુષ્પ, કપરાને ટુકડો, પાન અને સારી ' અનુક્રમે ચડાવવા અને દરેક વખતે ધૂપ કરતાં રહેવું.
- ત્યાર પછી એ જ રીતે બીજે યંત્ર લખવો અને - તેનું પણ એ જ રીતે પૂજન કરવું. આ રીતે કુલ ૨૧
યંત્રે લખીને તે બધાનું પૂજન કરવું. પછી ઉપરના મંત્ર પૈકી કેઈપણ એકનો ૬૦૦૦ જપ કરો.
. આ રીતે ૨૧ દિવસ સુધી ક્રિયા ચાલુ રાખવાથી. સવાલાખ મંત્ર પૂરા થાય છે અને યંત્રની સિદ્ધિ થાય છે. છેવટે હોમ, તર્પણ આદિ વિધિ મુજબ કરવા.
. આ યંત્રમાં અંક ભરવાની જુદી જુદી રીતે છે " અને તેનું ફળ જુદું જુદું મળે છે. જેમ કે - .